________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧
શ્રી શીતલજિન સતવન.
(પહેલે જે મહોબત મેં. ) જિનવર વિના જગતમાં મન! બેલ કોણ તારું? માયા વિષે ફસાઈ મિથ્યા મનાવે મારૂં..૧ ઉઠ જાગ તું અભાગી, થા સજજ જ્ઞાન તેજે, અવસર વીત્યા પછીથી બનશે બધું અકારું. ૨ શીતલ પ્રભુ શરણથી, શીતલ બનાવ ઉરને, રસનાથી ૨૮ પ્રભુને પ્રભુનામ માન પ્યારું. ૩ તજ બંધને જગતનાં લગની લગાવ સાચી, મૃગજળ સમું જગત આ થાશે ન કો’દિ તારું ૪ જિનવર અજિત જગમાં શીતલ સદા સ્વરૂપે, હેમેન્દ્રના જીવનને પ્રભુનામ તારનારૂં ... પ
શ્રેયાંસનાથ સ્તવન, ( રાગ –અખિયાં મિલાકે)
www.kobatirth.org
For Private And Personal Use Only