________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતલનાથ સ્તવન.
(પંછી બાવરા) મૂર્તિ શાન્તિદા, શીતલનાથ પ્રભુજી,
શીતલનાથ પ્રભુજી...મૂતિ ૧ વદન શાંત અમૃત વર્ષાવે,
અનુપમ શાંતિ લાવે, શીતલ થાયે ત્રિવિધ તાપ,
પ્રભુ ભક્તિ દુઃખ કાપો,
શીતલનાથ પ્રભુજી....મૂર્તિ ૨ અંતર ચક્ષુ ખુલે સુખકર,
અજિત જ્યોતિ નિરખાયે, શુભ ઈચ્છા વાચક હેમેન્દ્ર
શીતલ શરણે જાયે,
શીતલનાથ પ્રભુજી...મૂર્તિ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only