________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતગુણ ભગવાન, જિનજી, અનંતગુણ ભગવાન નિષભદેવજી પ્રથમ જિનેશ્વર જામનગરમાં સ્થાન...
જિનાજી ૧ સુર દેવેન્દ્ર સદા પદ ભજતા, નર કિન્નર હરખાય, નાચે સૌ દેવાંગના નમણું, ઉરમાં પ્રભુનું ધ્યાન........ ... જિનજી રે સમવસરણમાં શેભે સુંદર, બધે સુર નર નાર, પાંત્રીસ વાણુ ગુણથી ગાજે,
જન બેધ પ્રમાણ... ... ... જિન 3 ચેત્રીસ અતિશય ધારી પ્રભુજી, નવ કમલે પદ ધારે, અજિત સુખ વાચક હેમેન્દ્ર સ્થાપે જિન ભગવાન. ... .... જિનજી ૪
www.kobatirth.org
For Private And Personal Use Only