________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
ધર્મનાથ–સ્તવન.
( મીઠા લાગ્યા છે મને આજના ) નયને નિહાળ્યા આપને જિનેશ્વર, ભવ ભવનાં દુ:ખેા ભૂલાય રે
આપની મૂર્તિ નિહાળી...ટેક.
ધર્મ રમું પ્રભુ ધનાથ સ્વામી, શુભ ભાવેા અંતર ઉભરાય રે....આપની, ૧ જ્યાતિ વસી દિવ્ય આપના સ્વરૂપે, તેના પ્રકાશ ઉર થાય રે....આપની. ૨ મિથ્યા ભમ્યા ચક્ર ચેારાશી ક્દમાં, સાર શ્રેષ્ઠ ચરણે સાહાય રે....આપની. ૩ ભાવે સે પદ્મ હૈયે મધુપ,
એવી પ્રીતિ પરમ થાય રે....આપની ૪
રાગેા જુઠ્ઠા સર્વે સંસાર સ્નેહના, માનવ સૌ મિથ્યા લપટાય રે....આપની. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only