________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
તે મમ જીવનાધાર હાં નેમિ પ્રભુજી નજરે જોઉ મુખ નેમિનું નામ....સુભાગીરે. ર યાદવકુળતિલક જિનવરજી
દયા તણા ભંડાર, તેનું સૌમ્ય વદન નિરખતાં સલ થાયે અવતાર હાં દિવ્ય પ્રભા મુખપર મનમેાહક
પ્રભુ ઉરના આરામ....સુભાગી ૩.
વિશ્વપ્રેમના મત્રના દાતા સમતાધારી અલખ અગોચર શાંતિ દાતા અંતરયામી નેમિનાથ પ્રભુજી ત્રિભુવનતારક હે અવિનાશી ઉદ્ધારા જિનદેવજી એકજ પ્રભુ આધાર અમારા
આપે। હૈયે હામ....સુભાગીરે, ૪
ધામ ધરાને સગાં સહેાદર
www.kobatirth.org
For Private And Personal Use Only