________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
શાન્તિસુધાની વર્ષ, વર્ષાવો એજ લ્હાવો પ્રભુ. ૧ તજ પ્રેમદષ્ટિ મળતાં ઘટઘટ પ્રકાશ જાગે, વીતરાગદેવ! તારી મૂર્તિ મધુરી લાગે, તુજ ચરણ શરણ પામી મન મસ્ત પ્રેમરાગે.
..પ્રભુ ૨ જિન વિમલ સ્વરૂપી! ઉરભાવ વિમલ આપે કરુણાળુ પ્રેમસિધુ સઘળે સુધર્મ સ્થા, ભવપાર કરે સ્વામી દુક્કમ સર્વ કા ....પ્રભુ સહાયક સદેવ સુંદર નિર્મળ સદા સુનામી, ત્રાદ્ધિ અનંત બુદ્ધિ આપો હે પૂર્ણકામી? શુભ ભક્તિભાવે થાયે હેમેન્દ્ર અજિતધામી.
...પ્રભુ. ૪
શાન્તિનાથ–સ્તવન
www.kobatirth.org
For Private And Personal Use Only