________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
દશને રીનું દર્શને રીશું,
માયાવી રંગ ના ગમે, હું રાચું પ્રેમ ભક્તિ સંયમે,
દર્શને રીનું દર્શને રીનું..૧ મારે અવતાર ગણું સફલ ચરણ સ્પર્શને, મલ્લિ જિનેશ ધન્ય ભાગ્ય આજ દિવ્ય દર્શને, પૂજનમાં મનડું ભમે, હું રાચું પ્રેમ ભક્તિ સંયમે,
દશને રીમું દર્શને રીજું...૨ જંદગાની અલ્પ વાતવાતમાં વીતી જતી, ભક્તિ વિના મૃત્યુ સમે માનવતણી જ શી સ્થિતિ, હેમેન્દ્ર અજિતપદમાં રમે, હું રાચું પ્રેમ ભક્તિ સંયમે,
દર્શને રીજું દર્શને રીશું...૩
મુનિસુવ્રતસ્તવન.
www.kobatirth.org
For Private And Personal Use Only