________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવેન્દ્રને દુર્લભ બને ચરણે પ્રભુ તણાં તારી સુશીલા રાજુલા એ ભાગ્ય પૂર્વનાં તારો પ્રભુ તે પ્રેમથી સ્થાપિ અજિતપદે પૂરી કરે એ વાંચ્છના ઉર ભાવ એ વદે સ્વામીજી મયૂર મેઘ શી મુજ આત્મની ગતિ હેમેન્દ્રના શુભ પ્રેમને સ્વીકારો નાથજી,
સ્વીકાર નાથજી....મધુરી.
શ્રી પાર્શ્વનાથ–સ્તવન. (માડીના જાયાની મીઠલડી માયા) વામાના નંદન ભવભીડભંજન,
પાર્શ્વનાથ સ્વામીને વંદના...૧ જિનવર! કથીર સમી મારી જીવનગતિ, આપ સુવર્ણ સમી જીવનમાં સન્મતિ, પાર્શ્વમણિ જેવા ગુણધામ પાર્શ્વનાથ.૨
www.kobatirth.org
For Private And Personal Use Only