Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay
Catalog link: https://jainqq.org/explore/034818/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા ૧દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 522૦૦૭ श्री जिनवराय नमः॥ પદીની ચર્ચા પ્રકાશક : શ્રી સ્થાનકવાસી જૈન કાર્યાલય પંચભાઈની પોળ : : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ સંપાદક અને પ્રકાશક : જીવણલાલ છગનલાલ સંઘવી : વ્યવસ્થાપક : સ્થાનકવાસી જૈન કાર્યાલય અમદાવાદ સ્થાનકવાસી જૈન' પત્રના ચોથા વર્ષના ગ્રાહકોને ભેટ (ન. ૨) અન્ય માટે કિંમત ચાર આના પ્રથમવૃત્તિ સંવત ૧૯૯૩ મુદ્રકઃ શા. મણીલાલ છગનલાલ ધી વીરશાસન પ્રી. પ્રેસ રતનપોળ સામેરની ખડકી અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ આભાર પત્રિકા ૬. સ. ના આદ્ય સ્થાપક શ્રીમાન ધર્મસિંહજી મુનિની આ કૃતિ પ્રસિદ્ધ થવાને મુખ્ય યશ વાંકાનેરના શ્રીયુત સ્વધર્મપ્રેમી મહાશય રા. રા. સંઘવી ચત્રભુજ કચરાભાઇને ફાળે જાય છે. એક ઉપર બીજી ભેટ આપવી એ સ્થાનકવાસી જૈન પત્રને પોષાય તેમ ન હતું, તેથી પ્રસ્તુત ઉદાર મહાશયને તેવી વિનતિ કરતો એક * જ માત્ર પત્ર લખતાં, જેમને સાહિત્ય ઉપર શેખ છે, જેમણે લક્ષ્મીને અસ્થિર, ક્ષણિક ગણી તે પરથી મોહ ઉતારવાનો સુઅવસર મેળવી લીધો છે, એવા તે ઉદાર સજજને મારી નમ્ર માગણી સ્વીકારી સ્થાનકવાસી જૈન પત્રના ચોથા વર્ષના ગ્રાહકોને પોતાના તરફથી ભેટ આપવા આ દ્રૌપદીચર્ચા નામક પુસ્તકની પપ૦ નકલો ખરીદી મહારા કાર્યને જે પ્રશંસનીય વેગ આપ્યો છે, તે માટે હું તે શ્રીમાનને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શ્રીમાન ચત્રભુજ કચરાભાઈ સંઘવીને છેલ્લા થોડાક વખતથી વર્તમાન પત્રાના વાચકે ઓળખી શક્યા છે, તેનું કારણ પિતાની જીવદયા, કેળવણી, સાહિત્ય વગેરે પ્રતિ શુભ ભાવના અને ઉદારતા. પિતે હાલ નિઃસંતાન હેઈ ધર્મ માર્ગેજ ઉભય પતિ-પત્ની પિતાનું જીવન વ્યતિત કરે છે. તેમણે પિતાની અલ્પ છતાં લગભગ આખીયે સંપત્તિ નીચે પ્રમાણે સંસ્થાઓને દાનમાં આપી દીધી છે, તેજ તેમની ઉદારતાની ઝાંખી કરાવે છે. રૂ. ૨૦૦૦) શ્રી વાંકાનેર સ્થા. જૈન વિશાશ્રીમાળી સંધને ગ૭ જમાડવા ખાતે. રૂ. ૧૫૦૦) શ્રી ઘાટકોપર સાર્વજનિક જીવદયા ખાતામાં. રૂ. ૧૦૦૦) ઢેરાના ઘાસ માટે શ્રી વાંકાનેર મહાજનને. રૂ. ૨૦૦૦) શ્રી જોરાવર નગરમાં ઉપાશ્રય બાંધવા. રૂ.૫૦૦) વાંકાને પાંજરાપોળમાં, રૂ. ૭૦૦૦)નું પિતાનું મકાન રાજકોટ બાલાશ્રમમાં. (વીલ) આમ એકંદર તેઓએ રૂ. ૧૪૦૦૦)ની સખાવત કરી છે. આવા ઉદાર ગૃહસ્થનું નામ આ પુસ્તકની સાથે જોડતાં હું પણ મહારું સદ્ભાગ્ય માનું છું. કિબહૂના ! ––જીવનલાલ સંઘવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ પુસ્તકના મૂળ લેખક છે દરિયાપુરી સ્થા. જૈન સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીમાન ધર્મસિહજી મુનિ. તેમનો સમયકાળ હતો સં. ૧૯૭૦ થી સં. ૧૭૨૮ સુધી. શિથિલાચારી યતિ વર્ગમાં પ્રથમ દીક્ષા લઇ અનેક સૂનું રહસ્ય પામી, તેઓ સંવત ૧૬૮૫ માં સાચા ત્યાગને પંથે વન્યા. અને પછી તેમણે જે શાસ્ત્રિય અને ઔપદેશિક કાર્ય કર્યું છે, તે ઘણું જ અદ્ભુત અને મનનીય છે. તેમના જીવનનાં ઉજવળ પૃષ્ઠો જીજ્ઞાસુઓએ અન્ય પુસ્તકે - દ્વારા ઉકેલી લેવા. - તેઓશ્રીને શાસ્ત્ર શેખ અપ્રતિમ હતો, લગભગ ૨૭ સૂત્રો પર ભાષ્ય રીને તેમણે સમસ્ત સાધુ સાધ્વીઓ માટે વાંચમાં સરળતા કરી આપીને - ભાર ઉપકાર કર્યો છે. તીવ્ર સ્મરણશક્તિ, શુદ્ધાચાર, યુદ્ધ દયા, નિર્દભ, વિવેક, સમજાવવાની અદ્દભુત શક્તિ એ વગેરે ગુણેથી તેમણે અનેક જીજ્ઞાસુઓનાં મન જીતી લીધાં હતાં. તેમણે લખેલ અનેક ગ્રંથે-સમવાયાંગ, વ્યવહાર, સૂત્રસમાધિ વગેરેની હિડી, ભગવતી, પન્નવણ, ઠાણાંગ વગેરે સૂત્રોના જંત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ આદિની ટીપ, સાધુ સમાચારી, સામાયકની ચર્ચા, દ્રૌપદીની ચચાં, ધર્મસિંહ બાવની, અનેક યં, સ્તુતિઓ વગેરેમાંથી અહિંયા “દ્રૌપદીની ચચા” પ્રકાશિત કરવામાં આવે છે. જે વાંચી વાચકે તે સમયની યુતિવાદની શિથિલતાનો, મૂર્તિવાદના અનિષ્ટ તત્ત્વોને તથા સૂત્રના શુદ્ધ અને બદલે કરવામાં આવતાં અન એ વગેરેને આછોપાતળે અનુભવ કરી શકશે. તેમના સાધુ અને શ્રાવક અનુયાયીજને જે પુરાતન ભંડારમાંથી તેમના હસ્તલિખિત સાહિત્યને એકત્રિત કરી પ્રકાશિત કરવાનું મન પર લ્ય તે આજે સમાજ પર ઘણે ઉપકાર થાય તેમ છે. આ હસ્તલિખિત પ્રતિ વીસલપુરના ગ્રંથ ભંડારમાંથી મેળવી આપવા બદલ દરિયાપુરી સંપ્રદાયના ૫. મુનિ શ્રી મૂલચંદ્રજી મ. ને હું પણ છું. જીની ભાષા ઉકેલવામાં પડતી મુશ્કેલી દૂર કરી મુફ શુદ્ધિના કાર્યમાં પિતાના અમુલ્ય સમયને ભેમ આપી મને સહાય આપનાર દસં. ના વિનયશીલ મુનિશ્રી ભાઈચંદ્રજી મ. સા. ને તથા લીંબડી સં. ને પં. મુનિ શ્રી છોટાલાલજી મ. સા. ને હું ખૂબજ આભારી છું. આ પુસ્તક જુની ભાષામાં પાના પર જેમ હતું તેમ સહજ શાબ્દિક કેર સાથે છાપવામાં આવ્યું છે. ભાષા અસલી હાઈ ધીરે ધીરે વાંચતા સમજી શકાય તેમ છે. સમય ઓછો હાઈ તથા જરૂરી આગમો લભ્ય ન હોઈ, તેમજ લહિયાઓની અશુદ્ધિથી, કાળજી છતાં આમાંના પ્રાકૃત મૂળ કે–ગાથાઆમાં ઘણી ખરી ક્ષતિ આવી ગઈ છે તે માટે વાચકો દરગુજર કરશે, એવી વિનતિ કરું છું. કિંબહુના સુષ ! શ્રાવણ શુકલ પંચમી જીવનલાલ સંધવી. ૧૯૯૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ છે નમ: શ્રી દ્રૌપદીની ચર્ચા તતેણે તે ધમ્મધેષા થેર, તસ્ય સાલતિયમ્સ શેહાવ ગાઢસ્ય ગધેણું, અભિભૂયા સમાણું, નતે સાલાઈયા ઉણેહાવગાઢાઉ. એગ બિંદુયં ગહાયા કરયંસિ આસાએતિ, તિરંગ ખારે કડયું, અખર્ધા અભર્યો વિભૂયં જાણિત્તા. ધમ્મરૂઈ અણગારે એવું લયાસિ જઈશું ઉમદેવાણુપિયા એય સાલતિય જાણે હાવ ગાઢ, આહાસિ, તેણું ઉમ અકાલે ચેવ જીવિયાઉ વવરે વિજજસિ, તું માણું ઉમે દેવાણુ પિયા, ઈમં સાલતિયે જાવ આહારેસિ, માણું ઉમે અકાલે ચેવ વિયાઉ વવવિંજસિ. તં ગચ્છામિણે ઉમે દેવાણું પિયા, ઈમં સાલતિયં, એગત મણાવાએ, અચિત્તસ્થડિલે, પરિઠહિ ૨ | પ્રશ્ન-ધર્મરચી અણગારે ગુરૂની આજ્ઞા વિના નાગસિરીનું સાલણું કેમ ભોગવ્યું ? ઉત્તર–શ્રી વીતરાગના માર્ગને વિષે ગુરૂની આજ્ઞા છે. જ્યાં જીવની દયા છે ત્યાં આજ્ઞા છે. એજ પાઠ મળે ગુરૂએ-ધર્મષ સ્થવિરને કહ્યું છે. એગંતે અચિત્ત ચંડિલે પરિવેહિ અચિત્ત સ્પંડિલે પરિઠવજો, એ રૂડી આજ્ઞા છે. તે જોગ મલ્ય. ઈંડિલમાં પણ ઘણું જીવોનો વિનાશ દીઠે. તે વારે ધર્મરૂચી અણગારે વિચાર્યું કે એક બિંદુમાં આટલી બધી કીડીઓની ઘાત થઈ તો સર્વ સાલણું પરઠવતાં ઘણા જીવોને નાશ થશે. તે વારે વિચાર્યું અચિત સ્થંડિલ, નિર્દોષ એવો મહારો કઠો છે, તે માટે શરીરમાં પ્રક્ષેપ કર્યો. સાલણું ભોગવ્યું. *સાલણું ગોચરી, આહાર પાણી ઇત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક બો. સ્વામી ! ધર્મરૂચી અણગાર સાલણું લઈને પાછા વળી, ધમષ સ્થવિર પાસે કેમ ન આવ્યા? ઉત્તર-સુશિષ્ય હોય તે ગુરૂનો અભિપ્રાણ જાણે. જે મને કેમ કહેશે કે તમે ભેગો અને જીવહિંસાની પણ આજ્ઞા ન હોય, આજ્ઞા તેજ દયાની, તે અભિપ્રાય જાણું ગુરૂની આજ્ઞા માંગવા ન આવ્યા, એટલે એમ જાણ્યું કે જ્યાં જીવની દયા ત્યાં ગુરૂની આજ્ઞા જ છે, એટલે આજ્ઞા દયા રૂપ જ દીસે છે. કેટલાક એમ પ્રશ્ન કરે છે કે અમારે આજ્ઞા એ ધર્મ કે દયા એ ધર્મ ? તેને ઉત્તર–આ ધર્મરૂચી અણગારના અધ્યયનથી જણાયું કે જ્યાં દયા ત્યાં જ આજ્ઞા. અને આજ્ઞા દયા રૂપ જ દોસે છે. એટલે, દયાધર્મ મોક્ષવૃત્તિ કહીએ. શ્રી વીતરાગે ઘણું સૂત્રમાં ઘણી જગ્યાએ દયાધર્મ વખાણ્યો છે. અને દયા તે આજ્ઞા રૂપ જ છે. વળી સૂત્રની સાખ કહી છે. સુયગડાંગના ૯ મા અધ્યયનમાં પાઠ છે - જછન્નતંવત્તથ્થ, એસા આણનિયંઠિયા, તથા નદી ઉતરતાં, ગુરૂ વાંદવા જતાં જે અજયણે થાય છે તે શક્ય પરિહાર છે. અને અજયણાએ જાતાં જે દોષ લાગે તે વીતરાગને વચને આલોવવું સહે છે અને પ્રતિમા પૂજતાં જીવહિંસા થાય છે. તેનું આવવું સહતા નથી. તે આજ્ઞાધર્મ કયાં રહ્યો ? તે માટે વિતરાગની આજ્ઞા અહિંસા રૂપ છે, વલી વિતરાગે કહ્યું –સંવરદ્વારને છેડે, ફાસિય ઇત્યાદિક ફરસે, સેવે, તે આજ્ઞાએ આરાધિક હેય, તે માટે એ થોડું શું લખ્યું છે, તેથી સૂત્રમાં વિચારી વિસ્તાર કરીએ, પણ સર્વ સિદ્ધાંતનું રહસ્ય એ, જે પરમાર્થે આજ્ઞા ત્યાં દયા, દયા તે આજ્ઞા રૂ૫ જ જાણવી, પણ એમ નહિ કે આજ્ઞા જુદી અને દયા જુદી, એમ ન સહિએ, પણ એમ સહિએ કે દયા તેજ આજ્ઞા છે. ધર્મ રૂચી ઋષિની પેરે. (૧) એ આજ્ઞા દયા એક, પ્રશ્નોત્તર સૂત્ર રીતે કહ્યો. હવે બીજો પ્રશ્નોત્તર કહે છે. તેને પાઠ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ઈમતથરઉણું નાગસિરીએ માહણુએ અધન્નાએ, અપન્ના જાવ નિબલીયાએ જાણું, તહારૂણું, સાહુ સાહુ રૂ, ધમ્મરૂઈક્સ અણુગારસ્સ. મા ખમણ પારણુગંસિ, સાલઈએણું જાવગાઢેણું, અકાલે ચેવ જીવીયાઉ, વવવિએ. એ પાકને અર્થ કહે છે. અહિંયા ધર્મઘોષ સ્થવિરે એમ કહ્યું જે ધિક્કાર છે નાગસિરી બ્રાહ્મણીને કે જેણે સાલણું દઈ ધર્મરૂચી સાધુને જીવથી જુદો કીધે. અહિ પ્રેરક પૂછે છે. સ્વામી ! – સુકડતિ સુપકકેતિ સુછિને સુહડ મડે ! સુનિઠિયે સુલઠિત્તિ, સાવજ વજએ મુણું છે એ ભાષાએ આહારને વખાણે વડે તે દોષ લાગે એમ કહ્યું. તો ધર્મધેષ આચાર્યો નાગસિરીને હીલી-નિંદી તે કેમ ઘટે ? તેને ઉત્તર કહે છે. અંતગડ સિદ્ધાંત મધ્યે ગજસુકુમાર સાધુને અધિકાર– સમિલ બ્રાહ્મણે સ્મશાન મળે માથે પાળ બાંધી. ખેરના અંગારા ધગધગતા માથે મૂક્યા. માથું ફાટયું પણ સોમિલ બ્રાહ્મણ ઉપર દ્વેષ ન કર્યો. વળી શ્રી નમીશ્વરજીને કૃષ્ણજીએ પૂછ્યું:-મહારે ભાઈ ક્યાં છે? નેમજી કહેઃ તમારે ભાઈ જે કામે ગયા તે કામ તેણે સાધ્યું. કૃષ્ણજી વળી બોલ્યાઃ-સ્વામી. ગજસુકુમારે પોતાને અર્થ કેમ સાવ્યો ? તે વારે શ્રી નેમ બોલ્યા –હે કૃષ્ણ કાલ પાછલા પહેરે મને વાંધીને, મારી આજ્ઞા લેઈને સ્મશાને જઈને, ભિકબુની બારમી પડિમા સાધી, તે પડિમા ધરીને વિચરે છે તતેણું ગયસુકમાલ અણગાર અંગે પરિસે પાસેઈ એક પુરૂષે દીઠે કહ્યો, પણ શ્રી વિતરાગે “થિરઉણું મિલે માણે, સાહ સાહુ રૂવે છવિયાઉ વવવિએ' એમ કેમ ન કહ્યું ? વળી કૃષ્ણજીએ પૂછ્યું:-સે કિશું ભતે પુરિસે, અપછિય પછિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ જાવ પરિવજિએ, જેણું મમ સહેદર કણિય ભારે, ગયા સુકમાલં અણગારે અકાલે ચેવ જીવિયાઉ, વવતિ . તણું અરહા અરિકનેમિ, કહવાસુદેવં એવં વયાસી; માણું કહા ઉમંતિસ્સ પુરિસ્સાપ સમાવજાહિં, એવં ખલુ કરહા તેણું પુરિસેપ્યું ગયસુકમાલે અણગારેમ્સ, સાહિજેદિણે અહિંથી પાઠ બહુકમ્મણિજેરā સાહિજૈદિને ત્યાં સુધી જાણો. તતેણે સે કહે વાસુદેવે, અરહું અરિઠનેમિ, એવં વયાસી, સેણું ભંતે પુરિસે માએ કહ્યું જાણિ તત્યે, તએ અરહા અરિકનેમિ કહે વાસુદેવ એવં વયાસી. જણે કહા તુમ બારવઈએ હયરીએ, અણુ પવિસ્સામાણે પાસિત્તા, ઠિયએ ચેવ ઠિયેણું કાલ કરિસ્સઈ, તન્ન તુમ જાણે જાસિ, એસણસે પુરિસે, અહિંયા નેમજીએ કૃષ્ણજીને સેમિલનું નામ ન બતાવ્યું. કહ્યું જે-રખે કૃષ્ણ, તે પુરૂષ ઉપર દ્વેષ કરતો, તે તે ગજસુકુમાલ સાધકને સહાયને દેનારે, વળી કૃષ્ણજીએ પૂછ્યું-સ્વામી ! તે પુરૂષને હું કેમ ઓળખીશ? તે વારે ભગવંતે કહ્યું -દ્વારકામાં પેસતાં તને દેખીને તે પુરુષ ત્રાસતો થકો જ કાળ કરી જશે. તે વારે તું જાણુશ જે એ ગજસુકુમારને સહાયને દેનારે. પણ એમ ન કહ્યું જે ધિકાર છે તે સમિલને, પણ અહિંયાં ધર્મ શેષ સ્થવિરે નાગસિરીને “ધિકાર છે.” એમ કહી હેલી નિંદી તે કેમ? ઈતિ પ્રશ્ન– ઉત્તર–શ્રી નેમજીએ મેહકર્મ ક્ષય કર્યું છે. સર્વથા રાગદ્વેષ ગયો છે અને ધર્મઘોષ સ્થવિરને મોહની કર્મ ક્ષય સર્વથા ગયું નથી. તે માટે ધર્મરૂચી અણગારે સાધક ઉપર દષ્ટિરાગે કરી નાગસિરીને હેલી, નિંદી ફજેત કરી. એ છદ્મસ્થપણાને ભાગ આવવા ખાતે, પણ કેઈએમ કહે જે જિનશાસન ઉજળો રાખવા માટે નાગસિરીન ધિકકારી તે , એમ હોય તો તેમજ સોમિલને ધિકકારે. ધર્મરૂચી સાધુ કરતાં ગજસુકુમાલને પરિસહ ઘણો, પણ નિંદ્રના માર્ગને વિષે યથાર્થ ભાખવું. આઘે પાછે કહ્યું અવગુણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ થાય. જે ભણી ભગવતી શતક બીજે ઉદેસે પહેલે સ્કંધકને અધિકાર ખંધકને ગૌતમ સ્વામી સામા જવા માટે અનુbઈત્તા, આસન ત્યજતિ, યશ્ચભગવતે, ગતમસ્યાસયંત, પ્રત્યપુછાનાં તવિસયં તશે ન તસ્ય પક્ષપાત વિષયશ્ચિાત ગૌતમસ્ય ક્ષીણ રાગટ્યાત ઇતિ વૃત્તિ છે જે અંધકની સામા ગયા, ત્યાં વૃત્તિકારે ફલાવ્યું જે રાગ ક્ષય ગયે નહિ માટે, તો ધર્મઘોષને પણ રાગ ક્ષય ગયો નહિ, તે માટે નાગસિરીને ધિક્કારી. અહિંયા એમ જાણવું. રાગદષ્ટિએ કહ્યું, પણ વિતરાગની આજ્ઞા નહિ. તે વારે કોઈ પૂછશે જે ધર્મઘોષ સ્થવિરે આલોવ્યું કહ્યું નથી? તેને ઉત્તર, ન કહ્યું માટે એમ જાણવું, જે ધર્મધેષ સ્થવિરે આવ્યું નહિ, પણ સૂત્ર નયે એક એક ભવ્ય આવવા યોગ્ય સહિએ. જેમ અઈમુક્ત કુમાર શ્રમણે પાત્રની નાવા કરી, રમ્યા, પણ તે આલોવવા ખાતે, પણ આલોયું સૂત્રે કહ્યું નથી, પણ એ સૂત્રના પાઠની રીતે આલોવવા જોગ એ કર્તવ્ય. તેમ અહિંયા પણ આવવા જોગ જાણવું. આલેઈ શુદ્ધ થયા વિના આરાધક પદવી ન હોય. અત્ર ધર્મઘોષનો આલા (આધકાર–વર્ણન) નથી ચાલતા. દ્રૌપદીનો અધિકાર છે તે માટે ધર્મષને સંપૂર્ણ – ને ભાગ દષ્ટરાગે, પણ વીતરાગની આજ્ઞા નહી. એમ જાણવું. વીતરાગની આજ્ઞા એ –જાય સચ્ચા અવત્તળ્યા, સાચા મસાજા મુસા, જાય બુહિં નાઈન્ના, નર્ત ભાસિજજ પન્નાવ છે તથા ન કહે કાણાને કાણ, ચોરને ચેર ન કહે. (દશ વૈકા૭ મે.) એ વિતરાગની આજ્ઞા. તથા વળી કહ્યું પુઢવી સમાણે મુણી, હજા. (દશ. ૧૦ મે) તથા અવિહમ્મમાણે કુલગાવતઠી (સુયગડાંગ ૭ મે) આચારાંગે મુય મૃતકને કઈ હીલે નિંદે તે પણ બોલે નહિ, તેમ સાધુને મારે, ગાળો આપે, હીણે આહાર આપે તો પાછે હીણે જવાબ ન દે. વળી સાધુ ગોચરી ગયો હોય તો આહાર સાર તથા હીણે મલ્ય, હરી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પછી ગૃહસ્થ પૂછેઃ-સ્વામી, શો આહાર વિહર્યો? તે વારે તે સાધુ ગૃહસ્થ આગળ ન કહે. જે અમે આહાર સારે કે હણે વહે. તે પછી તે ગૃહસ્થને ફજેત ક્યાંથી કરે ? એ સૂત્ર વિચારીને યથાર્થ સહીએ, જે એ ધર્મઘોષ સ્થવિરને તથા ધર્મષના શિષ્યને ધર્મરૂચી અણગાર ઉપર દષ્ટિરાગ હતું, તે માટે નાગસિરોને હેલી. અહિં વિતરાગની આજ્ઞા નહિ. એ સૂત્ર સમાધિ જાણવી. એ બીજે પ્રશ્નોત્તર કહ્યો. - હવે ત્રીજે પ્રશ્નોત્તર કહે છે અહિ કોઈ પ્રશ્ન કરે, જે નાગસિરીનો જીવ નાગસિરીના ભવથકી દ્રૌપદીના અવતાર સુધી વચમાં કેટલે કાલ ભ ? ઉત્તર:–સંધાચાર નામા ગ્રંથ કેઈકને કર્યો છે તેની વૃત્તિ દેવેંદ્રસૂરિએ કીધી. તેમાં ત્રણ આધકાર છે તે પ્રથમ અધિકાર, તે મળે ત્રણ મુદ્રાને અધિકારે જોગ મુદ્રામાંહિ, ધર્મરૂચી સાધુને અધિકાર છે. ત્યાં નાગસિરીના ચરિત્ર મધ્યે કહ્યું છે તે ગાથા – દુખુત્તો દુખુત્તો, દુખુત્તા સાસરૂ મન એસુ, ભમિયા જહ ગેસલો, અણુતકાલ ભવાર લે છે ૧. અહિં એમ કહ્યું છે, જેમ ગોશાલે ભમ્યો તેમ નાગસિરી ભવ રૂપીયા અરણવ માંહિ ભમી. પણ અનંત કાળ સૂત્ર સંધાતે ના મળે તેને શો ન્યાય ? ઉત્તર–ગશાલાના અધિકાર મળે કહ્યું છે જે–ઉસ્સણું ચણું કડય રૂખેસુ, કડુય વલસુ, સથWવિણું સત્ય છે જાવ કિચા અહિં એમ કહ્યું કે-પ્રાયે બહુલપણે કટુક વૃક્ષને વિષે, કડૂય વેલને વિષે એ સઘળે “ શસવધ” જાવ કહ્યું ત્યાં દાહજ્વર ઉપને, કાળ કરી લો. તે અહિં પ્રાયે કવ્યા વનસ્પતી તે બાદર વનસ્પતી, અને બાદરપણે જીવ કાયસ્થિત ભગે તે અસંખ્યાત કાળ, શ્રી પન્નવણું પદ ૧૮ મે કહ્યું છે, જે બાદરેણું તે બાદત્તિ કલઉ કેવચિરં હોઈ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ગાયમા આ જહન્નેણું અંતે મુહત્ત ઉો સેણું અસંખિજજ કાલં, અસંખિજજાએ ઉસપણુઉસપણીએ કાલએ, ખેત્તઓ અંગુલમ્સ અસંખિજઈ ભાગ, ઇતિ પન્નવણ સૂત્રને ન્યાયે નાગસિરી અસંખ્યાત કાળ ભમી કહીએ, અને ગોશાલો અસંખ્યાત કાળ ભમશે એમ કહીએ. અનંતો કહે એ સૂત્રથી વિરૂદ્ધ ૩ હવે ચોથા પ્રશ્નના ભેદ કહે છે તતેણે સે દેવ એ રાયા, કપિલપુર નયર અણુપવિસ્સઈ (૨)ત્તા વિઉલ અસણું પાછું ખાઇમં સાઇમં, ઉવ ખડાઇ (૨)ત્તા કેબિય પુરિસે સદાવેઈ (૨)ત્તા છે એવું વયાસી છ૯ણું તુઝે દેવાણુપિયા. વિઉલં અસણું પાણું ખાઈમ સાઈમ સુરંચ મજ: ચ, મહુચ મંસંચ સિંધૂચ પસન્ન ચ સુબહુ પફ વત્થ ગંધ મલ્હાલંકારં ચ વાસુદેવ પાખાણ્યા રાયસહસ્સાણું, આવાસે સુસાફરહતે વિસાહતિ તતેણું તે વાસુદેવ પામે ખાણું તં વિઉલ અસણું પાછું ખાઈમં સાઈમ જાવ પસન્નચ આસાએમાણી (૪) જાવ વિહરેતિ છે એ દ્રૌપદ રાજાને ઘર સમદષ્ટી નહી, માંસ સામટાં કે વ્યાં માટે પ૧ પરણવાને અવસરે દેહરે પ્રતિમા પૂછ તે કામદેવની પારા પૂજતી વેળા દ્રૌપદી સમદષ્ટિણી નહી. નિદાન ભેગકાલ આવ્યું નથી. નિયાણા સહિત વરતે છે તે માટે પાયા હવે જિણ પડિમાણું અગ્રણે કઈ કરેઈત્તા છે જુની પ્રતિ મળે એટલે જ પાઠ છે અને પાઠાંતરે એટલે પાઠ છે તે કહે છે કે ન્હાયા કયબલિ કમમા કાયકેય મંગળ પાયછિત્તા, સુદ્ધપવિસાય મંગલાયં વOાયં . પવર પરિહિયા, મંઝણુ ઘરાઉ પડિ નિખમઈ (૨) તા . જેણે જિણ ઘરે, તેણેવ ઉવા ગ૭ઈ (૨) તા છે જિસુઘરે અણુ પવિસ્મઈ આલાએ પરિણામ કરે છે (૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્તા, વંદઈ નમસઇત્તા. લોમહય પરામુસઈ (૨) ત્તા, એવું જહા સુરિયા, જિણ પડિમાઉ અચ્ચેઈ, તહેવ ભાણિયવં, જાવ ધ્રુવ ડહઈત્તા વામ જાણુ અચેઈ, દાહિણું જાણુ ધરણિતલંસિ નિહદુ, તિખુત મુદ્વાણું ધરણીતલસિ, નિમઈ ઇસિ ચણમઈ કરયલ જાવ તિદ્દ, એવં વયાસી, નમેથણું અરિહંતાણું ભગવંતાણું જાવ સંપત્તાણું, વંદઈ નમ સઈ, જિણઘરાઉ પડિનિખમઈ, એટલા સુધી પાઠાંતર છે. છે નહાયા૦ વાચનાંતર પાઠ છે. ન્હાયા કય બલિકમ્મા, કય કે મંગળ પાયછિત્તા, શુદ્ધ પેવેસાઈ મંગલાઈ વથ્થાઈ પવર પરિહિયા મંજણ ઘરાએ પડિનિખમઈ (૨) તા. જેણે જિણ મંદિરે તેણેવ ઉવાગછઈ છે એટલે કેટલીક નવી પ્રતિમાંહિં જિણઘરે કેટલીક નવી પ્રતિમાંહિ જિણમંદિરે છે. પણ નિર્ણય નથી. પણ જૂની પ્રતિમધ્યે જિણઘરે જિણમંદિરે, એ પાઠ મળે એકે પાઠ નથી. એટલું જ છે જિણ પડિમાણું અણું કરેઇ (૨) તા, જેણેવ અંતે ઉરે તેણેવ ઉવા ગઈ (૨) ઈત્યાદિ પાઠ છે. પણ જિણઘરે જિણમંદિરે એ પાઠ કોઈકે પ્રક્ષેપો જાણ. કારણ કે ક્યાંક જિણઘરે કયાંક જિમંદિરે, એ પ્રક્ષેપ્યા વિના પાઠાંતર ન હેય. એ મૂળ પાઠમાં ગણધરના કરવામાં સમાસ ફેર વિના પાઠ ફેર ન હોય. જિણ પડિમાણું અણું કરેઈત્તા. અહીયાં કેટલાક એમ કહે છે જે દ્રૌપદીએ તીર્થંકરની પ્રતિમા પૂછ. ૧ અને પૂછ તે વેળા દ્રૌપદી સમદષ્ટિ (૨) અને સમકિતી ન હોય તે નથુરું કેમ કહે ? તે સમકિતધારીને જ ઘર હતો. તે માટે ઘરે દેહરાસર હતો. તો પૂછ પણ હતી એમ કહે છે. તેને શે ઉત્તર ? ઈતિ પ્ર. અથ ઉત્તર–જણ શબ્દ અર્થ ઘણું છે. જેમ મંસ શબ્દ માંસ કહીએ. તથા મંસ તે વનસ્પતિના અર્થ છે. તથા મંસ શબ્દ અવર્ણવાદને અર્થ છે. દશ વૈકાલીકે, પિઠિમસં ન ખાઈજજ છે ઈતિ વચનાત છે તથા સિદ્ધાંતમાં એક રાહુ દેવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સૂત્રે સતક ૧૨ મે ઉદેશે ૬ ૮ નવ નામ કહ્યાં છે. તે મળે મગર ૧ મછર ૨ નક્ર ૩ ગ્રાહ ૪ દિલી ઈત્યાદિક જલચર જીવને નામે નામ છે. પણ અહિં જલ કેમ કહીએ ? તે માટે શબ્દ એક પણ અર્થ ઘણા. સર્વ જીવ ગામ શબ્દ આવે. ત્યાં માંસ કહે, તે મૃષાવાદ લાગે. અર્થને અનર્થ થાય. પણ અવસર પ્રસ્તાવ દેખી અર્થ કરે તો દેષ ન લાગે. તે માટે કેટલાક છલ શબ્દમાં ભૂલ્યા. ગાથા ના જિણ વચણે નકસલા, જિણવયણું પરમત્યય ન જાણુતિ, સદલેણ છલિયા, ભાસંતિતે અલિય વણાઈ છે ૧ ઇતિ જિણ કહેતાં શ્રી વીતરાગનાં વ૦ વચનને વિષેનવ નહી, કુછ કુશલ ડાહ્યા, જિ. વીતરાગનાં વચનનાં, ૫૦ પરમાર્થ નયે, નવ ન જાણે, સ૦ શબ્દ છળ છે જિન પડિયા રૂપ તે છલ શબ્દ તેણે કરી છે. છેલ્યા ભડક્યા, તેણે કરી ભાવ કહે છે, અજાણપણે, મિથ્યાત્વ મેહનીને વશ કરી, અ૦ અલીક મૃષા વચનને, જિણ પડિમા શબ્દ તીર્થંકરની પાડમા છે ઇતિ છે એહવા મૃષાવાદ બેલે છે. જે જિન વચનને વિષે અજાણુ પુરુષ છે તે. હવે જે જાણ પુરૂષ છે તે શો અર્થ કરે છે? તે લખીએ છીએ. જિન એહવું જે નામ છે તે છે ૧૪ પ્રકારે જિન નામ કહી બેલાવે છે તે સંક્ષેપમાં લખીએ છીએ કે શ્રી તીર્થકરને જિન કહીએ છે ૧ | શ્રી સામાન્ય કેવલીને જિન કહીએ | ૨ | અવધજ્ઞાનીને જિન કહિએ છે ૩ મનપર્યવ જ્ઞાનીને જિન કહિએ છે ૪ બારમા છવસ્થાનકના ધરણહાર સાધુને જિન કહીયે. જે ૫ છે ચૌદ પૂર્વધરને જિન કહીએ છે ૬ | દશ પૂર્વધરને જિન કહીયે છે ૧૧મા છવઠાણાના ધરણહાર સાધુને જિન કહીએ. | ૮ | આગલી ચઉવીસી આવતીને જિન કહીયે છે ૯ જિન નામે દ્વીપ છે તેહને જિન કહીએ છે ૧૦ | જિન નામે સમુદ્ર છે તેને જિન કહીએ ૧૧ કંદર્પને જિન કહીએ રે ૧૨ છે નારાયણજીને જિન કહીએ છે ૧૩ . બૌદ્ધને જિન કહીએ છે ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ એ ચૌદ મળે કંદપને જિન કહીએ એમ કહ્યું તે કયા ગ્રંથની સાક્ષી કહીએ, તે લખીએ છીએ. | હેમી અનેકાર્થી (હે. નામમાલા હેમાચાર્ય કૃત ઉ. ૪) મણે કહ્યું છે. વિતરાગે જિનો ચેવ નારાયણે જિનસ્તવા છે કંદપોચ જિનેસ્યાત જિનસામાન્ય કેવળી છે ૧ છે અર્થ વિ. અરિહંત સકળ કર્મ કષાય મેહ પરિસહ ૨૨ જીતે, તે માટે જિન છે ૧છે વાસુદેવ તરતમાંહી ૩ ખંડ ભુજાચે જીતે તે માટે જિન છે ર છે કામદેવે સકળ સંસારને જીત્યો તે માટે કંદર્પને જિન કહીએ સામાન્ય કેવળીએ પણ ચાર ઘનઘાતીયા કર્મ જીત્યા, તે માટે જિન કહીએ. દ્રૌપદી તે વેળા વિષયાર્થી છે, ભરથાર સારે પામું એહવી ઈચ્છા છે તે ઈચ્છાએ જઈને જિન પડિમા પૂછ છે. તો તે અવસર દેખતાં જિન શબ્દ કામદેવની પડિમા પૂછે છે, પણ તીર્થકરની પડિમા પૂછ કહી છે તે ખેટું ન વળી જહા સૂરિયા જિન પડિમાએ અચેઇ, જેમ મૂરિયાભ દેવતાએ જિનપડિમા પૂછ તેમ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂજી, સૂરિલાભની જિનપડિમા તે કેની પડિમા ? ઇતિ પ્રશ્ન ઉત્તર-સૂરિયાભે જિનપડિમા પૂછ તે જિનપડિમા કેઈ તીર્થકરની પડિમા નહી. તે કહીએ છીએ. એ જિનપડિમા શબ્દ તોર્થકરની પડિમા નહિ. તે કેમ જણાય. જે સૂરિયાભે જિનપડિમા પૂછ છે ત્યાં આગળ ર–૨ જક્ષપડિયા ૨ નાગ પડિ મા ૨ ભૂત પડિયા ઈત્યાદિક કહી છે. જેટલી સાસ્વતી, જિનપડિમા તેટલી સઘળી એવી. સર્વ થઈને ૪ નામ પણ પાંચમું નામ મલે નહિ. તેણે કરી જણાયું જે તીર્થંકરની પડિમા નહિ. તીર્થંકર પાસે, જકખાદિકની ડિમા ન હોય, કદાચિત ગણુધરાદિકની હેત તે, વિશ્વાસ ઉપજત, વળી વિચારતાં તે તે ન કહી. તે તીર્થકરની પડિમા નહિ. અને ભળાવી તો જહા સુરિયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જિન પડિમાએ અએઈ, સૂરિયાભે જિનપડિમા અર્ચો. ભલાવી તે માટે એ જિનપડિમા, તે ઘરબારીની ઉપમા, ભેગી, નિગીની ઉપમા દેવાય. તીર્થકર તે અભેગી, અભેગીને તેવી પૂજા નહિ તે માટે, તીર્થકરની ડિમા નહિ. તથા કઈક કહેશે છે, તો મૂરિયાભ પ્રમુખ દેવ સંબંધી, પડિયા સાસ્વતી માટે. કયા જિન તીર્થ કરનું નામ લેવાય? નામાદિ નિક્ષેપોમાંહિ, તે એ કે નિક્ષેપામાંહિ નહિ. તે માટે કેઈ તીર્થંકરનું નામ ન લેવાણું. રૂષભાનન પ્રમુખ (૪) નામ તે કોઈ પ્રત્યેક (૨) પડિમાનું નામ નહિ. તો પૂછીએ છીએ. દ્રૌપદીએ પૂછ તે તે અશાશ્વતી, ૨૪ તીર્થકર મળે, કયા તીર્થંકરની ? તે નેમિનાથ પ્રમુખ, આગલ્યા પાછલ્યા, કોઈ તીર્થકરનું નામ લઈને ન કહ્યું, કે અમુક તીર્થકરની પ્રતિમા. છે દ્રૌપદી સરીખી પૂજનારી અને તીર્થકર સરીખા દેવાધિદેવની પૂજા, ત્યાં પૂજનારીનું નામ કહ્યું અને તીર્થંકરનું નામ ન કહ્યું તે શું ? વળી પ્રદ્યુમ્નની ૮ પટ્ટરાણું ૨ વધુ છે એવં ૧૦ | ગૌતમ કુમારાદિ ૪૧, થાવા પ્રમુખ ૧૦૦૦ ઇત્યાદિકે નેમનાથ પાસે દીક્ષા લીધી. એમ ઘણે સ્થળે ચારિત્રના લેનારા ત્યાં ગુરૂનું નામ કહ્યું. ક્યાંક તીર્થકર જયવંતા નહી ચાલ્યા હોય ત્યાં સ્થવિર પ્રમુખ સમુચ્ચયે કહીને પણ એમ કહ્યું. અને અહિં કોઈ તીર્થકરનું નામ, અમુકની ડિમા, અથવા તીર્થકરનું બિરદ પણ ક્યાંઇએ ન કહ્યું. સૂર્યાભે પૂછ તે પડિમા ૨ જક્ષની, ૨ નાગ પ્રમુખની ડિમા છે. એ બિરદ તે તીર્થંકરનું નહિ. દ્રૌપદીને તે ભળાવી તેણે કરી જાણીએ છીએ. જે તીર્થકરની પમિા નહિ. તીર્થકરની હેત તે નામ કહેત. છે ૩ છે આથી એ તીર્થકરની પડિમા જણાતી નથી. જે આટલાં પહેલા ૧૫ ક્ષેત્ર મળે અનતી ચોવીસી, અનંતા તીર્થકર કહ્યા. વર્તમાન આ વીસીના ૨૪ તીર્થકર સર્વ શ્રાવક શ્રાવિકા થઇને અનંતા અનંત ભેદે થયા. જે તીર્થકરની પ્રતિમા પૂજાતી હેત તે, પૂર્વે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ કેઈએ ઘડાવી હેત, ભરાવી પૂછ હેત, તે તો સૂત્ર પાઠ તેહનાં નામ ઠામ જિન સંકાએ ચાલત, પણ જે તીર્થંકરની પડિમા નહી. દીપ, ધૂપ પુષ્પાદિકે પૂજાજ ન હોય. છકાય આરંભ માટે. જિનમતનું મંડાણ તો દયા ઉપર છે, માટે જિન પડિમા પણ, તીર્થંકરની પડિમા નહિ. (૪) તથા વળી પૂછીએ છીએ. જે તીર્થંકરની પ્રતિમા છે તો કહે. સૂત્રપાઠ ભણને એ કેણ મિથ્યાત્વીએ ઘડી? શું સમકિત દષ્ટિએ ઘડી ? ( ૧ છે ઘડ્યા પછી તે વંદનીક, કિવા પ્રતિષ્ઠા કીધા પછી વંદનીય ? (૨) તે પ્રતિષ્ઠા કરે તે સંયતિની કરે કિવા અસંયતિની કરે ? છે કઈ રીતે પૂજવા ગ્ય ફલદાયક થાય? તે સૂત્ર મળે કહ્યું હોય તો પાઠ ભણીને કહો. જે ભણું સૂત્ર મધ્યે સમકિત પામીને પ્રવર્તા નની વિધિઃ–૧–૧૨ વ્રત ૧૧ પડિમા, સામાજીક, પિષા પ્રમુખને વિધિ સૂત્રપાઠ તથા પંચ મહાવ્રત, ૧૨ ભિખુ પડિમા, રત્નાવળી પ્રમુખ તપ, અણસણ એ સર્વની વિધિ અને તેના સૂત્ર પાઠ. તેમ જે પુલની પ્રતિમા કરી અને પૂજનિક થાય. એહવા ગુણ આણવા માટે ૧૦૮ કુપના પાણ ૧૦૮ વનસ્પતિ ફૂલ, સતકનામ ઠામેં પ્રતિષ્ઠા કરવા માન મળે ઈત્યાદિ પ્રમુખ ઘણું સાવધ કર્તવ્ય આવે છે. પ્રતિષ્ઠા કલ્પ મળે કેણિકે ઘાલ્યા છે. તેનો વિધિ સૂત્ર પાઠે આલાવા (અધિકાર) જોઈએ. સૂત્ર મળે જેહ ભણું જિનમાર્ગનું મંડાણ સર્વ તીર્થકર ભાષિત સૂત્રપાઠ ઉપર અને તેહની પ્રતિમા મુકિત પદ આપે. તેની વિધિ સૂત્રપાઠે સર્વથા જોઈએ. તે તો સૂત્ર મધ્યે વિધિ પાઠ ન મળે. મૂક્તિ પ્રાપ્તિને અર્થે થતી હેત તે વિધિ સૂત્રપાઠે હેત. તે માટે એ તીર્થકરની પ્રતિમા એહવી પ્રતિત નજ આવે અને વર્તમાનકા કરનારે પ્રતિષ્ઠા કલ્પ કીધે છે. તીર્થંકરના ગુણ આણવા માટે નહિં. તે માંહિ તે ૧૦૮ કુપના પાણી ૧૦૮ સમૂલી વનસ્પતિ પ્ર. ઘણાં આરંભના પાઠ લખ્યા છે. તે જોતાં તે સર્વ કામી વસ્તુ જણાય. તેણે કરીને એ દ્રૌપદીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂછ તે તીર્થકરની પડિમા જણાતી નથી. વિવેક હેય તે વિચારજે. ૫ ૫ એટલે ૫ જવાબે કરી તીર્થકરની પ્રતિમા નહિ પણ કામદેવની પ્રતિમા છે. હવે સૂત્ર પાઠે દેવતાની પ્રતિમા કરે છે તે લખીએ છીએ. તથા ઠાણગે તએ જિણું પન્ના, અવધિજ્ઞાની ૧ મનપર્યાવજ્ઞાની ૨ કેવળજ્ઞાની ૩ એ ત્રણને જિન કહીએ. કેવળજ્ઞાની અને મનપર્યાવજ્ઞાનીની તે એ પડિમા નહિ. જે ભણું એ ૨ જિન નીરારંભી, છ કાયને આરંભે ભક્તિ પૂજા માને નહિ. પ્રરૂપે પણ નહિ. અનુમોદે પણ નહી. ઘણું શ્રાવક શ્રાવિકાએ તીર્થંકરને વાંદ્યા, પણ ફૂલની માલા ઘાલી નહિ. દીપાદિક ન કીધા તો જાણીએ છીએ જે જિન પડિમા કહી તો જિન શબ્દ અવધિજ્ઞાનીને કહીએ. વિર્ભાગજ્ઞાનીને પણ અવધિ કહીએ. યથા મિથ્યાત્વી દેવતા ઉહિણ આ એમાણે અરણિકાદિ પ્રમુખને અધિકારે તથા અવધિવિભગનું દર્શન પણ, અવધિ દર્શન, તે માટે અવધિવિર્ભાગજ્ઞાનીમાંહે સર્વ ૪ જાતિના દેવને જિન કહીએ. તે જિન સંબંધી તે અંગીકાર કીધા તે માટે, જિન પમિા સંબંધી વાચી નામ-જેમ દેવદત્તનું ઘર એ જિન સંબંધી નામ જાણવું. પણ દેવદત્તની મૂર્તિ, એમ જ સમજવું, તે એ મૂર્તિ આકાર છે. કેઈ દેવતાની પડિમા તે જિનપડિમા. તે જિન તો છ કાયના આરંભી અનિરારંભી પૂજા, ભક્તિ, માને. નાગભૂત યક્ષાદિકની પૂજા પ્રત્યક્ષ આરંભાદિક હોય છે. તે માટે જિન શબ્દ અવધિ વિભાગજ્ઞાની કઈ દેવવિશેષ તેણે માની તે પણ પોતાની કીધી. તે માટે તેમની પડિમા તે જિન પડિમા. પણ તીર્થકરની નહિ. જે તીર્થંકરની પડિમા, તે એવડે છે કાયને આરંભ કેમ? પ્રશ્ન વ્યાકરણ મળે તે દયા તે પૂજા કહી છે. યથા પૂજા જનો ઇતિ વચનાત છે પૂજા યજ્ઞ તે જોતાં એ તીર્થંકરની પ્રતિમા નહિ. એ તે સૂત્રની સાખે. જે જિન શબ્દ ૩ બેલે પ્રવર્તે. તે મધ્યે અવધિજ્ઞાની પણ આપ્યા. તે માટે સૂત્ર સાખે. દેવદત્તને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪. જિન કહીએ. અવધિ માટે જિન શબ્દના એટલા અર્થ કહ્યા છે. યદુકતા વિતરાગે જનાદેવઃ ૧ જિન સામાન્ય કેવળી | ૨ | જિન કંદર્પ વસતિ છે ૪ છે ૧ ઈત્યાદિક મળે કંદર્પ દેવનું મંદિર તથા કામદેવનું મંદિર દ્રૌપદીને પરણવાના અવસરને અનુમાને જાણીએ છીએ. વરની વાંચ્છા છે માટે એ જિન પડિમા તીર્થંકરની નહિ. જે ભણે ઘરેથી પડિમા ઘડાવી માંડે ત્યાંથી નીપજે અને નીપજ્યા પછી પ્રતિષ્ઠા કરે ત્યાં સુધી પણ છ કાયનો આરંભ ચાલ્યા જાય. તે તીર્થકરની ડિમા કેમ મનાય? ૬ વળી કેટલાક બોલ્યા જે, એ પૂર્વોક્ત ૬ જવાબે કરી એ દ્રૌપદીએ કંદર્પદેવની પડિમા પૂછ કહી તે સત્ય, પણ સૂત્રમધ્યે કંદર્પ દેવનું ચિન્હ કહ્યું હોય તે કહે. જેથી જાણીએ. કે એ કંદર્પદેવની જ પડિમા. ચિન્હ વિના કેમ જાણએ કે એ દેવતાની જ પડિમા? ઈતિ ચિન્હ પ્રમ-- ઉત્તર-સૂત્ર ઉવવાઈ મધ્યે, પૂર્ણભદ્ર ચિત્યને અધિકાર, યક્ષનું વર્ણન કર્યું છે તે લખીએ છીએ. ણએ સત્યતે સજણસંઘટેસ પડાગે પડાગાઈપડાગામંડિએ સલેમથે લોમમય પ્રમાર્જન યુક્ત ઇતિ ઉવવાઈ વૃતૌ છે૩. ૧૨ છે ત્યાં ઉવવાઈ ઉપાંગે કહ્યું, કે તે યક્ષ કેવો છે? સલમહત્ય કહેતાં મહસ્ત પુંજણ, મોરપીંછી, તેણે કરી સહિત એટલે પૂર્ણ ભદ્ર યક્ષની ડિમાને મોરપીંછીની પંજરું છે. તે મોર પીંછીની પંજણીએ, જે કઈ તેહના સેવક પૂજાના કરનારા હોય તે, તે મોર પીંછીની પુંજ લઈ પ્રતિમાને પૂજે. પૂંછને પછી પૂજા કરે. તેમ અહીંયા પણ દ્રૌપદીએ આ એપણામ કરે (૨) તા વંદઈ ણમંસઈ (૨) ત્તા; મહત્થગ પરામુસઈ એટલે અહીંયા દ્રૌપદીએ પણ મોર પીંછીની પુંજણીએ પૂજ્યા પછી પ્રતિમાની અર્ચા કરી તે માટે તે ઉવવાઈ ઉપાંગને મેળે એ દ્રૌપદીની પડિમા તે દેવતાની પડિમા; પણ તીર્થંકરની પમિા નહિ. ૭ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વળી કોઈ પૂછે જે તીર્થકરના માર્ગમાંહિ મેરપીંછીની પુંજણી રાખવી ઘટે કિંવા ન ઘટે ? ઈતિ પ્રશ્ન–અથ ઉત્તર-તીર્થકરના માર્ગને વિષે મેરપીંછીની પંજણી રાખવી ન ઘટે. તે સાક્ષી પાંચમા ઠાણું મળે પાઠ છે જે નિગ્રંથનિગ્રંથીનીને પાંચ જાતિના રાહરણ રાખવા કહ્યા છે તેના નામ. ઉનિએ. ઉનનો ૧ ઉક્રિએટ ઉંટના વાળને ૨ સાસુએ. (૩) શણને પચાપિરિચએ. (૪) તૃણ કુટીને ૫ ૪ મુંજપિશ્ચિએ. (૫) મુંજ કુટીત એ પાંચ રહરણ મળે ઉત્સર્ગ માગે ઉનનો રજોહરણ કરવો. અપવાદે આગલા ૪ નો પણ કરવો. પણ મારપીંછ યતિને રાખ ન કલ્પે. તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ પાંચમા સંવરદ્વાર મથે મોરપીંછ નામ લઈ નિષેધ્યા છે. નણિ ઈતિ વચનાત એટલે સાધુને મોરપીંછની ના કહી છે. તે તીર્થકરની પ્રતિમા હોય તે મોરપીંછની જણ ન હોય. અને દ્રૌપદીએ મેરપીંછની પુંજણુએ પૂછ તે માટે તીર્થકરની પ્રતિમા નહિ. | ૮વળી જે તીર્થંકરની પ્રતિમા હોય તે સ્ત્રી જન ફરસ કરે નહિ. વેગળેથી પ્રણામ કર્યા હોત તો વિશ્વાસ ઉપજત, પણ અહીં તો કહ્યું જે લોમ હત્યાં પરામુસઈ તે માટે તીર્થકરની પ્રતિમા નહિ. પણ દેવની પ્રતિમા; માટે શરીરે ફરસ કીધો. જિનહાની કથા મયે સૂત્રપાઠ પંચપિયરય, નંદીસૂત્રે તે રહે રાજા પ્રત્યે પોતાના પાંચ પિતા કહ્યા છે. તે રાજાએ તે રેહાની માતાને પૂછ્યું છે. તે વારે માતાએ કહ્યું છે, કે જ્યારે હું નગર બહાર વૈશ્રમણ દેવની પ્રતિમા પૂજતી હતી ત્યારે તેના રૂપ પર મેહિત થઈને મેં સ્પર્શ કર્યો હતો. તે માટે એ સંસારિકની પૂજા, સંસારની અર્થી, પણ ધર્મમળે નહી તેમ દ્રૌપદીએ શરીરે ફરસ કીધો છે. તે દેવતાની પ્રતિમા માટે, પણ તીર્થંકરની પડિમા જ નહિ. વળી વિશેષે જે મિથ્યાત્વી કુપદ રાજાને ઘરે અશાશ્વતી પ્રતિમા છે. અને લેમપુંજણીએ પુછ કહી તે માટે એ મિથ્યાવીઘરે મિથ્યાત્વ દેવનીજ પડિયા, પણ તીર્થકરની જ નહિ. ઈતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ સત્ય છે ૧૦ | ઈતિ જિન પડિમા. આશ્રયે ૧૦ પ્રત્યુત્તર પુરા થયા. જિનપડિમા તે કામદેવની જ ડિમા. તે ઉપર ૬ હેતુ લખીએ છીએ. પ્રતિજ્ઞા. ૧ હેતુ ૨ દષ્ટાંત. ૩ ઉપનય. ૪ સમાપ્તિ. ૫ કારણ ૬ એ ૬ ના અર્થ નમિ પ્રવજ્ય અધ્યયન ૯ મા ઉત્તરાધ્યયનથી જાણવા. ૧ દ્રૌપદીએ પરણવાને અવસરે કામદેવના પડિમા પૂછ. ઈતિ પ્રતિજ્ઞા તે પક્ષ છે ૧ કે ૨ કેણ હેતુઓ કામદેવની પડિમા પૂછ. મોરપીંછની પુંજણીએ પુછ કહી તે માટે, કામદેવની પડિમા એ હેતુ છે ૨ કે ૩ કોણ દષ્ટાંતિ, સાગરદત્ત સાર્થવાહની ગંગદત્તા ભાર્યાને દષ્ટાંતે, જેમ ગંગદત્તાએ ઉંબરદત્ત જક્ષની પડિમા મોરપીંછીએ પૂંછ. પુત્ર વાંચ્છા જાણીને. તેમ દ્રૌપદીએ વરની વાંચ્છા જાણીને, કામદેવની પડિમા પૂછ. ઇતિ દષ્ટાંત. સાક્ષી વિપાક સૂત્ર અધ્યયન ૭ માં છે ૩ કે ૪ જ્યાં જ્યાં મેરપીંછની પંજરું ત્યાં ત્યાં કામદેવની પડિમા ઈતિ ઉપયઃ | ૪ | ૫ તસ્માત તથા ન્યાયેણ તે માટે તે ન્યાયે કરી દ્રૌપદીએ પરણવાને અવસરે, કામદેવની પડિમા પૂછ. ઇતિ નિર્ગમનં છે પા ૬ કિંકારણું, લોમ હસ્ત પરામશવિનં, કામદેવ પડિમા ને ભવં ઇતિ કારણું છે ૬ છે એ છે હેતુ કારણે કરી દ્રૌપદીએ કામદેવની પડિમા પુછે. ઈતિ પ્રથમ પ્રશ્નનો ઉત્તર કહ્યો. જિન પડિમા આશ્રી. ૧૦ ઉત્તર કહ્યા. હવે બીજે પ્રશ્ન કહ્યું હતું કે દ્રૌપદીએ જિન પડિમા પૂછ તે વેળા સમકિતધારિણું કિવા નહિ. તેહને ઉત્તર એ કે કૂપદ રાજાનું ઘર મિથ્યાદષ્ટિનું દીસે છે. દ્રપદ રાજાદિ દ્રૌપદી સુદ્ધાં સર્વ મિથ્યાત્વી જણાય છે તે એ સૂત્ર-તતેણું મેદુવરાયા, કપિલપુર નયર, અણુ પવિસઈ (૨) તા, વિલિં અસણું પાછું ખા ઈમ સાઇમં, ઉવખડાઈ (૨) તા. કિબિય પરિસે સદાઈ (૨) તા. એવં વાસી ગચ્છહતુર્ભે દેવાણુપિયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ અસણું પાછું ખાઇમં, સાઇમં, સુરંચ, મજજ ચ, મંસંચ, સિંધુંચ, પસન ચ, સુબહુ પુફ, વત્થ ગંધ મલાલંકારં ચ; વાસુદેવ પામખાણું રાય સહસ્સારું આવાસેસુ સાહરહ, તે વિસારંતિ. એ સૂત્ર પાઠ મળે કહ્યું જે કુપદ રાજાએ મઘ, માંસ મોકલ્યાં. તે વિચારી જુઓ કે પરણતી વેળા, મઘ માંસ સામટાં કેળવ્યા છે. તે તે સમકિતદષ્ટિ ન કરે. અને શ્રાવક હોય, તે ત્રસ જીવ ઉદેરી હણવાના પચ્ચખાણ હેય. તે માંસને અર્થે ત્રણ જીવને હણે કેમ ? તે માટે કુપદ રાજાનું ઘર જ મિથ્યાત્વ દૃષ્ટિનું. વળી કઈ પૂછે જે સમકિતદષ્ટિ રાજા શું માંસને અર્થે જીવ ન હણે? તે કયા સૂત્રની સાક્ષી. ઉપાસક દશાંગ અધ્યયન ૮મા મધ્યે કહ્યું –તતેણું રાય ગિહનરે, અન્નયા કયાઈ, અનાદાએ ઘુઠે ખાવિહેલ્યા. અહિં એમ કહ્યું જે શ્રેણિક રાજાએ સમકિતદષ્ટિ માટે અમારીને પડહ વગડાવ્યો. કે જેથી કોઈ ત્રસ જીવ ન મારે. તે પછી સમકિતદષ્ટિ હોય તે ત્રણને હણે ને માંસ લાવે એ કેમ બને ? માટે તે પદ રાજા મિથ્યાત્વી દીસે છે ૧ વળી કઈ કહેશે કે પિતા મિથ્યાત્વી હોય તો શું દીકરી સમકિતદષ્ટિણી ન હોય ? તેને ઉત્તર–મિથ્યાત્વ અનાદિ કાળનું છે. અને સમકિત તો નવું પામે છે. તે માટે સૂત્ર મળે કહ્યું નથી કે તે વેળા દ્રૌપદી સમકિત દષ્ટિણી હતી. અને શ્રાવિકા પણ કહી નથી. તે ક્યાંથી કહીએ ? ૨ વળી વિશેષે જે શ્રી નમિનાથ ૨૧ મા તીર્થંકર અને શ્રી અરિષ્ટનેમિ ૨૨ મા તીર્થંકરનું આંતરૂં ૫ લાખ વરસનું છે. એવડું આંતરૂં છે તે માટે. તે દ્રૌપદીને પરણવાની વેળાએ નેમ પ્રભુના શાસનનું પ્રવર્તન થોડું થયું જણાય છે. જે પ્રવર્તન ઘણું હોય તો ત્રસ જીવની હિંસા એવડી ન હોય. વળી કોઈ પૂછે જે તે વેળા શ્રી અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકરનું પ્રવર્તન હશે. તેને ઉત્તર – શ્રી અરિષ્ટનેમિ ૨૨ મા તીર્થંકરનું પ્રવર્તન હેય તે શ્રી કૃષ્ણ વાસુદેવ સમકિતદષ્ટિ હેય. અને જે સમકિતદષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માખણ ચસિય અને તે વેળા અને સમકિત માં હેય તે માંસાદિ ભોગવે નહી. અને કહ્યું જે-તતેણું તે વાસુદેવ પામેખા, તે વિપૂલં અસણું પાસું ખાઇમ સાઈમ સુરચા મજજંચ મંસંચસિંચ, પસન્ન ચ આસાએ માણ ૪પા વિહરંતિ, એ સૂત્રપાઠને અનુમાને, તે વેળા કૃષ્ણજી સમકિતદષ્ટિ નહિ. અને માંસ ભોગવતાં નરકનું આયુષ્ય બાંધે અને સમકિત છતે નરકનું આયુષ્ય ન બાંધે, તો એ સૂત્ર પાઠ કેમ મળે ? સમકિત છતે માંસ ન ભગવે એ સત્ય, એમ સિદ્ધાંત મળે તે માટે, તે વેળા કૃષ્ણજી સમકિતદષ્ટિ નહિ, પછી શ્રી નેમીશ્વરનું પ્રવર્તન થયું ત્યારે કૃષ્ણજી સમકિત પામ્યા. તે માટે તે દ્રૌપદીએ જિન પડિમા પૂછ તે વેળા સમકિતધારિણું નહિ. બાળક માટે છે ૩ છે હવે સૂત્રને પાઠે તે વેળા દ્રૌપદી મિથ્યાત્વી જણાય છે તે લખીયે છીએ. જ્યાં સુધી મિથ્યાત્વ મેહનિ કર્મને ઉદય હોય ત્યાં સુધી સમકિત ન પામે. મિથ્યાત્વ મોહનીનો ક્ષયપસમ હોય ૭ પ્રકૃતિનો તે વારે સમકિત પામે. અને દ્રૌપદીએ પાંચ પાંડવ પાસે જઈને વરમાલા ઘાલી. તે પહેલે મિથ્યાત્વને ઉદય તે માટે, જિનપડિમા પૂજતી વેળા સમકિતદષ્ટિણીને એટલે જ્યાં સુધી નિદાન મિથ્યાત ભેગવીને, ક્ષયે પશમ નથી થયો ત્યાં સુધી સમકિત નહી. તેણીએ નિદાન કીધું છે. તે અનુભાગ બંધનું. તે તે સાક્ષાત ભેગવવું જોઈએ. પ્રદેશ બંધે ભેગવે. એમ સમજવું જે નિદાન ભોગવ્યા પહેલાં સમકિત ન પામે. તે માટે સમકિતદષ્ટિણી નહિ. છે ૪ વળી વિશેષે કરીને પરણ્યા વિના પાછલા દિન કુમારિકાવસ્થાએ તથા પરણ્યા પછી પણ પૂછ કહી નથી તે માટે એ પૂજા તે પરણ્યાના પ્રયજનના કામની જણાય છે. તે માટે આગલી પાછલી પણ પૂજા નહિ, માટે તે સમકિતદષ્ટિનું નહિ. ૫. તથા વળી એ વિશ્વાસ કે જે જિણ પડિમાણું અણું કરેઈ. એટલો જ પાઠ છે. અને વાચનાંતરે જહા સૂરિયાભ નાથુણું ઈત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ મૂળ પાઠમાંહિ તે સૂર્યાભને ભળાવી નહિં એ વિચારવાનું સ્થળ. અને વાચનાંતરે તો સુર્યાભને ભળાવી. સુરિયાભ તો અનંતા અભવ્ય કૃષ્ણપક્ષી મિથ્યાત્વીપણે સર્વ જીવ સૂર્યાભ અનંતીવાર થયા. સમકિતદષ્ટિપણે થયા. તેણે તે ઉપજતી વેળા જિનપડિમા પૂછ, તે સર્વની કુળરીતિ. સમકિતદષ્ટિ મિથ્યાદષ્ટિની. કાંઈ વિગતાવિગત કહી નહિ. સુરિયાભની ઉપમા દેવાનું શું કારણ ? એ દેવતા સહુ સમકિતદષ્ટિ નહી. જે ઉપમા દેવી હતી તો ઋષભદેવથી માંડીને મહાવીર સુધી સમકિતદષ્ટિ મનુષ્ય, શ્રાવક શ્રાવિકા મનુષ્ય, અસંખ્યાતા થયા, તેમાંના કેઈએ પૂછ હેત તો તેની ઉપમા દેત. જેમ સિદ્ધાર્થ, તથા ત્રીશલાદેવી પ્રમુખ. શ્રાવક શ્રાવિકા તથા ઉદાઈ રાજા અને સુબાહુકુમારના પોસાને જેમ શંખ, કામદેવ તથા આણંદની ઉપમા આપી તેમ અહિં ઉપમા દીધી નહીં. આથી દ્રૌપદી સમકિતદષ્ટિ હતી, એવી પ્રતિત નથી આવતી. છે ૬ છે તથા વલી જે પૂર્વ કૃત સંસારના ભોગની અર્થી, ભેગનિયાણાની, પાંચ વરની ભાગનારી. તેણુએ પરણતી વેળા પૂછ. તેમ બીજી કોઈ ભોગનિયાણની કરનારી તથા નિયાણુની અણુ કરણહારી અને પરણુતી વેળા તેણુએ પૂછ એવી કોઈ દ્રૌપદી સરખી સૂત્રમાંહિ બતાવી નહિ, કે જેથી વિશ્વાસ ઉપજે જે એ નિદાન અનુદય થકી. એટલે એ ૭ બેલે કરી, દ્રૌપદી પૂજાની વેળાએ સમકિતદષ્ટિણી નહી પાછા અત્ર એમ કહ્યું જેનિદાન ભેગવ્યા, ઉદય આવ્યા વિના સમકિત ન પામે. તો દશાશ્રુતસ્કંધ મધ્યે કહ્યું કે પ્રથમના ૪ નિદાન મનુષ્યનાં ભેગ સંબધી. તે ભગવ્યા પછી પણ તે ભવ મળે સમતિ ન આવે. ધર્મ સાંભળવા જ અયોગ્ય. અને નિદાન ભેગવીને દક્ષિણગામી નારકી મળે ઉપજે. આગળ દુર્લભાધી હેય. એમ કહ્યું તે તે મલ્યું નહી. કારણકે દ્રૌપદી તે ભવમધ્યે દીક્ષા પામી. કૃણ પ્રમુખ અનેરૂં કોઈ ૧૦ મું. નિયાણું દિસે છે. તેણે ભોગવ્યા વિના, અને ભગવ્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પણ સમકિત-દિક્ષા પામતા દીસે છે. દ્રોપદીની પેરે. તથા કૃષ્ણદિકની પેરે. ઈતિ પ્રશ્નઃ ઉત્તર–નિયાણું તે ૯ મું દસમું નથી. નિદાન ભોગવ્યા વિના સમકિત ન આવે; તે પણ સત્ય. ભગવ્યા પછી, જે સમકિત ન આવે અને આવે તેને એ ભેદ, પન્નવણું પદ ૨૩ મા મળે ઉત્કૃષ્ટ મિથ્યાત્વના બંધની સ્થિતિ ૭૦ કેડા કેડી સાગરની અને સંસી જઘન્ય સ્થિતિ અનંત કેડા કોડી સાગરની, મિથ્યાત્વ ન વાધે તો, અનંત કેડા કેડી સાગર વચમાં રહી. તેમ સ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વને રસે ઉત્કૃષ્ટી ૭૦ કેડા કેડી સાગરની સ્થિતિ બાંધે. તે ૩૦ મહા મેહનીના સ્થાનક કહ્યાં. તે ઉત્કૃષ્ટ રસે ઉત્કૃષ્ટિ સ્થિતિ. મે ૧ | મધ્યમ રસે મધ્યમ સ્થિતિ છે ૨ | જઘન્ય રસે જધન્ય સ્થિતિ બાંધે છે ૩ છે તે ભવને વિષે સમકિતાદિક, ૩ વાનાં ન પામે તે ઉત્કૃષ્ટ રસને ધણ, જઘન્ય રસને ધણું, સમકિતાદિ ૩ યથાયોગ્ય પામે. ભજનો તે માટે. દ્રૌપદીને ઉત્કૃષ્ટિ સ્થિતિ નહિ. તે માટે દ્રૌપદીને ભવે દીક્ષા પામી. જે ભણું ૩૦ મોહનીના સ્થાનક સેવતાં સહુ મહા મોહની જ બાંધે. કોઈ જધન્ય મધ્યમ સ્થિતિ પણ બાંધે. પણ પાઠ મળે તે મહામહ કહ્યું તે ઉત્કૃષ્ટ રસ આશ્રી. તેમ દશાશ્રુતસ્કંધ મથે કહ્યું, તે પણ ઉત્કૃષ્ટ રસની સ્થિતિ આશ્રી. વાસુદેવ પ્રમુખ જ મધ્યમની સ્થિતિ માટે સમકિત પામ્યા. દ્રૌપદી પણ તેમ જ એટલે નિદાન ભોગવ્યા પછી સમકિતાદિ ૩ વાના પામે. પણ નિદાન ભોગવ્યાના કાલ પહેલાં, જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટિ સ્થિતિ વાળાને કઈ સમકિતાદિકન પામે. એ ચાલણે કીધી. તેને પ્રત્યુત્તર દ્રૌપદી સમકિતદષ્ટિણી નહિં. તે ઉપર ચાલણા સહિત ૮ બોલ કહ્યા. ૮ છે વળી કોઈ પૂછે જે દ્રૌપદીએ નારદ આવ્યો તે વારે નારદ અસંજતીને અસંયતિ કહ્યો, આદર ન દીધો. તે વેળા સમકિતદષ્ટિણી કહીએ ? ઇતિ પ્રશ્ન:Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-નારદને આદર ન દીધે તે વેળા તે નિયાણું ભેગકાળે આવ્યું છે. તે માટે સમકિતદષ્ટિયું હોય, પણ પહેલાં સમદષ્ટિ જણાતી નથી. ઈતિ ઉત્તર કે ૯ મે વળી અહીં કોઈ કહેશે કે જે દ્રૌપદીએ નારદને અસંજય અવિરય, ઇત્યાદિ કહ્યા માટે સમકિતદષ્ટિ નહિ. યથા ભગવતી શતક ૧૮ માં ઉદ્દેશા ૮ માં ભગવંત ગૌતમસ્વામીને અન્ય તીર્થીએ કહ્યું છે; તુમેણું અજઝો તિવિહંતિવિહેણું, અસંયમ, અવિનય ઇત્યાદિ બોલ કહ્યા છે. તથા ભાગવતી શતક ૮ મે ઉદેશે ૭ મે અન્ય તીર્થીએ સ્થવિર ભગવંતને તિવિહુતિવિહેણું અસંજય ઈત્યાદિ કહેલ છે. તે અસંજય અવિરય કહ્યા માટે દ્રૌપદી તે વેળા સમકિતદષ્ટિણું કેમ ? ઇતિ પ્રશ્ન-અથ ઉત્તર -જે દ્રૌપદી તે વેળા મિથ્યાત્વદષ્ટિણું હોય તો મિથ્યાત્વી તાપસને અસંજય અવિરય ઈત્યાદિક કેમ કહે ? મિથ્યાત્વી મિથ્યાત્વીને અસંજય ન કહે. સ્વયંમતિને કેઈ હણ ન કહે. અને અન્ય તીર્થીએ ગૌતમ સ્વામીને અસંજતી કહ્યા તે અન્ય તીર્થી મિથ્યાદષ્ટિ માટે અને દ્રૌપદી સમકિત દૃષ્ટિ માટે નારદ મિથ્યાત્વીને અસંયતિ કહ્યો. એટલે સમકિત દૃષ્ટિ, મિથ્યાવીને અસંયતિ કહે અને મિથ્યાત્વી સમકિતદષ્ટિને અસંયતિ કહે. માટે દ્રૌપદી તે વેળા સમકિતદષ્ટિ છે. હવે સમાહાર જવાબ કહીએ છીએ. એક નામ શ્રાવક સૂત્રે નથી અને પાંચ ભરતાર શ્રાવિકાને કેમ કહીએ ? ત્રણ વ્યવસાય કહ્યા છે. ઠાણુગે, તે ધર્મ વ્યવસાય, તે સાધુજીને, ધર્મધર્મ વ્યવસાય મનુષ્ય તીર્થંચને, જે ભણી અનુવ્રત પાળે તે માટે, અને વળી અધર્મ વ્યવસાય તે દેવતાદિ ૨૨ દંડક મળે. તો દેવતા અધર્મ વ્યવસાયે, તેહને ભળાવી તે માટે દ્રૌપદી તે વેળા સમકિતદષ્ટિણી નહિ. નિયાણું ભોગવ્યા પહેલા ધર્મઉદય ન આવે. સૂરિયાભ અવિરતી છે તેહને ભળાવી છે. તો જણાય છે કે તે શ્રાવિકા નથી અને જ્યારે પરણી ત્યારે ભામાંસ સામટાં કેળવ્યાં છે તે તે શ્રાવકને ત્રસ જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉદેરી હણવાના પચ્ચખાણ હોય. વિવાહને કાજે તે ઘણું માંસ કેળવ્યા. એજ અધ્યયનમાં કહ્યું છે. ડાહ્યા હોય તે વિચારી જોજો. ૧૦ છે અત્ર પંચાયવરૂપ હેતુ કારણ મહા પ્રતિમા પૂજાના અવસરે દ્રૌપદી મિથ્યા દષ્ટિણી. ઈતિ પ્રતિજ્ઞા પક્ષ છે ૧ પૂર્વકૃત નિદાન ઉદય બલવાન ઇતિ હેતુ છે. ૨કુમારાવસ્થાએ વાસુદેવ વત, ઇતિ દષ્ટાંત છે ૩. ષય મળે ધર્મબુદ્ધિ વિના મિથ્યાત્વ ભવતિ ઇતિ કારણું. એ પંચાયવહેતુ કારણે કરી, દ્રૌપદી પ્રતિમા પૂજવાની વેળાએ મિથ્યાદષ્ટિ જાણવી. ઈતિ બીજા પ્રશ્નને જવાબ કહ્યો. મેં ૧૦ હવે ત્રીજા પ્રશ્ન એમ કહ્યું હતું જે સમકિત ન હોય તે નમોળુણું કેમ કહે ? નમણે કહ્યું માટે સમકિતદષ્ટિ હતી. કેટલાએક એમ કહે છે તેનો પ્રત્યુત્તર સાંભળો. જુની પ્રતિ મણે નમેન્થર્ણનો પાઠ નથી. પાઠ એટલે જ છેજિનપડિમાણું અગ્રણું કોઈ જુની પ્રતિ મળે તો એટલે જ પાઠ છે, તેણે કરી જાણીએ છીએ જે નમેલ્વણું કહ્યું નથી ને નથુર્ણને પ્રસ્તાવ પણ નથી દેખાતે, એવં જહા સુરિયા જિણ પડિમાઓ અચે, તહેવ ભાણિયવંજાવ પૂર્વ ડહુઈ વામજાણુ અચેઈ, દાહિણું જાણું, ધરણિ તલંસિ નિહતિખુત્તો મુઠ્ઠાણું ધરણિતલંસિ, ઈસિ પગૂણમાં કરયલ જાવત્તિકઢ, વંદઈ નમસઈ એટલો પાઠાંતરનો પાઠ ભાસે છે. પછી કણે કે સૂરિયાભના અલાવાથી મૂરિયાભને ભળાવી માટે પાઠાંતર પાઠ ભળે આટલો પાઠ પ્રક્ષેપો ભાસે છે. જેમ તેમ પ્રતિમા ઠરાવવા માટે, પણ અવસર જોયા વિના જહા સૂર્યાભને પાઠ, નમણૂણું કાંઈ અહિયા ન જાણુએ, યથા જહા સૂર્યાભો પાઠ કહ્યો. અને સૂર્યાભે તે ૩૧ બેલ પૂજ્યા. તે કહે છે -જિન પ્રતિમા પૂછ ૧ બારસાખ પૂછ્યું રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરંગ પૂર્યું ૩ ઉંબર પૂજ્ય ૪ દીવડી પૂછ ૫ મણું પીઠ પૂછ કે કહપાણીને પૂજે ૭ વાવ પૂછ ૮ પૂતળી પૂછ ૯ ગઢપ્રાકાર પૂજ્ય ૧૦ આરામ પૂજ્ય. ૧૧ વણરાય પૂ. ૧૨ બારસાખ પૂછ ૧૩ શૂભ પૂ. ૧૪ ચૈત્યવૃક્ષ પૂર્યું. ૧૫ હથીયાર પૂજ્યા ૧૬ પુસ્તક પૂજ્યાં ૧૭ પાવડીયારાં પૂજ્યા ૧૮ ત્રિક ચેક પૂછ્યું. ૧૯ પિોળ પૂજી ૨૦ વન પૂછ્યું. ૨૧ કાનન પૂછ્યું. રર ઉત્તગ પૂછ્યું. ૨૩ દંડધ્વજ પૂ. ૨૪ આભરણ પૂજ્યા ૨૫ ઉત્પત્તિ સેક્યા પૂછ ૨૬ તારણ બાર પૂછ્યું ૨૭ ચરચીવટ પૂજ્યા ૨૮ પિોળનું તારણ પૂછ્યું ૨૯ ઉદ્યાનવન પૂછ્યું ૩૦ વનખંડ પૂછ્યું ૩૧ જાવધ્રુવ ડહઈ કહ્યું છે તે જાવ શબ્દ માટે એટલા બોલ દ્રૌપદીએ પૂજ્યા હોવા જોઈએ, પણ અહિંયા એમ નથી. એ ૩૧ બલ તો નહિ, પણ એક બેલ જિણ પડિમાને જ પૂજ્ય માટે જહા સુરિયા એ પાઠાંતર. જેમ એ ૩૦ બોલ પાઠાંતર મધ્યે નહિ તેમ નમણૂણું પણ નહિ. જે એ ૩૦ બોલ દ્રૌપદીએ પૂજ્યા માનીએ તે નમસ્થણું પાઠાંતરનું મનાય. જહા સુરિયા કહ્યું માટે. સર્વ બેલ જેમ ન આવે તેમ નમેલ્પણું પણ ન આવે. મે ૧છે તથા વલી કઈ કહેશે કે, નમયુર્ણ કર્યાને પાઠ છે તે શું ન જોઈએ ? નમસ્કુણું કહે સમકિત દીસે છે. તેમ છતાં પાઠ ઉથાપે છે ? તેહને ઉત્તર કહીએ છીએ. યથાર્થ સદ્દતણા વિના સમકિત ન કહીએ. યથાર્થ સદૃહણા વિના નમણૂણું કરતા દીસે છે તેને શું સમદષ્ટિ કહેશે ? વિચારી જજે. નમોલ્યુશું કહે પણ સમકિત ન કરે. અનુયોગદ્વારમાં કહ્યું છે કે લોકેત્તર દ્રવ્યાવશ્યકના કરણહાણ દિન પ્રત્યે વાર બે આવશ્યક કરે, તે માંહી નમોલ્વણું કરે અને વિતરાગે સમકિતદષ્ટિ ન કહ્યા. આજ્ઞા બહાર કહ્યા. તે જુઓને જે કોઈ એમ કહે છે જે સમ્યફદષ્ટિ ટાળી નમોથુછું કેણ કરે, તે વાત સુત્ર વિરૂદ્ધ દીસે * જ્યાંથી ઘણું રસ્તા નીકળે તે ચેક-ચેટું ઈત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ २४ છે કે ૨છે તથા શ્રી નંદીસૂત્ર માંહિ એમ કહ્યું જે ચૌદપૂર્વના ભણનારને મતિ સમી હય, જાવ દસપૂર્વના ભણનારને પણ મતિ સમી હોય અને નવ પૂર્વના ભણનારને મતિ સમી પણ હોય અને મિથ્યાત પણ હોય એટલે નથુર્ણ આદિ ઘણા ગ્રંથ ભણે પણ મતિ મિથ્યાત્વી હોય અને સમી પણ હોય તો એ મેળે જોતાં જે એમ કહે છે જે સમ્યફદ્દષ્ટિ ટાળી અનેરા કેઈ નમણૂણું ન કહે તે વાત સૂત્રથી વિરૂદ્ધ દીસે છે તથા પ્રત્યક્ષ પ્રમાણ પ્રમુખ ઘણુએ નમસ્થણું કહે છે, તે કાંઈ સમ્યફદષ્ટિ જાણ્યા નથી. ડાહ્યા હેય તે વિચારી જે જે ૩ છે તથા દેવતા સમ્યફદ્દષ્ટિ તથા મિથ્યાત્વી સિહાયતનને વિષે પ્રતિમા આગળ નમોઘુર્ણ કરે છે તે શ્રી સિદ્ધાંતને મેળે રાજ્યસ્થિત સદહીએ છીએ જે ભણી ઉપજતી વેળાએ રાજ્યસ્થિત માટે અનેક વસ્તુની પૂજા તથા પ્રતિમા આગળ નત્થણું ભણવું ૧ વાર કરે છે અને જે ધર્મસ્થિત હોય તો વારંવાર શું ન કરે? તથા સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વી મળે સમષ્ટિ નમસ્કુર્ણ કરત અને મિથ્યાત્વી ન કરત, તો ધર્મ સ્થિત તથા તે પર બીજું કરે છે તો ધર્મસ્થિત કેમ કહિએ? તથા નવીવેક અને પાંચ અનુત્તર વિમાનને વિષે રાજસ્થિત નથી તો પ્રતિમા પણ નથી. અને વળી પ્રતિમા આગળ નમેથુરું કરતાજ નથી. તે પ્રતિમા અપૂજ્ય રહે છે. પગે પણ નથી લાગતા, વાંદતા પણ નથી, તો એમ જાણે છે એ લોકસ્થિત છે, પણ ધર્મસ્થિત નથી કે ૪૫ વળી સૂર્યાભનું નોત્થણે તે લોકોત્તર પક્ષ મળે નહિ. તે એ સૂર્યા પહેલા ભવ્ય છવ, ભવ્ય અભવ્ય મિથ્યાદષ્ટિ પ્રમુખ ૧૨ બલવાળા સૂર્યાભપણે અનંતીવાર ઉપજ્યા. તેણે સર્વે નમણૂણું અનંતીવાર કીધાં, સમકિતદષ્ટિ તે તીર્થકરને ભાવ પડિ ઉપર ન આણે પણ અભવ્યમિથ્યાત્વી સૂર્યાભ પણ જિન પડિમાને તીર્થકર ન જાણે અને નથુણું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તીર્થંકરના ભાવ આણી ન કરે. બેહને પરંપરા રીતી છે. જે નત્થણું સમકિત દષ્ટિનું જ કર્તવ્ય સ્વરૂપ હેત તે, અભવ્યમિટ્યાદષ્ટિ સુર્યાબે કયાં કયાં કીધું અનંતખુત્તાને આલાવે, અનંતીવાર ૩૨ લાખ પ્રમુખ વિમાને સર્વ જીવ ઉપજ્યા. પો અનુત્તર વિમાન વજીને સર્વ જીવ વિમાને દેવપ્રમુખ પણે ઉપજ્યા. તે પહેલા સૂર્યાભના કહેણની પરંપરાએ એણે પણ કીધું. એ કુળ પરંપરા. આપ સ ઉપર કહ્યું તે માટે લોકો લોકીક મધ્યે પણ તીર્થકર જાણીને પડિમા આગળ કારણે તથા તીર્થકરને ભાવ આણું સમકિત દૃષ્ટિએ નમેથયું નથી કીધું. તીર્થકર જાણ કરે તો મિથ્યાત લાગે. જેમ ભરતેશ્વરે ૧૩ અઠમ કીધા. અભયકુમારે અઠમ કીધા. કૃષ્ણજીએ અઠમ કીધા. તેને જે લોકોત્તર જાણે તે મિથ્યાત લાગે. એ નમોલ્યુશું તો પદાભિષેકને આરણકારણ મધ્યે જાણવું. ૩૫૮ બેલ પૂજ્યા તે સર્વ આરણકારણ મળે નિર્જરાનું કારણ નહિ. એ નમણૂણું એજ સ્થળે પૂર્વે સર્વ ભવ્ય અભવ્યાદિક યુરિયાભ થયા તેમણે કહ્યું તે માટે. એ ન્યાયે પણ કહ્યું. તે પડિમા તિભાણું તારયાણું કાંઈ નથી. અને તે આગળ કહ્યા માટે લેત્તર ગુણો ઉપજે. પણ જ્ઞાતી થાળી મધ્યે ભેજનવત. તે માટે એ નમસ્કુણું પૂર્વના સર્વ સુરિયાભની પરંપરા માટે, લોકિક કર્મબંધન, પણ નિર્જરાને હેતુ નહિ. સ્તુતિમંગળને લાભ એ મળે નહિ. જેમ કેઈક નમસ્કાર ગણીને ચાલે તે આરણકારણ મળે તેમ એ સુરિયાભે નમેલ્વણું કીધું. તે પદાભિષેકના આરણ કારણ મળે, જાણવું. જેમ એ સુરિયાભે લેકિક મળે નમસ્કુણું કીધું તેમ ૌપદીએ પરણતી વેળા જિણ પડિયા આગળ નમણૂણું કર્યું હશે તો આરણ કારણ કિક મળે, પણ લોકોત્તર ગુણ ન ઉપજે. કર્મબંધને હેતુ જાણો. જહા સુરિયા કહ્યું માટે. સુરિયાભના નમેલ્થને જવાબ લખે છે . પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com હેતુ Page #30 -------------------------------------------------------------------------- ________________ નોત્થણું એ છળ શબ્દ માટે ભૂલ્યા. પ્રતિમા આગળ દેવતાએ તથા દ્રૌપદીએ નમણૂણું જાવ સંપત્તાણું કહ્યું તેથી કાંઈ સિદ્ધને નથી કીધું. તે ભણી વિમાનના અધિપતિ, પદાભિષેક પછી એકવાર કરે તે દેવતા, ભવ્ય ૧ અભવ્ય ૨ સમિતિદષ્ટિ ૩ મિથ્યાત્વ દષ્ટિ. ૪ સુલભ બેહી. ૫ દુર્લભ બેહી. ૬ આરાધક, ૭ વિરાધક. ૮ પરિત સંસારી. ૯ અનંત સંસારી. ૧૦ ચરિમ. ૧૧ અચરિમ. ૧૨ એ બાર જાતિનાં વિમાનાધિપતિ હોય. જે ભણ આ ૧૨ બેલના નમોત્થણું સુરિયા હોય તે ભણે. એ કુળ પરંપરા સ્થિતિ બંધ માટે કરે, એ સંજ્ઞા માત્ર, ધના અણગારાદિક તથા આણંદાદિક શ્રાવકે નમસ્કુણું અરિહંત સિદ્ધને કીધા છે, તેમ દેવતા કૌપદીનાં ન જાણવા. એ છલ શબ્દ માટે ભૂલવું નહિ ૬ છે તથા શબદ એક અને અર્થમાંહિ ફેર ઘણો. એક કર્મ નિજાનો હેતુ અને એક બંધનો હેતુ, જેમ શંખશ્રમણોપાસકે પિસે કર્યો કહ્યો છે. ભગવતી શતક. ૧૨ ઉદેશે ૧ જેણેવ પસહસાલાએ તેણેવ ઉવાગચ્છઈ (૨) તા. પિસહસાલ અણુવિસ્ફઈ (૨) તા. પિસહસાલં પજઈ (૨) તા. ઉચ્ચાર પાસવણ ભૂમિએ પડિ લેહે (૨) તા. (૨) દભ સંથારગ સંથર (ર) તા. (૨) દભ સંથારગંદુરહઈ (૨) તા, પસહસાલાએ પોસહિએ બંભયારીઓ, ઉમૂકમણિ સુવણે, વવગય માલાવણગાવિલેણે, નિખિત્ત સત્ય મૂસલે, એગે અબીએ દભ સંથારો ઉવગએ, પખિયું પિસહ, પડિજાગરમાણે વિહરતિ, એ શંખ શ્રાવકને અધિકારહવે ભરત રાજાને અધિકારે, જંબુકીપ પતિએ –તતેણે સે ભરહેરાયા, અભિસેખાઉ હથિરણુઓ, પરચોરૂહૂતિ (૨) જેણેવ પિસહસાલા, તેણેવ ઉવાગ૭ઈ (૨) તા. પસહસાલું અણુપસઈ (૨) તા. પિસહસાવં ૫મજજઈ (૨) દક્ષ સંથારગ સંચરઈ (૨) તા, દમસંથારાં દુરૂદેઈ (૨) તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ માગહતિસ્થ કુમારદેવસ. આમ ભત્ત પડિગિઈ (૨) તા. પિસહસાલાએ પિસહિએ. બંભયારી ઉમુકમણિ સુવણે, વવષય માલા વમવિલેણે નિખિત સત્ય મૂસલે. દક્ષ સંથાવગએગે અબીએ, અઠમ ભd. પડિ જાગરમાણેવિહરતિ, એ ૨ પાઠ પિસહિએ ઈત્યાદિક વિહરતિ સુધી ઉ. ૨ નો ૩ પાઠ સરિખ છે. પણ વૃત્તિ મળે જે અર્થ ફલાવ્યા છે તે લખીએ છીએ. એ એણુ મિયાપિ સ્પષ્ટ નવ આવ સત્કમાવાસમિતિ અથભરત: કિં ચક્ર ઈત્યાહ. એણે મિત્યાદિ તતઃ ભરત રાજા આભિષેયાત હસ્તી રત્નાત પ્રત્યાવ રહતિ પ્રત્યક રૂહા વય ત્રેવ પૌષધશાળા, તપાગછતિ ઉપાગટ્ય ચ પિષધશાલામનુપ્રવિણ્ય પૌષધશાળા પ્રમાર્જન્તિ પ્રમાર્ક્સવાદભ સસ્તારક સંજોણાતિ સંસ્વીચ દર્ભ સંસ્તારક દુર્હુતી આરહેતી અરૂધંચ મા ગધ; તીર્થ કુમાર નાનો દેવસ્ય સાધનાયેતિ. શેષ અથવા ચઉથથે ષષ્ટિ. તેન માગધ તીર્થ કુમારાવ દેવાય અષ્ટમ ભક્તમ સમય પરીભાષાપવાસ ઐય મુર્યા તે યથા અષ્ટમ ભક્તમિતિ સાવયં નામ એવં એકેકસ્મિન દિને દ્વિવારજનૌચિતાન દિન ત્રયસ્પષણ ભક્તાનાં મુત્તર પારણુક દિન રેકેકસ્ય ભાસ્યચ ત્યાગેનાષ્ટમ ભક્ત ત્યાજ્ય અત્ર તત્રથા પ્રગ્રહણતિ અને નાહાર પૌષધ મુક્ત પ્રચહ્ય ચ, પૌષધશાલાયાં પિષધિક પૈષધવાત પિષધ ના મેહા શીવત દેવતા સાધનાર્થક વૃત વિશેષા અભિગ્રહ ઈતિ થાવત. નકાદશવ્રત રૂપસ્તાવત, સંસારિકાયઃ ચિંતના નૌચિંત્યાત નવમેકાદસપ્રતિકે ચિતાની, તત વતે બ્રહ્મચર્ય ઘનુષ્ટાનાનિ સુત્રકથ મુપાત્તાનિ ઉચ્યતે, એહી કાર્ય સિદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પિ, સંવરનુષ્ઠાન પુવકેવભવતિત ઉપાયે પેયભાવ દર્શનાથ અભયકુમાર મંત્રી, શ્રી વિજયરાજે ધમિલાદિનામિવ અત એવ પરમ જાગરૂક પુણ્ય પ્રકૃતિકાઃ સંક૯૫ મા2ણસી સાધવિષિત સુર સાધમિદ્ધિનિશ્ચય જાનાનાજિન ચકાતે:તિસાને, દયિન: કષ્ટાનુષ્ઠાન કેન્દ્રમાદે. એ વૃત્તિને આશય, એ કે ચક્રવૃત્તિઓ પિષો કર્યો. તે દેવતાને સાધવાને. વ્રત વિશેષ અભિગ્રહ પણ અગિઆરમું વ્રત નહિ એ સંસારિક કાર્ય કર્યું. તેમ સુરિયાભાદિ દેવતા તથા દ્રૌપદીએ નમેભૂરું કર્યું તો સંસાર સાધક સ્તુતિ પણ કેસર સ્તુતિ નહિ, (૭) નથુરું કર્યું માટે સમકિતદષ્ટિ એમ ન જાણવું. સાક્ષી શ્રી જીવા ભિગમ સૂત્રે. વિજય નામા દેવે પ્રતિભા પૂછ છે, નત્થણું પણ કર્યું છે. અને સૂર્યાભે પણ પ્રતિમા પૂછ નમણું કર્યું છે અને વિજય દેવને સમદિઠ્ઠી તથા ભવસિદ્ધિ ન કહ્યો. સૂર્યાભને ભવસિદ્ધિ કહ્યો. સૂર્યાભે પ્રતિમા પૂછ નમોત્થણું કીધું તેમ વિજયદેવે પૂજી નમણૂણું કીધું. એક ભવ્ય થયો એક ન થયા. તે દેવતા પ્રતિભા પૂજે નમેન્યૂણું કીધે સમકતદષ્ટિ હોય તો બીજાને સમકતદષ્ટિ કહ્યા જોઈએ. અને બારમા દેવલોક ઉપરાંત પ્રતિમા જાણું નથી તે નમોત્થણું ક્યાંથી કરે તો તે સમકત દષ્ટિ કયે પ્રકારે છે? (૮) વળી વિશેષે દ્રૌપદીનાં નથણું આશ્રી જવાબ લખીએ છીએદ્રૌપદીએ નમોત્થણું સમક્તિના રસ વિના કીધું તે કઈ રીતે ? પૂર્વે સમતિ દષ્ટિ વિના કઈ મિથ્યાત્વીએ નમોણે કીધું છે ? ઉત્તર–ભગવતી શતક ૧૨ મે ઉદેશે અનંતખુત્તાને આલાવે. સર્વ જીવ ભવ પત્યાદિ દેવ, જાવ નવગ્રીક સુધી દેવપણે ઉપજ્યા. ૧૨ દેવલોક સુધી જિન પડિમા છે. ત્યાં વિમાનના અધિષ્ઠાયક ઉપજતી વેળા સર્વ પ્રતિમાદિ પૂજે. નમોળુણું પણ કરે. તે સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ જીવ મળે અભવ્ય કૃષ્ણપક્ષી મિથ્યાત્વીએ અનંતીવાર નમેલ્થનું કીધા. નમો©ણું કીધે સમકિત ઠરે નહિં. જેમ પદ્યોત્તર રાજા પ્રમુખે અઠમ કીધા પણ છ કાયના આરંભ કીધા તેમ તાલીએ છઠ આંબિલ પ્રમુખ કીધાં છે. આગલ પાછલ છ કાયના આરંભ કીધા. તેમ દ્રૌપદી આરંભીએ નમસ્થણું કીધું કબુલ નહિ. જેમ મિથ્યાત્વી અઠમ છઠ આંબેલ આદિક તપ કરે, પણ જિનમતમાંહિ ન ગણાય. જેમ દેવતામાંહિ મિથ્યાત્વીએ પણ નત્થણું કીધાં પણ જિનમતમાંહિ ન ગણાય. તથા સર્વ અભવ્ય, સર્વ મિથ્યાત્વીએ મનુષ્યમાંહી અનંતીવાર નમભુણાદિ સિદ્ધાંત ભણ્યા માટે સમક્તિ દષ્ટિ ન થયા. કોઈ મિથ્યાત્વી ૭૨ કલા તથા ૬૪ કલા મધ્યે નમેન્થણું ભણે તો પછી આતિ ઉપજે, નથણું ભણ્યું તેને કાંઈ સૂત્ર થઈ ન પરગણ્યું. તેમ દ્રૌપદીને સૂત્ર થઈ પરગણ્યું નહિ. અને દ્રૌપદીનું નમોત્થણું વાચનાંતરને પાઠે છે. શ્રી ભરૂચના ભંડાર મળે તાડપત્રની પ્રતિ ૭૦૦ વરસની છે તે મળે એટલો પાઠ છે જિણ પડિમાણું અણું કરેઈ (૨) ના, જેણે અંતે ઉરે; તેણેવ ઉવાગચ્છઇ (૨) તા. પણ નવી પ્રતિ, વાચનાંતરને પાઠ લખે છે, પણ અસલી જુની પ્રતિ મળે નથી. તે માટે નમેભુર્ણને નિરધાર નહિ. અને જે કીધું તે અનંતવાર, મિથ્યાત્વ પણુમાંહિ કીધું. સમકિતદિઠી દેવ તે પ્રતિમા આગળ નમોઘુર્ણ માંહી “ અરિહંત સિહના ગુણ કીર્તનને તે મિથ્યાત્વી લાભ ન જાણે (ઉ. ૬) જાણે તે મિથ્યાત્વ લાગે. અને મિથ્યાત્વી નથુણું કરે તેથી કાંઈ તેને સમતિ ન આવ્યું. જે નમેલ્વણું કીધે સમક્તિ આવે તો અભવ્ય અનંતીવાર કીધું. તે કાંઈ ભવ્ય ન થયા. સમક્તિ તે સમક્તિને રસ હોય. તે માટે દ્રૌપદીએ જે નત્થણું કીધું તો સમતિના રસ વિના કીધું. પરમાર્થ શૂન્ય મૂલગી, તે વેળા સમિતિ દષ્ટિણી નહી. પરણ્યા પછી સમકિત પામ્યાની ના પણ ન કહેવાય. દીક્ષા પામી. પાંચમે દેવલોક પહોંચી તથા સંગમ દેવતા અભવ્ય. આવશ્યક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નિવૃત્તિ બાવીસહસ્ત્રી હરિભદ્રસૂરિની કીધી. સામાયક અધ્યયનની ટીકા પાના ૨૯૩ તે મળે પાને ૯૦ માં અભવ્ય સંગમનો અધિકાર છે. મહાવીરના ઉપસર્ગ મળે જ્યારે શક્રેન્ડે કહ્યું–મહાવીરને ચળાવી કેઈ ન શકે, ત્યારે સંગમ બોલ્યોદ-ઈહ સંગમો નામ સેહમ ક૫વાસી દવે, સક્ક સામાણિઓ, સેભણઈ દેવરાયા, અહે રાગેણુ ઉ૯લવઈ, કે માણસ દેવે, નચાલિસઈ, અહુંચામિ, તાહેસકકેત ન વારે મા જાણિહિત્તિ, પર નિસ્સાએ ભગવંત કર્મો કરે ઈ એસ આગત, અહિંઈ સમે દેવતા સક્રદેવેંદ્રને સામાનિક અને અભિવ્ય કહ્યો છે. સંદેહ દોહાવલી ગ્રંથ છે તેની વૃત્તિ ગ્રં. ૪૭૫૦ છે. સર્વત્ર ૫૦ છે. તે મધ્યે કહ્યું છે. નવે વંતહિ સંગમકઃ પ્રાયમહા મિથ્યાષ્ટિ દેવે, વિમાનસ્થ સિદ્ધાયતન પ્રતિમા અપિનાયતન મિતિચેત, ન નિત્ય ચેત્યેષુદિ સંગમં વદભવ્યપિવા. મદિય મદીય મિત્તિ બહુમાનાતું ક૯પસ્થિત વ્યવસ્થાનુધાત તદ્દભૂત પ્રભાવાદ્વા ન કદાચિત સમંજસકિયા -આરભતે એ સંગમ દેવતાને અભવ્ય કહ્યો છે. જ્યાં અભવ્ય કહ્યું છે, ત્યાં અને સામાનિક દેવતા કહ્યો. તે સામાન્યક દેવતા ઈદ્ર સરીખા વિમાનને ધણું હોય, તે તે જ્યારે ઉપજે ત્યારે ઉપજ્યાની કરણ કરે. સંગમની પેરે. બીજા પણ અભવ્ય દેવતા પિતાના કલ્પની સ્થિતિ માટે સિદ્ધાયતનસ્થ પ્રતિમાને માને છે. આશાતના વઈ છે. જુઓ જે અભવ્ય સરિખા પ્રતિભા પૂજે, નમણૂણું કરે એમ કહ્યું. તે નમોલ્વણું કીધે સમતિ કેમ કરે ? સમકિતદષ્ટિ જ નમોત્થણું કરે એમ નહિ . ૧૦ ને વળી વિશેષે કરીને જે મિથ્યાત્વી નોત્થણું કરે તે કહીએ છીએ. ગોશાલાના છ દિશાચાર તથા ગોશાલાના શ્રાવક, ગોશાલાને તીર્થંકર જાણીને નમેલ્થ કરે તે શું સમકિતદષ્ટિ કહીએ ? પણ મિથ્યાત્વી થકાં નમોથુછું કીધે સમકિતી કેમ કહીએ ? તથા જમાલી આવશ્યક કરે તે વારે નમેલ્વણું કરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તે તો સમકિતદાઝ નહિ તથા દિગંબર પ્રતિમા પૂજે છે. તે અને નમોઘુર્ણ કરે તે શું સમદષ્ટિ કહીએ ? પણ નમોઘુર્ણ કીધે ધર્મ કરણી ન આવે. મિથ્યાત્વી પણ નમેલ્વણું કરે છે ૧૧ છે હવે ૫ હેતુ (૧) કારણ. મિથ્યાત્વીના નામોત્થણું ઉપર કહીએ છીએ. ૧ મિથ્યાત્વી પણ નમોલ્વણું કરે. એ પક્ષઃ ૧ કે ૨ ક. હેતુ ? કુલ પરંપરાની ચાલે એ હેતુઃ છે ૨ કે ૩ કયા દષ્ટાંતે, વિજયદેવાદિકને દષ્ટાંતે છે ૩ કે ૪ જે જે સંસારની ઇચ્છાએ તથા કુલ પરંપરાની ચાલે નમોલ્યુર્ણ કરે તે મિથ્યાત્વ ધજા પ તસ્મા તથા ન્યાયે, મિથ્યાત્વીપણે નમેન્થર્ણ કરે એ ન્યાય છે ૫ છે. ૬ કિ કારણું, સંસારની ઈચ્છા તથા કુલ પરંપરાની ચાલ વિના મિથ્યાત્વીને નમસ્કુણું ન હોય. ૬ છે. હવે દ્રૌપદી આશ્રી ૬ બાલ ઉતારીએ છીએ. ૧ દ્રૌપદીએ નમે©ણું કીધું હશે તે તેથી કર્મની નિર્જરા ન થઈ, કર્મને બંધ શાળા એ પક્ષ (૨) શા માટે મિથ્યાત્વપણે ? સંસારની ઈચ્છાએ કીધું તેમાટે એ હેતુ પાર કયા દષ્ટાંતે,વિજય દેવ ૧ તથા સંગમ ર તથા જમાલી ૩ સૂર્યાભ તથા દ્રય લિંગી સાધુ તથા ભરતાદિના અઠમ તથા ગેસલાદિકના શ્રાવકને દષ્ટાંતે વા જ જે જે મિથ્યાત્વપણે તથા સંસારની ઈચ્છાએ નમોથુછું કરે છે તે કર્મ બંધ એ ઊપનિય છે છે ૫ તે માટે તે ન્યાયે કરી. દ્રૌપદીએ નમેથણું કીધું હશે તો કર્મને બંધ થે. એ સમાપ્તિ પાા ૬ કિં કારણું, નથણું કહે મિથ્યાત્વ ન હોય તો કર્મને બંધ ન હોય. એ કારણ ૬ એ ૧૧ પ્રશ્નોત્તરે નમેલ્થણને જવાબ કહ્યો, ઇતિ ૩૧ પ્રશ્નોત્તરે કરી દ્રૌપદીનો અધિકાર જાણ. ૧૦ ઉત્તર જિણ પડિમાના ૧૦ મિથ્યાત્વ દષ્ટિણીના ૧૧ નમોહ્યુjના એવં ૩૧ ઉત્તરે કરી કહ્યું જે વિવાહને અવસરે પૂછ, વળી સૂર્યાભને ભળાવી તે દેવની કરણી તેમ એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પણુ ઘરની સ્થિતિ જાણવી. એટલે દ્રૌપદીની જિણપડિમા તે કામદેવની પડિમા છેલા તે વેળા મિથ્યાત્વ દષ્ટિ કરશે સમક્તિના રસ વિના નમોલ્યુશું કહ્યું જાણવું છે એ દ્રૌપદી આશ્રી ૩ બોલને ઉત્તર કહ્યો છે હવે ઓ નિર્યુક્તિ ગ્રંથને અભિપ્રાયે પ્રતિમા પૂછ તે વેળા દ્રૌપદી સમકિત ધારિણી નહિ, તે દેખાડે છે. દવંમિ જિણહરા ઈતિવ્યાખ્યા,એનિયુક્તિ વ્યાપેય, દ્રવ્ય લિંગી પરિગ્રહીતાનિ ચિત્યાનિ કિં સમ્યગદષ્ટિન સંભાવિતાનિ | ઇતિ કસ્માત યસ્માત દ્રવ્ય લિંગી મિથ્યાદષ્ટિવાત થશેવંતહિં દિગંબર સંબંધીની, ચિત્યાનિ કિ સમ્યગદષ્ટિને સંભાવિતાનિ એતત સત્યં યત સત્ય તહ સ્વર્ગલોકેષ, શાશ્વતાનિ ચિત્યાનિ, સૂર્યાભાઘાદેવા સભ્ય દુષ્ટય પ્રપૂજ્યતે તત્યાનિ સંગમવત અભવ્યદેવાઃ મદીય મદીયં મિતિ બહુમાનાત, પ્રપૂજ્યતે પૂર્વાપર વિરૂદ્ધનમ્યાત છે નતુ સૂર્યા ભાઘા દેવાઃ સ્વર્ગ લોકેષ સાસ્વતાનિ, ચિત્યાનિ પ્રપૂજયંતિ. તત્ક૯૫ સ્થિતિવશાનુરાધાત, અત એવ વિરૂદ્ધ ન સંભવતિ યદેવતહિં દ્રૌપઘા, સમ્યઘુરણ્યાયાતિ, ચેત્યાનિનમસ્કૃતાનિતાનિ કિ દ્રવ્યલિંગ પરિચહિતાનિ, ન ભવ મિત્સાહ, દ્રૌપદી ન સમ્યકત્વ ધારણસ્માત કર્થ એઘ નિયુકત્યા ઇત્યુકત, ઈWી જણસંઇ તિવિહ તિવિહેણું વજએ સાહુ ઈતિ વચનાત, સ્ત્રી જન સંસ્યશી, સિવિધિ ત્રિવિધેન, સાધુનાં વર્જનીય સાધોઢ અક૯૫નીય: કમ્માચરત: સમ્યકત્વ ભાવાત, દ્રૌપદી આગમેષશ્રયતે. લામ હત્યં પરામુસઈ લેમ હસ્તેન પરાકૃસતિ પરિ માયતીત્યર્થ તત્પરિમાર્જનેન જિનમ્ય સંસ્ય શૌShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જાત: જિનમ્ય સ્ત્રી જન સસ્પશેન આશાતનાટ્યાત આશાતના સમ્યકત્વાભાવઃ અત એવ દ્રૌપદી ન સમ્યકત્વધારિણું. સંભાવ્યતેપુનઃ એઘ નિર્યુક્તિચિરંત નદી કાયાં, ગંધ હત્યાણયુક્ત દ્રૌપઘાતૃપ પુત્રિકા, નિદાન કૃતિભિ, ભત્તર પચસ્યાછતા નિદાન ભાત તથા જમૈક પુત્રઃ પુનઃ પશ્ચા સાધુસકાશમા યદુવર, સમ્યકત્વ માગે ધિરન્મિથ્યાત્વ મહાન વચ્ચે પ્રતિમા પૂજ્યાચ પુષ્પાદિ ભિઃ જિન પ્રતિમા અભિધાન, તસ્ય પ્રકટે ન એવ કર્યંજન તપૂજય તે કુવાસ્તિ પુસ્તક પૂરેદસ્યતા ઈતિ પાઠાંતરે મિથ્યાત્વ જનાહે જન વિધિ. ધનુજા કર્થપ્રાપ્યતે, મુગ્ધાચતિ જિન, દ્રૌપદિ મિદ કુર્યા જિનાશાતના ૪ એટલા સુધી દ્રૌપદીને ઉત્તર કહ્યો. હવે સ્વયં પરને ઉપકાર બુદ્ધિએ નિક્ષેપાદિના ઉત્તર લખીયે છીએ. તથા કેઈક કહેશે. તીર્થકરના નિક્ષેપમાંહી પિતાનો ભાવ ઘાલે. તેથી મુક્તિ ફળ પ્રાપ્ત હેય. ઈતિ ચાલણ પ્રશ્ન. ઉત્તર–એમ સ્થાપના નિક્ષેપા મધ્યે ભાવ આણવાથી તે વસ્તુની ગરજ સરે, તે તે દાડમ આંબાદિક વૃક્ષ, રૂપીઆ, સેનૈયા પ્રમુખ નાણું ઘેવર પ્રમુખ હાથી ઘોડા ગાય પ્રમુખની સ્થાપના કરી માંહિ ભાવ ફળના સ્વાદને દૂધાદિકને રાખીએ તો મીઠા મધુરાને સ્વાદ આપે. તે તો દીસતું નથી. તો તીર્થંકરની પડિમાએ મુક્તિફળ રસ કેમ પામીએ નિક્ષેપા જોતાં પણ કરતી નથી વળી દછતે કરી કહીએ છીએ. શ્રી તીર્થકર દેવનું રૂપ અને પમ છે, તે તે રૂપે પણ સરીખી પડિમા નહિ અને ગુણે તે કાંઈએ નહિ. તો તે પુદગળ પ્રતિમા, આરાધ્યક માટે જિનસ્તવન કહીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ | રાગ કેદારે મહાર આખ્યાનની દેશી. તે શ્રી જિનવરગુણ શશિકર નિર્મળ, સકલ સુખદાતાર, જનમન મોહન રૂપ અનેપમ, વિશ્વજિન આધાર ના સુરપતિ કડાકડ મળીને, પ્રતિબિંબ જે નીપજાવેસાર પદાર્થ સાહિત સહવે, તો જિનવર તોલ નાવે પારા સમવસરણ સુરવર મલી આવે, આવે તે માનવછંદ, વિવિધ જાતિનાં માનવ આવે, પામે તે પરમાનંદ જેવા હંસ મયુર સુક કિલ ચાતુક, મૃગપતિ મૃગ પ્રમુખાણી, શ્રી જિનવરજીની વાણું પ્રીછે, સાતા લહે સર્વ પ્રાણી જા એહ ગુણે કરી જિન વિરાજે, પૂરે વંછિત ધ્યાને, પણ તે માનવની બુદ્ધિ કેહવી, જે કૃતમ દેવને માને છે ૫ પંચ મળીને કરી સ્થાપના, તેહને જિનવર કહી બોલાવે, જે વેળા જિનના ગુણ જોઈએ, તે ગુણ કિહાંથી લાવે છે જિમ ચિતારે કેસરી ચિતરીઓ, પ્રત્યક્ષ સંધ ઉન્માદ, ગજદળ ભંજનની વેળાએ, તિહાં કેણ કરે સંઘનાદ. (ા બાળકને માતાને ય અભાવે, કરે કૃતમ સ્વરૂપ, માય કહી તેહને ધવરાવે, કિમ સ્વાદ લહે પય રૂપ છે ૮ ને ઘેવર ઠામેં જાણીને પ્રીછે, કપુરીયાં આહાદ, ઘેવર ભાવ ધરીને જમતાં, નાવે ઘેવરને સ્વાદ છે ૯ કલ્પવૃક્ષનાં ફળ અતિ સુંદર, જેહનો સ્વાદ અપાર, કનકફળ તસ ઉપમ જાણે, તે મૂર્ખમાં સિરદાર છે ૧૦ | ગવરી દુધ સાકર શું ભેળી, પીધિ સુખ ઉપજાવે, તાસ ભરોસે આક તણે પય પીએ તે ઘણું વરાસે છે ૧૧ તિમ તીર્થંકર પટંતર કિમ આવે કૃતિમ દેવ; ચતુર હોય તે કરે પરીક્ષા, કરે જિનવરની સેવ. છે ૧૨ તે જિનવરની સેવા કીજે, જે સેવા કીધી જાણે, એકે જ્ઞાન નહિ જેહમાંહે, તેહને કવિજન કિમ વખાણે છે ૧૩ છે કેવળજ્ઞાન સહિત બિરાજે, વલી અતિશય ચોત્રીશ, તે જિનવરની સેવા કીધે વંછિત ફળ જગીશ. મે ૧૪ અતીત અનંતા અતિ જયવંતા, જિનવરજી જગભાણ, ધર્મસંધ મુનિ કહે, સેવક જનને કર્યો સકળ કલ્યાણ ૧૫ ઇતિ શ્રી જિન સ્તવન સંપૂર્ણ પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તથા વળી કઈ કહેશે જે તીર્થંકરનું નામ લઇ કેમ સ્તવે છે ? નામ નિક્ષેપો થાય છે. જેમ નામ નિક્ષેપ માનવા ગ્ય તેમ સ્થાપના નિક્ષેપ પણ માનવા ગ્ય. ઈતિ પ્રશ્ન. અથઉત્તર-તીર્થકરનું નામ લઈએ, તે કાંઈ નામ નિક્ષેપો નથી. તે તો નામ એવી સંજ્ઞા છે. નામાણિ જાણિકાણિવી, દબાણગુણાણ પરજવાણવા, તેસિં આગમ નિબસે, નામે નિરૂપવિયાસના | ઇતિ અનુયોગ દ્વારે તે નામ સંજ્ઞા, પણ નિક્ષેપે નહિ. વસ્તુને પટંતરે સભાવથી વસ્તુનું નામ તે નામ સંજ્ઞા. તે વસ્તુ સગુણને પટંતરે કહીએ. બોલાવીએ. નિર્ગુણ વસ્તુનું નામ સગુણ વસ્તુ બોલાવીએ ત્યાં તે નામ નિક્ષેપે થાય. પણ સુગુણ મહાવીરનું નામ તે નામ સંજ્ઞા, પણ નિક્ષેપો નહિ. ઇતિ નામ નિક્ષેપાને ઉત્તર કહ્યો છે ૬ છે હવે નિક્ષેપા ચારનું સ્વરૂપ કહીએ છીએ. તે મધ્યે એક લોકોત્તર ભાવ નિક્ષેપ આરાધ્યક, લોકોત્તર માગને વિષે સમક્તિદષ્ટિ, ભાવ અરિહંત દેવને વંદનીક સહે, માંહિ અરિહંતના ગુણ સહિત માટે, પણ નામ અરિહંત તથા સ્થાપના અરિહંત, તથા દ્રવ્ય અરિહંતને વંદનિક સહે નહી. માંહિ અરિહંતના ગુણ રહિત માટે. જથય જંજાણે જજા નિખેવં નિખે નિરવિસે, જWવિય ન જાણેજજા, ચઉકગં નિખેડે-ના ૧ શ્રી અનુયોગ દ્વારા મળે એકેક પદાર્થને ચાર ચાર નિક્ષેપા કહ્યા. છેલ્લે લેકોત્તર ભાવ નિક્ષેપ, આરાધ્યક કહ્યો. એ ગાથાને મેળે, અરિહંતના ૪ નિક્ષેપ થાય. ૧ નામ અરિહંત. ૨ સ્થાપના અરિહંત ૩ દ્રવ્ય અરિહંત ૪ ભાવ અરિહંત. ત્યાં નામ અરિહંત પ્રમુખને અર્થ લખીએ છીએ. જેમ માતા પિતા પિતાના પુત્રનું નામ રૂષભ તથા વર્ધમાન, જિનદત્ત તથા જિન પાલિએ તથા જિનરખીઓ એવું નામ આપે, તેમ કેઈક પોતાને છાંદે, જીવનું તથા અજીવનું અરિહંત એવું નામ આપે તે નામ અરિહંત. જેમ શ્રાવકનું અહંક એવું નામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૬ છે ૧ છે તથા મલિ કુમારીના ભાઈના ઘરને વિષે મલ્લિનાથનું રૂ૫ ચિતારે ચિતયું તથા મલિનાથે પોતાની સુવર્ણમય પ્રતિમા કરાવી; માંહિ પિલી, માથે છિદ્ર, માંહી દિન દિન પ્રત્યે તેણે એકેકે કવલ મૂક્યો. વિણસી, દુર્ગધ થયો. તે તેણે ૬ રાજાને પ્રતિબેધ્યાનું નિમિત્ત થયું. તે તેથી ૬ રાજા પ્રતિબોધ્યા. તે રૂપ અનિત્ય અસાર દેખાડવે કરી, તથા તે રૂ૫ ચિતર્યું તથા તે પ્રતિમા સ્થાપના અરિહંત, અથવા અનંતે કાળે આછેરાને પ્રભાવે, પંચમ આરામાંહિ વેષધારી અસાધુએ નામ માત્ર આચાર્યો ચિતાલાં કરાવ્યાં તે સ્થાપના અરિહંત. એ બેહુ નિક્ષેપા નિર્ગુણ માટે વંદનીક નહિ, અને વંદનીક હોય તો ચિતારાને દેશવટો કેમ આપે ? કવલ કેમ મૂકે ? આશાતના થાય. તથા કમલપ્રભા આચાર્યો જિણલાં (જિનાલય) સાવઘ કહ્યા. તથા પ્રશ્ન વ્યાકરણ સૂત્ર મધ્યે આશ્રવઠાર માંહી શૂભ દેહરાં * જેમ એ પ્રતિમાને, પાસે આવીને મલ્લી કુંવરી ન સમજાવે તે પુતળી કામમાં ન આવે. એ તીર્થંકર નિશ્ચયવાદીએ એ નિમિત્તે એ ૬ રાજા પુતળી દેખી મેહ્યા. પછી ઉઘાડી ત્યારે દુર્ગધે મહે ઢાંકયા. ત્યારે મલ્લીનાથ બોલ્યા–મુખ કેમ ઢાંકે છો? ત્યારે છે રાજા બોલ્યા-દુર્ગધ છે માટે. ત્યારે મલ્લીનાથે ઉત્તર દીધે- કે જે પુતલી મધ્યે દિન દિન એકેક કવલ નાખવાથી આટલી દુર્ગધી છે, તે મહારા શરીરમાંહિ કેમ રાચે છે ? એમ કહ્યાથી બુઝયા. શ્રી બધીજીનના કહ્યાથી બુઝા, પણ પૂતલી દેખી બુકયા નથી. પૂતળી દેખી મોહ્યા છે ખરા. મામા અને જે સ્ત્રીનું રૂપ દેખી બૂઝે તે સ્ત્રીઓ તે ઘણીએ દેખી હશે તેવારે કેમ ન બૂઝે? ચકર્યાદિક બ્રહ્મદત્ત પ્રમુખ બૂઝવા જોઈએ, પણ રૂ૫ સ્ત્રીનું દેખી બૂઝે નહિ. પૂતલી દેખી બૂઝે તેવું નથી કે વલી પૂછજો જે બુઝયા પછી ૬ રાજા પૂતલીને પગે લાગ્યા નથી જેમ સમુદ્રપાલ કુમાર ચોર દેખી બૂઝયા પણ ચોરને પગે ન લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રતિમા કહ્યાં તથા પંચમ આશ્રવઠાર મધ્યે પ્રતિભા પરિગ્રહમાંહિ આવ્યું છે. એવો પરિગ્રહ મોક્ષમાર્ગને ફળદાતા નથી. એહ સરીખું પાસ કહ્યું છે તે સૂત્ર ચેઈણિય ઈત્યાદૌ. તથા પાંચમા સંવર દ્વાર માંહ પ્રતિમા સામું જોવું નિષેધ્યું તો સ્થાપના અરિહંત વંદનિક કેમ હોય ? જેરા તથા દ્રવ્ય અરિહંતના ૫ નિક્ષેપો થાય. જાણય શરીર દ્રવ્ય અરિહંત ૧ ભવિય શરીર દ્રવ્ય અરિહંત ૨ લકિક દ્રવ્ય અરિહંત ૩ કુપ્રા વચાનિક દ્રવ્ય અરિહંત ૪ કેત્તર દ્રવ્ય અરિહંત ૫ ત્યાં ભાવ અરિહંતદેવ મુકિત પહોંચ્યા તેહનું જીવ રહિત શરીર તે જાણય શરીર દ્રવ્ય અરિહંત, જેમ વૃતને ઘડે હતો.લા તથા ગૃહ પાસે વસે છે અને આગમોક કાલે અરિહંતના ગુણ આવશે. તે ભવિય શરીર દ્રવ્ય અરિહંત જેમ છૂતને ઘટ હશે. (૨) તથા લોકમાંહિ દ્રવ્ય અરી વેરી શત્રુ મહિવાસી પ્રમુખ. જેણે તે લોકિકદ્રવ્ય અરિહંત જેમ કૃષ્ણજીનું નામ કહ્યું છે કે તથા કકા વચનિકમાંહી. રાગદ્વેષ અણજીતે, કેવળજ્ઞાન અને અતિશય વિના દેવ કહેવડાવે છે. તે કુપ્રા વચનિક દ્રવ્ય દેવ અરિહંત.જેમ હરિહર બ્રહ્મા છે ૪ તથા જમાલી, ગોસાલા પ્રમુખ જિન શાસન માંહી નામ ધરાવી કેવળજ્ઞાની અરિહંતપણું કહેવરાવ્યું, તે લોકોત્તર દ્રવ્ય અરિહંત પા એ પાંચ દ્રવ્ય અરિહંત. અવંદનીકમાંહિ અરિહંતના ગુણ નહિ તે માટે એકેક એમ કહે છે–ભરતરાજાએ મહાવીરનો જીવ મરિચિ ત્રીરંડીને વંદના કરી. આગલ અરિહંત થશે તે માટે તેને પ્રત્યુત્તર-તે વાત સિદ્ધાન્તમાંહી નથી. અને સૂત્ર સાથે પણ મળે નહિ. નેમનાથે સભામાંહિ કૃષ્ણજીને કહ્યું. તમે બારમા તીર્થંકર થશે. તે વારે કેઈએ કૃષ્ણજીને વાંધા નહી તથા મહાવીર દેવે સભામાંહિ કહ્યું-શ્રેણિક રાજા પહેલા તીર્થકર થશે. તે વારે શ્રેણિક રાજાને કોઇએ વાંધા નહી, તથા સમવાયંગ મધ્યે ઋષભાદિક ચોવીસ તીર્થંકરને વંદના કરી પણ આગમ્યા કાળે ચોવીસી થશે તેહને વાંદ્યા નહી. તથા જીવ રહિત અરિહંતના શરીરને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગર્ભાવાસે અરિહંતને તથા શાશ્વતી જિનપડિમાને દેવતાએ વંદના કરી. તે તીર્થંકરની આજ્ઞા નહી. પિતાને છાંદે દેવતાની સ્થિતિ માટે તથા સિદ્ધાંતમાંહિ ભગવંતે ચરિત્રાનુવાદે કહ્યું છે પણ લોકોત્તર ભાર્ગ માંહિ નથી કહ્યું છે હવે ભાવ અરિહંત વંદનીકને પાઠ લખીયે છીએ. સમણે ભગવંત મહાવીરે મહામાહણે, ઉપનાણુ દેસણ ધરે,.............. ........જાવ૫જજુવાસણિજજે. ઉપાસક દશાંગના ૭ મા અધ્યયન મધ્યે મહાવીર દેવને ભાવ મહા ગેપ કહ્યા, તથા ભાવ સાર્થવાહ કહ્યા તથા ભાવ નિજામી કહ્યા, ભાવ અરિહંત વંદનીક કહ્યા છે. તથા નમોહૂર્ણ, અરિહંતાણું, ભગવંતાણું, જાવ સંપત્તાણું –એને અર્થ–મોળુણું કહેતા નમસ્કાર હાજે, અરિહંતાણું કહેતા અરિહંતને, તે અરિહંત ચાર છે. નામ અરિહંત ૧ સ્થાપના અરિહંત ૨ દ્રવ્ય અરિહંત ૩ ભાવ અરિહંત ૪ ત્યાં ભાવ અરિહંતને નમસ્કાર કરવા માટે ભગવંતાણું પ્રમુખ ગુણવાચી પદ કહ્યા છે. એટલે નથણને ગુણે કરી સહિત ભાવ અરિહંતને નમસ્કાર કીધે. તથા રાયપાસેણે નિવૃત્તિ માંહિ પણ એમજ અર્થ કર્યો છે. તથા આવશ્યક સૂત્રની વૃત્તિ માંહિ પણ એમજ અર્થ કીધે છે. વળી વૃત્તિકારે કહ્યું છે. ત્રણે કાળના દ્રવ્ય અરિહંતને લોકના પૂર્વ આચાર્યો વંદના માની છે તો એ વચન મેળે સ્થાપના અરિહંત તથા દ્રવ્ય અરિહંત વંદનીક તે લેકના પૂર્વાચાર્યને મતે, પણ તીર્થંકર ગણધરના ભાષ્ય સૂત્રને મત નહી. તથા નિયંતિની ગાથા માંહિ પણ ભાવ અરિહંતને જ નમસ્કાર ફલાવ્યો છે, તે માટે કેવળજ્ઞાની ૩૪ અતિશય સહિત, ૩૫ વચનાતિશયે કરી બિરાજમાન એવા ભાવ અરિહંતને વંદનીક માને, સહે. તેહને સમતિ જાણવું. જેમ ગેરાલાએ પિતાનું માન મૂકી, પિતાના સંઘ મળે કહ્યું જે શમણુ ભગવંત મહાવીર અરિહંત જિનકેવલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ સાચા અને હું છમસ્થ છું. અરિહંત જિન કેવલી નહી. એમ આઈ, નિંદી સાચું સહ્યું તે સમકિતની પ્રાપ્તિ કહી, તે માટે ભાવ અરિહંત વંદનીક ના હવે ચાર નિક્ષેપા ગુરૂ ઉપર કહીએ છીએ. કેત્તર માર્ગને વિષે સમક્તિદષ્ટિ ભાવગુરૂ સુસાધકને વંદનિક સદહે. માંહિ ગુરૂના ગુણ સહિત માટે. પણ નામ ગુરૂ તથા સ્થાપના ગુરૂ તથા દ્રવ્ય ગુરૂને વંદનીક સદહે નહીં, માંહે ગુરૂના ગુણ નહિ તે માટે ૩ સે ભયવં તિર્થંકર સંતિય આણંનાઈ કમેજજા, ઉદાહુ, આયરિયં સંતિયં, ગાયમા, ચઉવિહા આયરિયા ભવંતિ, તંજહા, નામાયરિયા (1) ઠવણાયરિયા (૨) દવ્યાયારિયા (૩) ભાવાયરિયા (૪) તત્થણું જે તે ભાવાયરિયા તે તિર્યકર સમા ચેવ દડવા, તેસિ સંતિયં, આણું નાઈ કમેજજા, સેવં કયારેણં, સભાવાયરિયા ભવંતિ, ગોયમા, જે અરજપવઈએ વિ, આગમ વિહિએ, પયં પણાણુસંચરંતિ, તે ભાવાયરિયા, જેઉણું વાસસયદિખીએવિ, વાયા મેત્તર્ણપિ, આગમવાહિ કરંતિ, તે નામ ઠવણહિભિ ઉભઈયળ્યું, આચાર્યને ગુરૂ એકજ કહીએ. આચાર્યના ૪ નિક્ષેપા, નામ આચાર્ય ૧ સ્થાપના આચાર્ય. ૨ દ્રવ્ય આચાર્ય ૩ ભાવ આચાર્ય ૪ ત્યાં ભાવ આચાર્ય તીર્થકર સરીખા વંદનીક કહ્યા. અને દ્રવ્ય આચાર્ય નામ આચાર્ય સરીખા તથા સ્થાપના આચાર્ય સરીખા કહ્યા. એટલે ત્રણ નિક્ષેપા અવંદનિક જાણવા. ભાવ નિક્ષેપો વંદનીક જાણો. ગુરૂના ચાર નિક્ષેપો થાય. નામ ગુરૂ ૧ સ્થાપના ગુરૂ. ૨ દ્રવ્યગુરૂ ૩ ભાવગુરૂ ૪ ત્યાં કેઈક જીવ અજીવનું નામ કરે તે નામ ગુરૂ (૧) ગુરૂને આકાર આલેખે તે સ્થાપના ગુરૂ (ર) એ બે નિક્ષેપ ગુણ રહિત માટે અવંદનીક જાણવા. તથા દ્રવ્યગુણના પાંચ નિક્ષેપ થાય. ત્યાં ગુણવંત ગુરૂએ કાલ કર્યો, તેહના જીવ રહિત શરીરને જાણય શરીર દ્રવ્યગુરૂ કહિએ. તથા જીવને શરીરે ગુરૂના ગુણ આવશે, પણ આવ્યા નથી તેના શરીરને ભવિય શરીર દ્રવ્યગુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કહીએ. મારા તથા કલાચાર્ય ૭૨ કલા પ્રમુખ ભણાવે તે લોકિક દ્રવ્ય ગુરૂ ૩ તથા ૩૬૩ અન્યદર્શની મિથ્યાત્વી કુપ્રા વચન સંભલાવી, લોકને પાખંડ ધર્મ દેખાડે છે તે કુખાવચનીક દ્રવ્યગુરૂ ઝા તથા જિનશાસનમાંહિ નામ ધરાવી સાધુનાકગુણ રહિત આધાકર્માદિક સદોષ આહાર ઉપગરણ ઉપાસરે ભોગવે કરી, છકાયનાં જીવની અનુકંપા રહિત તથા લગામ વિના ઘોડાની પેરે હીંડે, તથા ગજની પેરે નિરંકુશ, તથા શરીર, હાથ, પગ પ્રમુખ પ્રક્ષાલવે કરી તથા વસ્ત્રો વગેરેનો વિભુષા કરી, જિનની આજ્ઞા બાહિર રહીને લોકોત્તર આવશ્યકાદિ ધર્મ સાચવે, તે લોકેત્તર દ્રવ્યગુરૂ. પાસસ્થા કુસીલીયાદિ તથા નિવ પ્રમુખ અસાધુ છે ૫ છે એ પાંચ દ્રવ્યગુણ અવંદનીક; માંહે જ્ઞાન દર્શન ચારિત્ર ગુરૂના ગુણ નહી માટે, તથા સુદર્શન શેઠ શ્રાવકે શુક પરિવ્રાજકને તથા મલિકુમારી પ્રમુખે ચોખી સન્યાસણને કુપ્રા વચનીક દ્રવ્ય ગુરૂ જાણું વંદના ન કરી તથા સદીલપુત્ર કુંભાર શ્રાવકે ગોસાલાને તથા જમાલી અણુગારના કેટલાક શિષ્ય જમાલીને તથા સેલગ રાજઋષિને પાસસ્થા કુસલીયાદિક જાણું લોકાર દ્રવ્યગુણ જાણે, વંદના ન કરી. ૪૯૯ શિષ્ય મૂકીને નિકળ્યા તે માટે દ્રવ્ય ગુરૂ અવંદનીક જાણવા ૩ તથા લોકોત્તર ભાવગુરૂ સાધુ વંદનીક પૂજનિક જાણવા. જ્ઞાન દર્શન ચારિત્ર ગુરુ, ગુરૂના ગુણ સહિત માટે દા વય છકંકાય છેકે, અકગિહિ ભાયણું, પલિયં નિસિજજાય, સિણાણું સોભ વજઝણું ૧૫ દશવૈકાલિકના છઠા અધ્યયન મળે એ અઢાર ગુણે કરી સહિત સુસાધુ ગુણવંત જાણવા. તથા સમવાયંગ મધ્યે અણગારના ૭૨ ગુણે કરી સહિત સુસાધુ લેકોત્તર ભાવગુરૂ તરણતારણ જાણવા. એહવા ગુણવંત ગુરૂને વંદનિક પૂજનિક, સદહિ માને. તેહને શુદ્ધ સમક્તિ, જેમ શ્રેણીક રાજાને સમક્તિની પ્રાપ્તિ કહી, અનાથી નિગ્રંથ લેકોત્તર ભાવગુરૂને વંદનીક પૂજનીક તરણ તારણ સાચા સદહિએ તેમ મારાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ હવે ૩ બેલે ધર્મ, તે ધર્મના ચાર નિક્ષેપા કહીયે છીએ. કોત્તર ભાર્ગને વિષે, અતીત અનામત વર્તમાન ત્રણે કાળના તીર્થંકર દયા ધર્મ પ્રરૂપે. તે ભાવ ધર્મ સમકિત દૃષ્ટિ, મોક્ષદાયક કરી સદહે. પણ નામ ધર્મ સ્થાપના ધર્મ, મોક્ષદાયક કરી સદહે નહિ. અવિરતિ ધર્મ માટે. ધર્મના જ નિક્ષેપ થાય. ૧ નામધર્મ ૨ સ્થાપના ધર્મ ૩ દ્રવ્યધર્મ ૪ ભાવધર્મ. ત્યાં જીવનું તથા અજીવનું ધર્મ એવું નામ કરે. તે નામ ધર્મ. તથા ધર્મવંતને આકાર આલેખે તે સ્થાપના ધર્મ છે રે છે તથા દ્રવ્ય ધર્મના ૫ ભેદ. ધર્મવંતનું જીવરહિત શરીર તે જાણય શરીર દ્રવ્ય ધર્મ ૧ તથા આગામીક કાળે જીવને શરીરે ધર્મ કરશે તે ભવિય શરીર દ્રવ્ય ધર્મ છે ૨ તથા લોકનું આવરણ તે લોકિક દ્રવ્ય ધર્મ છે ૩ છે તથા સૌચ ધર્મ તથા તિથભિષેક ધર્મ તથા દેહરામાંહિ લીપવું, પ્રતિમાને પૂજવું, પખાલવું, ધૂપ દીપનું કરવું. તે કુબાવચનીક દ્રવ્ય ધર્મ. ૪ તથા જમાલી પ્રમુખ નિહવને આચાર તથા પાસસ્થા કુસીલીયાદિ અસાધુનું આચરણ તે લકત્તર દ્રવ્ય ધમ. ૫ એ નામ ધર્મ ૧ સ્થાપના ધર્મ ૨ દ્રવ્યધર્મ ૩ મોક્ષ દાયક નહી. આરંભ અવિરતિરૂપ પાખંડ ધર્મ માટે, થાવગ્યા પુત્ર અણગારે સુદર્શન શેઠને કહ્યું જે રૂધિરે ખરડયું વસ્ત્ર રૂધિરે ધોતાં શુદ્ધ ન હેય, તેમ આરંભે જીવ ધર્મ સ્થાનકે વળી આરંભ કરતાં શુદ્ધ ન થાય. એહને દષ્ટાંત કરી સાવદ્ય દાનધર્મ, સૌચધર્મ, તિર્થભિષેક ધર્મ છેડાવી, જીવદયારૂપ ભાવ ધર્મ અદરાવ્યો. તથા કમલપ્રભા આચાર્યો નિઃસંક, નિર્ભય થઈ સભામાંહિ કહ્યું, યદ્યપિ જિણલાં, જિનનાં દેહરાં તે સાવધ કરણી, હું મને કરી અનુમોદુ નહિ, લાભ ન કહું. તે દ્રવ્યધર્મ સાવદ્ય કરણમાંહિ સ્થાપ્યા, માટે તીર્થકર ગોત્ર નામ કર્મ ઉપરાક્યું. અને જેને એ વચન રૂછ્યું નહી તેણે કમળપ્રભનું નામ ફેરવી સાવદ્ય આચાર્ય નામ કહ્યું. જિણલાં સાવદ્ય કહ્યા માટે. તે માટે મુક્તિ માર્ગે સાવધ પાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ કરણી આરાધ્ય નહી તથા અરિહંત ભગવંતે એકાંત દયા ધર્મ પ્રરૂયો, તે ભાવધર્મ સાચે મોક્ષદાયક સદહે તેહને શુધ્ધ સમક્તિ જાણવું. સવિજેય અતીતા જેય પડપન્ના, જેય આ મિસા, અરહંતા, ભગવંતો, તે સવે એવભાઈખંતિ, એવું ભાસંતિ, એવં પદ્મવતિ, એવં પ્રરૂવંતિ, સપાશુ, સવ્વભૂયા. સલ્વે જીવા, સર્વે સત્તા, નહેતવા, ન અજ વેચવા, ન પરિઘેતવ્યા, ના પરિતાયવા, ન કિલામેયવ્યા, ન ઉદ્દબૅયવ્યા, એસ ધમે સુદધે, નિતિએ, સાસએ, સામેચ્ચે લોગ, બેયને હિંપઈએ તંજહાઉઠિએ સુવા, અણુઠિએ સુવા, ઉવઠિએ, સુવા, અણવઠિયે સુવા, સાવહિએ સુવા, અર્ણવહિએ સુવા, સંગરએ સુવા, તગ્ન ચેર્યા, તહાચેય, અસિચેય, પલુરચઇ તે આઈઉનનિહે, ન નિખેવે, જાણિઉ ધમ્મ જહાતા છો આચારાંગના ૪ ચોથા સમકિત અધ્યયન મધ્યે એકાંત જીવદયાએ, લકત્તર ભાવધર્મ સદહે, તેહને શુદ્ધ સમકિત કહ્યું. એકલા હવે પાસત્કાદિક અસાધુ સિદ્ધાંતને માર્ગ આદરી તે ભાર્ગે ચાલે નહી, અને પિતાને છાંદે વિરૂદ્ધ માર્ગે ચાલે. તે સંસાર સમુદ્ર તરવા તારવા સમર્થ નહિ તે કહીયે છીએ.આચારાંગના બીજા લોક વિજય અધ્યયન મધ્યે ભગવંતે ભાખ્યું, સુધર્મા સ્વામી જંબુ પ્રત્યે કહે છે. એ જે આગળ કહેશે તે તીર્થકર દેવે કહ્યું કે લેકમાંહિ પ્રત્યક્ષ પાસત્કાદિક અસાધુ સંસારસાગર તરી પાર પામે નહિ, અનેરાને પાર પહોંચાડે નહિ. તે એટલા માટે, આદરવા યોગ્ય સિદ્ધાન્તને માર્ગ આદરી અંગીકાર કરી, પછી પ્રમાદને વશે સિદ્ધાંતને વશે સિદ્ધાંતને માર્ગે ચાલે નહિ, અને સિદ્ધાંત વિરૂદ્ધ કુગુરૂની કહેલી કુડી પરંપરા આગળ કરી, પોતે ખેટે માર્ગે ચા-પ્રવર્તે, તે માટે, તે વિપરીતાચારી સંસાર સમુદ્ર તરવા અસમર્થ છે છે: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વળી બીજા અંગ મધ્યે ભગવંતે કહ્યું કે -જેમ સછિદ્ર નાવા પોતે તરે નહિ, તે વારે માલ મિલકત સહિત બેસનારને તારે નહિ. તેમ અસાધુ તરવા તારવા અસમર્થ. જહા આસાવણુનાવિ જાઈ દુરહિયા, ઇચ્છઈ પારમાગતુ અંતરાય વિસીયઈ છે ? તુ સમણું એને મિચ્છદિલ્ફિ અટ્ટારીયા, સોયં કસિણ ભાવન્ના, આગંતારે મહુભ છે ૨છે તથા ભગવતી અંગ મધ્યે ભગવતે કહ્યું કે -મૂળ ગુણ પંચ મહાવ્રત સુદ્ધાં પાળે નહિ, અને સાધુનો વેશ રાખે, માથે લોચ કરાવે, અણુવાણે પગે ચાલે તે અસંવુડ અણગાર ઘણાં કર્મ બાંધી સંસાર માંહિ પરિભ્રમણ કરે. છે છેઃછે અસંવુડેણું ભતે અણગારે કિં સિઝઈ, બુજઝઈ મુરચઇ, પરિનિવાઈ સબ્ધ દુકખાણુમંત કરેઇ. ગાયમા ને ઈણિકે સમડે છે એમ સિદ્ધાંત માંહિ ઘણા અધિકાર છે. હવે સિદ્ધાંતમાંહિ સાધુના જે ગુણ કહ્યા છે. તેણે ગુણે કરી જ્યાં સુધી સહિત છે, જ્યાં સુધી સાધુનો આચાર પાળે છે. જ્યાં સુધી વીતરાગની આજ્ઞા આરાધે છે, ત્યાં સુધી સાધુ સહવા. અને ગુણ રહિત થયા તે વારે તે સાધુ સદણવા નહિ | ૩ | સાક્ષી દશ વૈકાલિક સૂત્ર મળે. ભગવંતે સાધુના ૧૮ ગુણ કહ્યા. પાંચ મહાવ્રત, છઠું રાત્રિભોજન વિરમણવ્રત, ૬ છકાયના જીવની જયણા ૧૨ તથા સદોષ આહાર ઉપાસરે વસ્ત્ર પાત્ર વજે અને નિર્દોષ ભગવે ૧૬ તથા દેસ સ્નાન-સર્વ સ્નાન વજે ૧૭ તથા શરીરની તથા ઉપગરણની શોભા વજે છે ૧૮ છે એ અઢાર ગુણે કરી સહિત હોય ત્યાં સુધી તે સાધુ કહ્યા. તથા એ અઢાર ગુણ માંહિ સત્તર ગુણ પાળે છે અને અને એક ગુણ પાળતો નથી તે તે નિર્ચન્ય પણું થકી ભ્રષ્ટ કહ્યું. તીર્થંકરદેવે છે છેઃ વળી લોકમાંહિ સાધુ થકી અસાધુ ઘણું છે. તેને લોકસાધુ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૪ છે. પણ સિદ્ધાંતના જાણ હેય તે અસાધુને સાધુ કહે નહિ. સાધુને જ સાધુ કહે. નિર્ગુણ સાધુને સાધુ ન કહિએ. તો પ્રતિમાને તીર્થકર શ્રી પાર્શ્વનાથ, મહાવીર ઝાર્થી કેમ કહિએ? બહવે અમે અસહુ એ વૃતિ સાહુણે, ન લવે અસાહુ સાહુત્તિ, સાહુ સાહુત્તિ આવે છે ૧ | નાણ દંસણ સંપન્ન, સંજમેય તવે યં, એવં ગુણ સમા ઉત્ત, સંજયં સાહુ માલવે છે ૨ દશવૈકાલિકના ભાષા અધ્યયન મળે એહવા અધિકારને મેળે સાધુના ગુણ રહિત થકા પિતાના વડેરાનાં નામ ધરાવી, શિષ્ય પ્રશિષ્યની પરંપરાને, પ્રતિબંધે પ્રવર્તે. તે સાધુ કેમ કહેવાય ? માટે સાધુને ગુણે કરી સાધુ કહ્યા. અને ગુણ રહિત થયા તે વારે અસાધુ કહ્યા. તે માટે ગુણવંતની પરંપરા પ્રમાણ જણાય છે, પણ પોતપોતાના વડેરાનું નામ ધરાવ્યાની પરંપરા પ્રમાણ દીસતી નથી મહાવીરદેવને હાથ દીક્ષિત શિષ્ય જમાલી અણગાર તથા ગોસાલો ગુણવંત, ગુણ હતા તે વારે સાધુ કહ્યા તથા સંભોગી કહ્યા તથા વંદનીક હતા, અને ગુણરહિત થયા તે વારે અવંદનીક થયા. તથા તેમનાથના શિષ્ય થાવગ્યા પુત્ર અણગાર તેહના શિષ્ય શુકદેવ સાધુ, તેહના શિષ્ય શેલક રાજઋષિ, ગુણવંત હતા તે વારે સુસાધુ કહ્યા અને ગુણ રહિત થયા તે વારે પાસત્થા કુશીલીયાદિ કહ્યા. વળી ગુણવંત ઉગ્ર વિહારી થયા તે વારે સાધુની પરંપરા માંહિ કહ્યા. જે શિષ્ય પ્રશિષ્યની પરંપરા પ્રમાણુ હોય તો એને પાસત્કાદિકપણું કેમ કહે. તથા ચતુર્વિધ સંઘને અવંદનીક કેમ કહે તથા ગર્ગાચાર્યો પોતાના શિષ્ય અવનીત જાણું તન્યા. તથા જમાલીના ગુણવંત શિષ્ય જમાલીને ગુણરહિત ગુરૂ જાણીને તન્યા. ૩ છે છે ૧૦ છે તથા કઈ કહેશે જે એહવા ગુરૂ છે તે તે ગુરવાદિક મળે ગુણ નથી તો તેહને અવગુણ થાશે, તમે તેની નિંદા શાની કરો છો? ઇતિ નિંદા પ્રશ્ન –તેનો ઉત્તરઃ-સસમયે જિનમત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સ્થાપવાની આજ્ઞા કહી. અને પરસમયે પરમત નિરાકરવાની આજ્ઞા કહી. તથા સાચો માર્ગ પ્રરૂપતાં, સાચું સ્થાપતાં અને ખોટું ઉત્થાપી, નિરાકરતાં નિંદા ન કહીએ. ઠાણાંગમાંહ ભગવતે ચાર પ્રકારે વિક્ષેપની કથા કહેવાની આજ્ઞા કહી. પરસમય કહે. | ૧ પર સમય કહે, સ સમય સ્થાપે. . ૨ પર સમયનો કઈક સાચો શબ્દ કહે, પછે તેનો મિથ્યાવાદ કહે. એ ૩ || મિથ્યાવાદ કહી સમ્યફવાદ સ્થાપે. એ જ છે વિષેવણું કહાએ, ચઉવિહાએ પત્તાએ તે જહા, સસમયે કઈ (૨) તા, પરસમય કહે છે ૧. પરસમયં કહા વિત્તા ભવઇ છે. ૨ સમાવાયં કહેઈ (૨) ના, મિછાવાયં કહેઈ (૨) ત્તા, મિચ્છાવાય કઈ છે ૩ મિચ્છાવાયં કહિતા, સમ્માવાયું ઠાવિત્તા ભવઈ છે ૪ થા ટાણું મળે તથા વિતરાગ દેવનાં વચન સાચાં પ્રરૂપતાં કેટલાએકને નિંદા સ્વરૂપ થઈ ભાસે છે. તે સિદ્ધાંત સામું જોતાં નથી. જે ભણુ ભગવંતે જે સાધુ અસાધુને માર્ગ કહ્યો છે. તે નિંદા કરીને તથા ગેસાલે આધાકદિ જ વસ્તુ સ્થાપી તે વારે આદ્રકુમાર સાધુએ તેહના સેવણહારને ગૃહસ્થ કહ્યા, પણ સાધુ ન કહ્યા. એ શુદ્ધ ભાગ પ્રરૂ. તે સાંભળી ગોશાલા પ્રમુખને રૂ નહી, તે વારે ગોશાલે કહ્યું તમે સૌની નિંદા કરે છે. તે વારે આદ્રકુમાર બેલ્યા-હું નિંદા કરતો નથી. તીર્થકર દેવે જેવો માર્ગ કહ્યો છે, તે માર્ગ પ્રરૂપું છું. સાચું કહેતાં નિંદા નથી. જેમ સહુ પોતપોતાના શાસને સ્વર્ગ કહે છે. પરશાસન નિરાકરે છે. તેમ હું પણ જિનશાસન સાચું પ્રરૂપું છું. એમ કહી, ગોશાલ, બૌદ્ધ, તથા સંખ, બ્રાહ્મણ, હસ્તિ તાપસ પ્રમુખ ઘણું વાદીઓને નિરાકરી સાચો માર્ગ સ્થાપ્યો. એ ન્યાયે બીજા અંગના આદ્રકુમારના અધ્યયન મળે નામ લઈને આગલાની ભુંડી એબ ઉઘાડે તે નિંદા, પણ સત્ય માર્ગનું પ્રરૂપવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ તે નિંદા નહિ. છે ૩ છે તથા શ્રી સિદ્ધાંત માંહી ઠામ ઠામ તીર્થકર દેવે તથા ગણધરે તથા બહુ મૃત સાધુએ તથા શ્રાવકે તથા સમતિ દૃષ્ટિએ સાચો માર્ગ સ્થાપે છે અને ખોટે ભાગે નીરા કર્યો છે. તે નિંદા કરી નથી. આચારાંગના ૪ થા સમકિતના અધ્ય ન મળે તીર્થકર દેવે હિંસાધર્મને સ્થાપકને અનાર્ય કહ્યા. તે નિંદા કરી નથી. તથા બીજા અંગમાંહિ અન્ય દર્શની અને અસાધુનો માર્ગ નિરાકરી (પ્રતિકારી) સંવર માર્ગ સ્થા. ૩૬૩ પરવાદી અધર્મ પક્ષમાં કહ્યા, તથા જે સમણમાહણ હિંસાધર્મ પ્રરૂપે તે સંસારમાંહિ રખડે, ગાઢા દુખી થાય. વારંવાર જન્મ મરણ કરે, દારિદ્રી દુર્ભાગી થાય. હાથ પગાદિકને છેદ પામે અને જે દયા ધર્મ પ્રરૂપે, તે સંસાર કંતારમાંહિ રખડે નહિ. દુખી ન થાય. હાથ પગાદિકનો છેદ ન પામે. તે સીઝે, બુઝે, સર્વ દુઃખનો અંત કરી મુકિત પામે. એવું કહ્યું. તે નિંદા કરી નથી. તથા પાંચમે અંગે મહાવીરદેવે સોમિલ બ્રાહ્મણ આગળ આરંભયુક્ત યાત્રાદિક નિરાકરી, તપ નિયમ સંયમ સઝાય ધ્યાનરૂપ જીવદયા યાત્રા સ્થાપી. તે નિંદા કરી નથી. તથા જમાલી નિહવનું કેવલીપણું ગૌતમ સ્વામીએ નિરાકર્યું તે નિંદા કરી નથી. તથા ઉત્તરાધ્યયન મધ્યે હરકેશી ચંડાલ અણગારે બ્રાહ્મણ આગળ દ્રવ્ય સ્નાન, દ્રવ્ય યજ્ઞ નિરાકરી ભાવસ્નાન, ભાવ યજ્ઞ સ્થાપ્યો તે નિંદા કરી નથી. તથા પુરોહિતના પુત્રે પિતાના પિતા બ્રાહ્મણ આગળ વેદનું ભણવું, કુપાત્રને પિષવું પ્રમુખ નિરાકરી સંયમ ધર્મ સ્થા, તે નિંદા કરી નથી, તથા ક્ષત્રીય રાજઋષિએ સંયતરાજઋષિ આગળ ક્રિયાવાદી અક્રિયાવાદી અજ્ઞાનવાદી વિનયવાદી નિરાકર્યા. તે નિંદા કરી નથી. તથા અનાથી નિગ્રંથે શ્રેણિકરાજા આગળ સંસારનું અનાથપણું અને અસાધુનો માર્ગ મહાવત મૂળગુણ સુદ્ધા પાળે નહિ. સુમતિ ગુપ્તિ શૂન્ય અને અણુવાણે પગે ચાલે, લોચ કરાવે, ભૂમિ પર સૂવે, તો પણ તે પિલી મૂડીની પેરે તથા ખોટા નાણાની પેરે અસાર કહ્યા. તે મણ સરીખા, કાચની પેરે મૂલ્ય ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પામે તથા આહાર ઉપગરણ ઉપાસરો આધાકર્મી પ્રમુખ સદેષ ભોગવે. અગ્નીની પેરે મળે તે મૂકે નહી. તે અસાધૂ શત્રુ સરીખા. દયા રહિત કહ્યા; તે નિંદા કરી નથી. તથા રાજેમતી સાધ્વીએ કહ્યું. જે રહનેમિ તુજને ધિક્કાર છે. જે ભણી વમી વસ્તુ વાંછે છે? તુજને મરણ શ્રેય છે. પણ અણચાર આચરે શ્રેય નહિં. તે નિંદા કરી નથી. તથા જયઘોષ મહામુનિએ વિજયઘોષ બ્રાહ્મણ આગળ વેદયજ્ઞ જ્યોતિષ પુરાણ બ્રાહ્મણગુરૂ સાવઘ કરણી નિરાકરી, ભાવદ ભાવયજ્ઞ ભાવ જ્યોતિષ ભાવપુરાણ ભાવબ્રાહ્મણ ગુરૂતારણતરણ. એવા અધિકાર સ્થાપ્યા. તે નિંદા કરી કેમ કહીએ ? વિચારી જેજે. તથા છઠે અંગે થાવસ્ત્રાપુત્ર અણગારે શુક પરિવ્રાજક આગળ સાવદ્ય યાત્રા નિરાકરી. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ જીવદયા યાત્રા સ્થાપી, તે નિંદા કરી નથી. તથા સાતમે અંગે કુંડલિક શ્રાવકે નિયતવાદી ગોશાલામતિ દેવતાને નિરાકેર્યો. તે ઉપર મહાવીરદેવે સાધુ સાધ્વીને કહ્યું કે તુહે વિશેષે અન્ય તીથકને નિરુત્તર કરવા તે તથા સદાલપુત્ર કુંભાર શ્રાવકે ગોશાલાને નિરાકર્યો તે તથા છ અંગે મલીકુમારીએ ચોખી સન્યાસણી આગળ રૂધિરે ખરડયું વસ્ત્ર રૂધિરે શુદ્ધ ન હોય. એવે દૃષ્ટાંત કરી સાવદ્ય દાન ધર્મ શૌચ ધર્મ તીર્થાભિષેક ધર્મ નિરાકરી દયાધર્મ સ્થાપ્યો. તે નિંદા કરી નથી. તથા આઠમે અંગે તેમનાથના ૬ અણગારના ત્રીજા સંઘાડાને દેવકી રાણીએ કહ્યું જે દ્વારિકા નગરીમાંહિ ઉચ્ચ નીચ મધ્યમ કુલે આહાર નથી મળતો ? જે ફરી ફરી એક જ ઘરે આવે છે? તે નિંદા કરી નથી. તથા અનંત કાળે પંચમ આરા માંહિ મઠપતિ અસાધૂના રાજ આછેરાને પ્રભાવે અનેક અનાચાર પ્રરૂપ્યા, ચૈતાલાં કરાવ્યા. દ્રવ્ય પૂજા પ્રરૂપી, દયા ધર્મ દૂર કર્યો. તે અવસરે કમળપ્રભ આચાર્યે “જે કે જિનાલયો છે તો પણ તે સાવદ્ય છે” એમ કહી સાવઘ કરણી નિષેધી. તે તીર્થકર નામકમ ઉપાર્યું. ૩ ૧૧ છે એ નિંદા આશ્રી ઉત્તર કહ્યા છે છે: છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હવે મિથ્યાત સહિત ધર્મ કરણ કરે તે આશ્રી કહે છે. મિથ્યાત મૂક્યા વિના જે ધર્મ કરણ કરે તે બાળ તથા અકામ નિર્જરા; પણ સકામ નિર્જર નહિ. ભગવતી અંગના ૭મા શતકના ૨જા ઉદ્દેશા મધ્યે ભગવંતે ભાખ્યું જે કઈ જીવ અજીવ ત્રસ સ્થાવર એ નવ પદાર્થ જાણે નહિં, અને આરંભનાં પચ્ચખાણ કરે તે દુઃપચ્ચખાણી કહ્યો તથા મૃષાવાદી કહ્યો. તથા તે ત્રિવિધ ત્રિવિધ કરી અસંત અવિરતિ તથા એકાંત બાળ કલ્યો. એટલે કાંઈ કરણ કષ્ટ કરે, તે બાલ તપ અકામ નિર્જરામાંહિ ભળે. સેનૂણું ભંતે સત્ર પાણે હિં, સવ્ય ભૂહિં, સવસત્તહિં, પચ્ચખાયે મિતિ વયમાણસ કિંસુપચ્ચખાયં ભવાઈ, દુપચ્ચખાયં ભવઈ, ગેયમા સિવ સુપચ ખાયં ભવઈ, સિય દુપચ્ચખાયં ભવઇ, સેકઠેણં ભતે એવું લુચ્ચઈ પારા ગાયમા, જસ્સશું સવ પાહિ જાવ સાવ સહિં પચ્ચખાયમિતિ વયમાણસ્મ, ને એવં અભિ સમન્નારાયં ભવઈ જે ઇમે જીવા, ઇમે અજીવા, ઈમે તમા, ઈમે થાવ, તસ્પણું જીવ પશ્ચખાય મિતિ, વદમાણુમ્સ, ને સુપચખાય ભવઈ દુ પશ્ચખાય ભવઈ, એવં ખલુ સે, દુપચ્ચખાઈ, સવ પાણહિં જાવ સવ્વ સહિં; તિવિહંતિવિહેણ, અસંજય અવિરય, અપડિહય, પચ્ચખાય પાવકમે સકિરિએ અસંવુડ, એકત એકંત બાલેયાવિ ભવઈ છે છે: ! તથા તામલી મોરી તાપસે મિથ્યાત્વ સહિત તપ કર્યો. તે બાલ તપસી કહ્યો. તથા જમાલી પ્રમુખ નિબ્લવ ઘોર તપના કરણહાર પણ પરભવના આરાધિક નહિ. વિરાધક તથા પાસFા કુશીલીયાદિક તપ કરે તથા તે સમીપે અનેરા તપ કરે તે બાલ તપ. અકામ નિર્જરા કહી, જે ભણી અસાધુની સંગતે સેવા તે મિથ્યાત્વ. વિપરીત સEહણા માટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ભાવ સમગ મોઈન્નો, ઘેર વીર તવંચરે, અચરતો ઈમ પંચ. હુ આસવં નિરઠયું ના કુસી સન પાસ થે, સઈદે સબળે તહા, દિકિએ વિ ઈમે પંચ ગેયમા ન નિરખએ છે છછે તથા સાક્ષી મહાનીશીથે ૪થે અધ્યયને તથા નાગિલ શ્રાવક પ્રત્યે સુમતિ ભાઈ બોલ્યા. એ પાંચ સાધુ છઠ અઠમ ભાસખમણ ઘોર તપ કરે છે. ઉષ્ણકાળે આતાપના લીએ છે. તે એક વળાવે લીધે માટે. એવા ગુણવંત તપસીને કુસીલ કેમ કહે ? તે વારે તે નાગિલ શ્રાવક બોલ્યો. હે સુમતિભાઈ, તમે બાલતપ અનુમોદો મા. એ અકામ નિર્જરામાંહિ ભળે. અસાધુને સાધુ સદહે તે મિથ્યાત્વ. અસાધકના દર્શન થકી, નંદમણિયાર શેઠની કરણી નિર્થક થઈ છે ૩ છે એટલા માટે મિથ્યાત્વીના તપાદિક દેખી અનુમોદવા નહી. ૧રા છઃ છે હવે મિથ્યાત્વ તે કેને કહીએ તે કહે છે. વિપરીત માને સદહે તે મિથ્યાત્વ. સાચાને ખોટું સદહે તથા ખેટાને સાચું સદહે તે મિથ્યાત્વ. તેહના ભેદ ૧૦ કહીએ છીએ. દશમે ઠાણે દશ પ્રકારે મિથ્યાત્વ પ્રરૂપ્યું. અધર્મો ધમ્મ સન્ના કહેતાં ગસાલા પ્રમુખના ગ્રંથને વિષે મૃતધર્મની બુદ્ધિ તે મિથ્યાત્વ (૧) અધર્મને ધર્મ કરી જાણે તે અધર્મ કયા કયા તે કહે છે. કન્યાદાન દીયે, ધર્મને હેતુઓ, બ્રાહ્મણને સેન્યાનાં દાન દીએ ધર્મને હેતુએ, બ્રાહ્મણને ક્ષેત્રના દાન દીએ, નદીએ નહાવા જાય, માઘસ્નાનાદિક પીપળે પાણી ઘાલે ધર્મને હેતુએ, તુલસીએ પાછું ઘાલે ધર્મને હેતુએ. તે કેવળ અધર્મ છે. તેને ધર્મ કરી જાણે. તે અધમે ધમ્મસના કહીએ છે ૧ છે ધમ્મ અધમ્મ સન્ના કહેતા-અરિહંતના ભાખ્યાં સિદ્ધાંત, તેહને વિષે અમૃતધર્મની બુદ્ધિ તે મિથ્યાત્વ તથા બે પ્રકારનો ધર્મ છે. એક ધર્મ સાધુનો બીજો ધમ શ્રાવકને તેહને અધર્મ કરીને જાણે પરા ઉમ્મગે સત્તા કહેતાં-અન્ય દર્શની અને અસાધુના પ્રરૂપ્યા ઉન્માર્ગને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પ૦ વિષે સન્માર્ગની બુદ્ધિ તે મિથ્યાત્વ. ૩ વીતરાગને પ્રરૂપ્ય જ્ઞાન દર્શન ચારિત્ર મોક્ષમાર્ગ તેને વિષે, ઉન્માર્ગની બુદ્ધિ તે મિથ્યાત્વ. આજના અજીવે જીવ સત્તા કહેતા-પરમાણું પ્રમુખ અજીવને વિષે જીવની બુદ્ધિ તે મિથ્યાત. તથા આકાશ અજીવ છે તેહને અન્ય તીર્થી ઈશ્વરની મૂર્તિ કરી સદહે તથા કેટલાએક અજાણપણે પીતળની મૂર્તિને પ્રભુ કરી માને, પરમેશ્વરી માને. તથા પ્રતિમાને વીતરાગ કરી માને. જેમ કેઈક બાળક સિંહનો આકાર આલેખે દેખી, સિંહ સદહે તેમ મિથ્યાત્વમતી પ્રતિમાને વીતરાગ સદહે. તથા ગાયના પૂછડાને વિષે તેત્રીસ કેડી દેવતા રહે છે જે એવું માને. તે અજીવે છવ સત્તા કહીએ. થાપા જીવે અજીવ સન્ના કહેતાં–પૃથ્વી પ્રમુખ સચિત્ત જીવને વિષે અજીવની બુદ્ધિ તે મિથ્યાત્વ છે ૬ છે અસાધુ સુસાધુસજા કહેતાં અસાધુને વિષે સાધુની બુદ્ધિ તે મિથ્યાત્વ અસાધુ તે પાંચ મહાવ્રત પાલે નહી. કેવલ વેશ માત્ર ધરીને પિતાના ઉદરને પૂર્ણ કરે છે. ૭ સુસાધુ અસાધુ સન્ના કહેતાં સાધુને વિષે અસાધુની બુદ્ધિ તે મિથ્યાત્વ ૮ અમૂતેમૂર સન્ના કહેતાં– રાગદ્વેષ થકી અણ મૂકાણાને વિષે મૂકાણની બુદ્ધિ તે મિથ્યાત્વ. મૂત્તે અમૂત્ત સન્ના કહેતાં-રાગદ્વેષ થકી મૂકાણાને વિષે અણુમૂકાણાની બુદ્ધિ તે મિથ્યાત્વ + ૧૦ છે એ મિથ્યાત્વના ૧૦ ભેદ ઠાણાંગસૂત્રે કહ્યા. હવે મિથ્યાત્વને શું કહીએ. મિથ્યાત્વ સહિત જીવને જો અવગુણ થાય તે કહીએ છીએ. આવશ્યક સૂત્ર પ્રમુખમાંહિ મિથ્યાત્વને સલ્ય કહ્યું જેમ શરીમાંહી સલ્યસાલે, ખાધું પીધું ગુણ ન કરે. તેમ મિથ્યાત મૂક્યા વિના ધર્મ કરણ સફળ ન થાય. સૂત્રઃ-તિવિહે સલ્લ પન્ન, તે * સાવ સાધૂ તે સંસારને વિષે જન્મ જરા મરણના દુઃખ થકી પિતાના પરના આત્માને મૂકાવવાને ઉજમાલ થયા અને મોક્ષ માર્ગ સાધે તેહને અસાધુ સદહે તે મિથ્યાત્વ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ જહા, માયા સલ્લેણું, ૧ નિયાણુ સલ્લે ર મિચ્છાદાસણ સલ્લે ૩ છે મહાબળ અણગાર માયા સલ્લ આલોવ્યા વિના, સ્ત્રીવેદ બાંધી, મલ્લી કુમારી થયા. તથા ૧૨ મા બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજા તથા વાસુદેવ રાજા નિયાણુ સલ્લને પ્રતાપે ધર્મ કરણ કરી ન શકયા. | ૨ તથા મિથ્યાત્વ શલ્યને પ્રતાપે જમાલી પ્રમુખ નિહવે તથા સાવદ્ય આચાર્યો (સાક્ષી મહાનિશિથ ઉ. ૩) સંસાર વધાર્યો તથા સાતમે ઠાણે કહ્યું જે પંચમ આરામાંહિ અસાધુને પૂજે માને અને સાધુને પૂજે નહિ, માને નહિ. એટલે હેલે નિંદે એવું મિથ્યાત્વ આત્માનું કહ્યું. સત્તહિં ઠાણે હિંગાઢ, દુસમં જાણેજા, તંજ હા, અકાલે વરસે, કાલે નવરસે, અસાધુ પૂજાતિ, સાધુ ને પૂજતિ ગુરૂ જણેહિ, મિચ્છા પડિવન્નો ભણુદુહયા, ઉણે અધિક્ તથા વિપરીત માને. તે મિથ્યાત્વ છે ૧૩ હવે મિથ્યાત્વ સેવ્યાના ફળ તથા મિથ્યાત પ્રરૂયાના ફળ સંસાર વધારે. બધ બીજ દુર્લભ. સાક્ષી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ મા અધ્યયન મધ્યે કહ્યું, જે કુદેવ કુગુરૂ કુધર્મ રૂપ ધર્મ, મિથ્યા દર્શનને વિષે જે રાતા છે. તેણે રંગે કરી રંગાણા છે. એટલે મિથ્યાત્વને વિષે માતા છે. મિથ્યાત્વ સહિત કરણ કરી જે જીવ મરે તેહને આગામીક ભવે બધીજ જિનધર્મનું પામવું ઘણું દુર્લભ. દોહિલું કહ્યું. એવા મરણ સંસારમાંહિ ઘણું કરે. સૂત્ર-મિચ્છાદંસણુરતા સનિયાણ કહલેસમેગાઢા, ઈયે જે મરંતિ છવા તેસિ પણ દુલહા બોહી લે છે કે બાલ મરણાણિ બહુસે, અકામ મરણણિ ચેવ, બહુયાણિ મરહૂતિ તહેવ રાયા, જિણવયણે જે ન યાણતિ ારા છ તથા સવ ગઈ પખંદે, કાહૂતિ અણું તમે અઠ્ય પુણા, જિન સુણુતિ ધર્મ, સઉણય જેય પમાયંતિ છે ૧. અણુ સપિ બહુવિહ, મિળ દિઠીયા, નર અબુદ્ધિયા, બદ્ધ નિકાય કમ્મા, સુણંતિ ધર્મ નય કરતિ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પ૨ દશમા અંગના ૫ મા આશ્રવઠાર મળે છે ૧૪ો છઃ છે તથા અતીત કાલે, અનંતમી ચોવીસીએ ૨૪ મા ધર્મસિરી નામા તીર્થંકર મુગતિ ગયા પછી અસંજયાણું પૂયા એહવે નામે આછેરું થયું અને હમણું પણ પંચમ આરામાંથી અસંજયાણું પૂયા નામે આછેરૂં વહે છે. તથા જિન વલલભ સૂરિને લખેલો સંઘપટ્ટક ગ્રંથ છે. તેના કાવ્ય ૪૦ છે તે મળે પણ પંચમ આરામાંહિ અસંજયાણું પૂયા નામે દસમું આછેરું કહ્યું. તે સંધપટ્ટકના કાવ્ય ૬ લખીએ છીએ તે છે: ઈહિ કિલકલિકાલ વ્યાલવ ત્રાંતરાલ સ્થિત જુષિગત તત્વ પ્રીતિ નીતિ પ્રચારે, પ્રસાદનવ બેધ પ્રફુલ્કાપથૌધસ્થગિત સુગનિસ, સંપ્રતિ પ્રાણિ વડા પ્રોત્સપભસ્મરાશિગ્રહ સખ દશમાશ્ચર્ય સામ્રાજ્ય પુષ્યત મિથ્યાત્વવા તરુદ્ધજગતિ વિરલતાંયાતિજનેન્દ્ર માગે, સંકિલષ્ટ, મૂઢ પ્રખલ જડ જનાસ્નાયરકતજિનેક્તિ પ્રત્યથી સાધુવેર્વિષયિ ભિરભિતઃ સયમ પ્રાથિ પથા. કા કિંદિમેહમિતા: કિમંધ બધિરાર કિંગ ચૂર્ણ કૃતાઃ કિં દેવે પહતાઃ કિં મંગઠગિતા કિંવા ગ્રહાશિતાઃ કૃત્વા મૂખપદ મુસ્યયદમી દુરુદોષા અપિ, વ્યાવૃત્તિ કુપથાજડા ન દધતે. સૂર્યાતિચેતન્ફતે ૧૭ જિનગૃહ જિન બિંબ જિન પૂજન જિનયાત્રાદિવિધિ કૃત દાન તપવ્રતાદિ ગુરૂ ભક્તિ શ્રત પઠનાદિ ચાદતં સ્વાદિ હકુમત કુગુરૂ કુગ્રાહ કુબોધ મુદેશનાં શતઃ સ્કુટ મન ભિમત કારી વર ભજન મિવ વિષલવનિવેશતઃ પ આકૃદ્ધ મધમીનાન બડિશીપ શિત વ૬ બિંબમાદશ્ય જૈન, તન્નાસ્ના રમ્યરૂપાન પવરકમઠાન સ્વષ્ટ સિદ્ધયેયૂ વિધાય, યાત્રા સ્નાત્રા ઘપાનમસિતક નિશા જાગરાછલશ્ચ ને શ્રદ્ધાળુનમ જેને છલિત ઈવ શઠે વતે હા જથમ ૨૧મા સેષાહુડા વસ સપૈણ્યનુ સમય સદ્ભવ્ય ભાવાનુભાવા, ત્રિશદ્યોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ગ્રહયં ખખનખમિતિ વર્ષ સ્થિત ભંસ્મરાશિઃ અંત્યંચાશ્ચર્યમેત જિનમતહત યેતન્સમા દુઃષ માચે, યેવં પુષુ દુધ્વનુલ મધુના દુલ જનમાર્ગ છે ૩૦ શબ્દાર્થ –ઈ. આ કિ સંભાવનાયાં, કપાંચમા આરા રૂપી, વ્યા. સર્પ. વ. મુખ તેને વચલો ભાગ સ્થિ૦ ત્યાં રહ્યો. જુ. સેવતો જાવસમુહે ગ ગઈ તo તત્વની પ્રીતિ ની વળી ન્યાયનું પાળવું ગયું તેથી પ્રપ્રસરતું ન અણપ્રીછો . પ્રપ્રક સ્કૂ૦ હુકાર કરતો. ૫૦ કુમાર્ગનો ઉ૦ સહ સ્થ૦ તેણે કરી રૂંધાણું સુત્ર મુગતિને વિષે સ૦ સ્વર્ગે ઉપજવું. હવે પ્રારા પ્રાણ છવ એહવે, તેહને સમુહે વધ. પ્રોવૃદ્ધિ પામતું ભ૦ ભસ્મરાશી ગ્રહ ત્રીકમે. સં. મિત્ર છે. દ દશમું છે જેને સાથ સમસ્ત ઠકુરાઈ પષત એહવું દશમું આછેરું મિત્ર છે જેહને મિત્ર મિથ્યાત્વરૂપ અંધકાર તેણે રૂ૦ રૂંધાણે જ સંસારને વિષે. વિ. દુર્લભતાને પામ્યા છે. જિ. તીર્થકરને માર્ગે સં. પરસ્પર વિરુદ્ધના બેલણહાર કિ. ગુણવંતના હેપી મુત્ર અછતાદેષભાષક જ મૂર્ખ જન, તેહની પરંપરા ત્યાં રાતા જિ તીર્થકરના ઉ૦ વચન પ્ર તેહના વૈરી એહવા લીંગે સારુ કેવલ સાધુવેશને ધરનાર વિ૦ શબ્દાદિ વિષયવંતા, ૨૦ સર્વ પ્રકારે સે. આગલ કહેશે વિસ્તાર્યું તે માર્ગ. કિ. શું. દિદિમૂઢપણુને ઈ. પામ્યા છે. કિં. શું આંધળા થયા છે. બ૦ શું બહેશ થયા છે. કિંશું યોગવંત ભાવે ભૂરકી ઘાલી છે કિં. દે. કર્મ રૂક્યાં છે. કિંશું અં૦ કેમલામંત્રણે ઠ૦ કોણે કે ધૂર્ત છે. કિવ . વા. અથવા. ગ્રહ પાડુયાગ્રહ આવ્યા છે. કુ કરીને મૂઠ મસ્તકને વિષે. પ૦ આચાર્યાદિકનું પદ લઈને. શ્ર સિદ્ધાંતનું. ય. એહવે કહે છે. ૬૦ દીઠા છે અનાચારના મોટા દેષ જેણે અ. પણ. વ્યા નિવત્યે સર્વે કુલ મુંડા માર્ગ થકી, જ મૂખ હેક. નવ નથી કરતા, નથી ધરતા. સૂ૦ વલી તે મૂખંજન કેહવો છે. નિંદા કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૪ એ ત પૂન્યના કરનારની, જિ. દેહરાં. જિ તીર્થંકરની પ્રતિમા. જિ. તીર્થકરની પૂજાદિક જિ તીર્થકરની યાત્રાદિક વિ. એ સર્વ વિધિ કીધું. દા. દાનનું દેવું. ત. તપનું કરવું. વ્ર વ્રતાદિકનું કરવું. ગુરુ ગુરૂની ભક્તિ મૂળ સિદ્ધાંતનું ભણવું સ્યાએ સર્વથા એ છે. ઇએણે સંસારે કુછ ભુંડા મતના લેસથી પણ. કુ ભુંડા ગુરૂના ચગ્યથી કુલ કદાગ્રહના લેસથી કુમિથ્યાત્વના લેશથી કુછ ભૂંડી દેશનાના લેસથી. કુહ પ્રગટ અ૦ અવાંછિતપણું થાય. વ. પ્રધાન. ભેટ ભજન, ઇવ જેમ અવાંછિતકારી થાય. ત્રિ. તેમ તે પ્રધાન જન થયું છે. વિ. વિષને ડલે કરી સહિત છે સંયુક્ત છે. આ તાણવાને અર્થે મુવ મૂખ લોક રૂપી. મી. માછલાને. બિ૦ જેમ ધીવર હના કાંટાને વિષે માંસની ડલી મૂકી મને તાણે તેમને શું કરીને બિ૦ તીર્થકરની પ્રતિમા દેખાડીને ત વલી શું કરીને, તીર્થકરને નામે કરીને. ર૦ સુંદરાકાર રૂપ છે. અા ઓરડા અને મને. સ્પે. પોતાના વાંછિતના સિદ્ધને કાજે, વિ૦ કરીને. યા યાત્રા અને સ્નાનાદિક એહવે ઉપાયે કરીને. નવે નવાં ફલાદિક ઢોકવું. નિરાત્રિ જાગરણાદિક કરીને છ એહવે છળે કરીને શ્ર૦ શ્રદ્ધાવંત, ધમિક ના લિંગીએ કેવળ નામ જેન એહવે ૭૦ છત્યાની પેરે છળ્યું. વળી કેહવે લિંગે, શ૦ ધુતારે. વ. વંચ્યું, ઠગ્યું. હા વેદે છે. જો આ પ્રત્યક્ષ દેખીએ છીએ. ઉ૦ સમૂહને સે. હવે વર્તે છે. દુ. ઉત્તમ પુરુષની હાણિ માટે, ઘાટીલા અચ૦ ઉતરતો કાળ. અ સમય સમયપ્રતિ દુ) હીનતાને પામે છે. ભ૦ સડાભાવવર્ણાદિ અo સડાને પ્રભાવ જેહને વિષે ત્રિ. વલી ત્રીસ ઉ૦ ઉત્કગ્રહ અયં, એગ્રહ ખ૦ ૨૦૦૦ વર્ષની સ્થિ૦ સ્થિતિને ધણું છે. ભ૦ ભસ્મરાશિગ્રહ, અને વળી અત્યં છેલ્લું દસમું આછેરૂં જિ તીર્થકરના ભ૦ માર્ગના હ૦ ઘાતને અર્થે ત તે સરીખું દુ. પાંચમે આરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ઇ. એણે પ્રકારે પુત્ર વૃદ્ધિ પામતે છતે દુ દુષણ છતે અ. નિરંતર ભ૦ વર્તમાનકાળે દુ પામતાં દોહિલું. જે તીર્થકરને માર્ગ અહિં તો પ્રસ્તાવિક માટે કાવ્ય ૬ લખ્યા છે પણ સંઘપદક મળે કાવ્ય ૪૦ છે તે મળે એ વિસ્તાર છે તે લખીએ છીએ-ઉદેશિકનું ભોગવવું ૧ જિનઘરને વિષે રહેવું ૨ ઉપાસરાદિકને વિષે ક્રોધાદિ કરવું ૩ દ્રવ્ય ગૃહસ્થ, દેહરાને વિષે અંગીકાર કરવું જ જે આસન પ્રતિલેખ્યું ન જાય તેહને રાખવું. છ એ છ બોલ લિંગી આદરે છે. ઈત્યાદિકનું નિરાકરણ કર્યું છે છે છો તથા પાર્ધચંદે પણ દશમું અરૂં પંચમ આરે કહ્યું છે. તથા દસમે ઠાણે દસ આછેરાં કહ્યાં ત્યાં દશમું આછેરૂં અસંજયાણું પૂયા એહવે નામે કહ્યું છે. તેહના પ્રવાહમાંહિ જે જીવ પડ્યા તે ઘણું સંસારમાંહી રખડ્યા. અને વલી અસંમી અસાધુની પૂજા પ્રભાવના થકી આછેરાને પ્રભાવે કરી મિથ્યાત માંહિ પડયા થકા, સંસાર કંતાર માંહિ પરિભ્રમણ કરશે. એ મિથ્યાત સેવ્યાનાં ફળ જાણવા છે ૧૫ હવે શ્રી વીતરાગને વિનંતિ કરીએ છીએ. અહે સ્વામી! કુગુરૂની વાસના રૂ૫ પાસમાં પડ્યા જે નર, તે હરણની પેરે ટવલે છે. સ્વામી ! તેહને સરણ તુમ્હારૂં તથા તુમ્હારા પ્રરૂપ્યા સિદ્ધાંતનું. સ્વામી એ પાસથી કાઢે. વળી જ્ઞાન દર્શન ચારિત્રના ગુણ વિના જે કુલાચાર રૂપે કરાવે હિંસા, તે લુંટે છે શુદ્ધ ધર્મને, તેહ રૂપ શુદ્ધ નેત્રે દેખાડે. અજાણે પડે છે ફંદમાં, તેહને સ્વામી માર્ગ દેખાડે. લોક વિના જેમ નગરની મેદની, જેમ છવ વિના કાયા ફેક, તેમ દયા વિણ પૂજા જેહવી નાટક તણી માયા; એહ શુદ્ધ ઉપદેશ, વિતરાગ પાસે માંગે. વિતરાગ વિના કઈ તારવા સમર્થ નથી માટે વિનતિ કીધી સિદ્ધ ૧૬ છે હવે સમતિ વિના દેશવિરતિ શ્રાવકને ધર્મ તથા સર્વવિરતિ સાધુને ધર્મ અપ્રમાણ તે સૂત્ર સાખે કહીયે છીએ. ઉત્તરાધ્યયન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ મયે ભગવતે ભાખ્યું. સમક્તિ વિના ચારિત્ર ધર્મ ન હેય. દુવિહેચારિત્ત ધમ્મ પન્નરે તે જહા, આગાર ચરિત્ત ધમે ચેવ, અણગારચરિત્ત ધમે ચેવ, બીજા ઠાણા મધ્યે દેશવિરતિ શ્રાવકને ધર્મ તે આગાર ચારિત્ર ધર્મ. સર્વવિરતિ સાધુને ધર્મ તે અણગાર ચારિત્ર ધર્મ. એ બેહુ ધર્મ સમક્તિ વિના હેય નહી. જેમ પાયા વિના ભીંત નહી. આંક વિના મીંડાં અપ્રમાણ, મૂળ વિના વૃક્ષ નહિ તેમ સમકિત વિના ધર્મ અપ્રમાણ. તે માટે પહેલું શુદ્ધ સમકિત અંગીકાર કરી, પછી ચારિત્ર ધર્મ આદર. છા સૂત્ર -નત્થો ચરિત્ત સમ્મત વિહણે દેણે ઉભઈયવં, સમ્મત ચરિત્તાઈ, જુગવું પુવં ચ સમત્તા ના દંસણીરૂનાણું, નાણ વિણા નહતિચરણ ગુણા, અગુણિસ્સ નથી મોકો અકખસ્સ નથી નિવાણું ૨ | ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયન મધ્યે સમકિત વિના જ્ઞાન ન હોય, અને યદ્યપિ કાંઈ સિદ્ધાંત સૂત્ર ભણે તથા સાંભળે તો તે અમૃત અજ્ઞાન થઈ પરિણમે, જેમ સર્પ વિષવંત નરને સાકર ખાતાં કડવી લાગે, જેમ લૂણ ગળ્યું લાગે, તેમ સિદ્ધાંત મધ્યે દયા કહી. તે મિથ્યાત્વી અંતરંગ આત્માશું આત્મ કલ્પે ન જાણે. દ્રવ્ય દયા કરી ઉથાપે. ઇત્યાદિ અજ્ઞાન થઈ પરિણમે તથા જ્ઞાન વિના શ્રાવકના તથા સાધુના મૂળ ગુણ ઉત્તરગુણ ન હોય તથા ગુણ વિના કર્મ થકી મૂકાવું ન હોય. તથા કર્મક્ષય વિના મુગતિ ન હેય. એટલે ધર્મનું મૂળ સમકિત જાણવું છે ૧૭ એ છઃ | સમસણમ્સ અનિયાણું સુકલેસ મે ગાઢા, ઈયે જે મતિ જીવા, સુલહા તેસિં ભવે હેાહી છે સમકિત સેવ્યાના ફળ સંસાર પરિત કરે. તેહને બેધ બીજ સુર્લભ. ઉત્તરાધ્યયનના ૩૬ મા અધ્યયન મધ્યે ભગવતે ભાખ્યું. સાચા દેવગુરૂ ધર્મરૂપ દર્શનને વિષે જે રાતા છે તેણે રંગે કરી રંગાણું છે તેમને બેધ બીજ સુર્લભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૭ જિણવયણે અનુરત્તા, જિણવયણે જે કરતિ ભાવેણું, અમલા અસંકિ લિઠા, તે હુતિ પરિત સંસારી છે કે જે જીવ મિથ્યાત્વ મૂળ મૂકી, રાગદ્વેષ ઉપસમાવી, અને દેવતત્ત્વ ગુરૂતત્વ ધર્મતત્વ રૂપ સમતિ દર્શનને વિષે રાતા થઈ, વિતરાગનાં વચન સાચાં સહી, આજ્ઞા આરાધે. તે જીવને બેધ બીજ સુર્લભતે જીવ અવશ્યમેવ પરિત સંસારી કહીએ, પણ અભવ્યની પેરે સંસારમાંહિ ખુંચી ન રહે, તથા ભગવતી અંગમળે, ભગવંતે ભાખ્યું. દર્શન સમકિતની ઉત્કૃષ્ટી આરાધના આરાધે તો તેણે ભવે મુક્તિ જાય. તથા વિમાનિક દેવ થાય. બીજે મનુષ્યને ભવે મુક્તિ જાય. તથા મધ્યમ આરાધના આરાધે તો બીજે ભવે મુગતિ જાય. ત્રીજે ભવ અતિક્રમે નહિ. તથા જધન્ય આરાધે તો ત્રીજે ભવે મુક્તિ જાય. સાત આઠ ભવ અતિક્રમે નહિ તથા સમક્તિદષ્ટિ મનુષ્ય તથા પંચૅકિ તિર્યંચ એક વિમાનીક દેવનું આઉખું બાંધે. પણ બીજુ ન બાંધે. તથા સમદ્ધિદષ્ટિ દેવ તથા નારકી એક મનુષ્યનું આઉખું બાંધે. બીજું નહિ. તથા પન્નવણું મધ્યે કહ્યું જે સમક્તિદષ્ટિ બારમા દેવલોક સુધી જાય. એ સમક્તિના ફળ જાણવા. એહવા સમકિતના ફળ જાણે શુદ્ધ સમકિત આરાધે. જે ૧૮ છે હવે તે સમક્તિદષ્ટિ જિન તીર્થકરની પ્રતિમા કરી પૂજે નહી. તે આશ્રી ચર્ચાને બોલ લખીએ છીએ કે ૧ છે ચોવીસ તીર્થંકરના ઘણા શ્રાવક શ્રાવિકા થયા છે. પણ કેઈએ પ્રતિમા ભરાવી, તથા પ્રતિષ્ઠાવી તથા પૂજા કરી નથી. દેહરા કરાવ્યાં દીસતાં નથી. સૂત્ર માંહિ હોય તો દેખાડે છે ૧ કે ૨ પ્રતિમાને ગૌતમાદિક કયા સાધુએ પ્રતિષ્ઠી ? જે તે સૂત્ર માંહિ કહી હોય તો કાઢી દેખાડે. મે ૨ કે ૩ શ્રી ઉપાસક સૂત્ર મધ્યે દશ શ્રાવકનો અધિકાર ચાલ્યો છે, તેમણે પિસા કર્યા છે, ૧૧ ડિમા વહી છે, પણ પ્રતિમા કેઈએ ઘડાવી? ભરાવી, ઝારી દીસતી નથી, દેહરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યાં દીસતાં નથી ૩ કે ૪ શ્રી ભગવતી સૂત્ર મધ્યે શ્રાવકના અધિકાર ઘણું ચાલ્યા છે. શ્રી તુંગીયા નગરીના તથા સાવથી નગરીના તથા આલંભીયા નગરીના શ્રાવકમાંહિ મેટા, મહા ડાહ્યા ચતુર વખાણ્યા દીસે છે. સાધુને ઘણું પ્રશ્નો પૂછળ્યા દીસે છે, પણ ત્યાં કઈ શ્રાવકે પ્રતિમા ઘડાવી, પૂછ દીસતો નથી ૪ ૫ શ્રી ભગવતી સૂત્ર શતક ઉદ્દેશા મધ્યે શ્રી મહાવીરને શ્રી ગૌતમ સ્વામીએ તીર્થ પૂડ્યા છે. તે વારે શ્રી મહાવીરદેવે તીર્થ૪ કહ્યાં. ૧ સાધુ ૨ સાધ્વી, ૩ શ્રાવક ૪ શ્રાવિકા એ ચાર તીર્થ કહ્યા; પણ કયાંઈ પ્રતિમા તીર્થ કહ્યું નથી ૫ ૬ શ્રી ભગવતી સૂત્ર મળે તથા શ્રી જ્ઞાતા મધ્યે જાત્રા પૂછી છે. તે વારે તપનિયમ સંયમ ત્રણ જાત્રા કહી છે, પણ પ્રતિમા પ્રમુખ બીજી કોઈ જાત્રા કહી નથી કે ૬ ૭ શ્રી ઠાણુંગ ત્રીજે ઠાણે શ્રાવકને મનોરથ ૩ કરવા ચાલ્યા છે, પણ પ્રતિમા કરવી, ઘડાવવી વગેરેને તો મારથ કાંઈ ચાલ્યો દીસતો નથી ના ૮ શ્રી ઠાણાંગ ચોથે ઠાણે શ્રાવકને વીસામા ૪ ચાલ્યા છે, પણ પ્રતિમા કર્યાને, પૂજ્યાનો, ઘડાવ્યાને, વિસામો કયાંઈ ચાલ્યો નથી. ૮૯ શ્રી ઠાણાંગ ઠાણે ૯ મે ચાલ્યા છે કે જેવી પરંપરા શ્રી મહાવીર દેવે કહી, તેવી જ શ્રી મહાપદ્ય તીર્થકર કહેશે. બેલ ઘણું કહ્યા છે ત્યાં પણ પ્રતિમા ઘડાવવી પૂજવી કહી નથી. જે ૯ ૧૦ શ્રી ઉવવાઈ સૂત્ર મધ્યે સાધુને પંચ મહાવ્રત પાળતાં આરાધક કહ્યા તથા શ્રાવકને વ્રત ૧૨ પાળતાં આરાધક કહ્યા છે. પણ કોઈ પ્રતિમા ઘડાવત પૂજા આરાધક કહ્યો નથી. ૧૦ ૧૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ મળે ૧ આશ્રવઠાર મધ્યે હિંસાના કરનારને મંદબુદ્ધિ કહ્યા છે. એટલાને અર્થે આરંભ કરે છે તે મંદબુદ્ધિયા. દેહરાં હાટ ઘર મઠ મંદિર કોટ, ખાઈ પીટ, ચેપ્રતિમા, શૂભ, તલાવ, કુવા ઇત્યાદિ બેલ ઘણું ચાલ્યા છે. પૃથ્વીને અધિકાર છે, અત્રે એમ કહ્યું જે પ્રતિમાને અર્થે પૃથ્વીને હણે તે મંદબુદ્ધિ. અત્ર કેટલાક કહે છે જે એ તો અન્ય તીથની પ્રતિમા છે, પણ અત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પાઠ ભણે વિવરણ કર્યું નથી. અને જે કદાગ્રહને લીધે એમ સ્થાપે છે, જે સ્વતીર્થીની પ્રતિમાને અર્થે જીવ હણે તે હિંસા નહી. એવું જે કહે છે તેને બીજું બાલપણું જાણવું. એક બાલપણું તે જે જીવની હિંસા કરે છે, પકાયને હણે છે તે અને બીજું બાળપણું છે કે જે મૃષા બોલે છે જે હિંસાનું પાપ નહી. એ મહામંદ બુદ્ધિયા જાણવા. અજાણપણા માટે તથા સુયગડાંગને બાવીસમે અધ્યયને આર્કમુનિ પ્રત્યે બૌદ્ધમતિ બેલ્યા. હે આદ્ર પિણાગ પિડી વિવિધ સુલે, કેઇપએજા પુરિસઈ મેત્તિ. અલાઉયં વાવિ કુમાર ઇત્તિ, સલિયઈ પાણિયઈ પાણિ વહેણ અમહું ૧. અહવાવિવિધેણ મિલખુસૂલે, પિણાગ બુદ્ધિએ ન૨ પઈજજા, કુમારંગ વાવિ અલા ઉયંતિ, ન લિપઈ પાણિવહેણ અહં રા ઈત્યાદિક ૪ કાવ્ય બૌદ્ધાદિકમતીએ પિતાને મત સ્થા, તે ઉપર ઉત્તર ૨ કાવ્ય આર્દમુનિએ કહ્યો છે તે જાણજે. ૧૧ ૧૨ શ્રી સૂયગડાંગ ૧૧ મા અધ્યાયને મેક્ષમાર્ગ તથા શ્રી ઉત્તરા ધ્યયન ૨૮ મા અધ્યયને મેક્ષ જવાનો માર્ગ કહ્યો છે, પણ પ્રતિમા પૂજતાં ઝારતાં જાણ્યા, એમ કાંઈ કહ્યું નથી કે ૧૨ ૧૩ શ્રી આશાતના ૨૩ શ્રી સમાવાયાંગ તથા દશાશ્રુતસ્કંધ મળે ટાળવી કહી, પણ પ્રતિમાની આશાતના કહી જ નથી. આચાર્યાદિક છે તે તેહની આશાતના ટાળવી કહી છે. છે ૧૩ મે ૧૪ શ્રી ઉત્તરાધ્યયન મળે તથા દશ વૈકાલિક મળે કહ્યું છે જે પૂર્વભવના સંચ્યા કર્મ તપ સંયમે ખપે, પણ કાંઈ પ્રતિમા ઘડાવતે, પૂજતો. ઝારતે કર્મ ખપાવે એમ કહ્યું નથી કે ૧૪ ૧૫ શ્રી ઠાણાંગ ૯ મે ઠાણે જીવ પુન્ય પ્રકૃતિ ૯ પ્રકારે બાંધતો કહ્યો છે, પણ કાંઈ પ્રતિભા ઝારત, પૂજતો પુન્ય બાંધતા કહ્યો નથી | ૧૫ ૧૬ શ્રી ઠાણુગને ત્રીજે ઠાણે સાધુને અને શ્રાવકને આરાધના ૩ કહી છે. ૧ જ્ઞાનની ૨ દંસણની ૩ ચારિત્રની. પણ પ્રતિમાની આરાધના કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૦. નથી ૧૬ ૧૭ શ્રી જ્ઞાતા મધ્યે થાવા પુત્ર અણગારને શ્રી શુક પરિવ્રાજકે યાત્રા પૂછી છે તે વારે થાવગ્ગા અણગારે જ્ઞાન ૧ દર્શન ૨ ચારિત્ર ૩ ત૫ ૪ જાત્રા કહો, પણ પ્રતિમાની જાત્રા તો કહી નહી. છે ૧૭ મે ૧૮ શ્રી ભગવતી શતક ૧૮ મે ઉદેશે ૧ શ્રી મહાવીરદેવને શ્રી સોમિલ બ્રાહ્મણે યાત્રા પૂછી છે, તે તે વારે તપ નિયમ સંયમ સઝાય ધ્યાન, રૂપ યાત્રા કહી છે પણ પ્રતિમા યાત્રા કહી નથી ૧૮ છે ૧૯ શ્રી ઉત્તરાધ્યયન ૨૯ મા અ૦ મધ્યે બેલ ૭૩ ફલાફલના કહ્યા છે. ત્યાં પ્રતિમા પૂજ્યાનું ફળ તથા ઘડાવ્યા ભરાવ્યાનું તથા નમસ્કાર કર્યાનું કાંઈ ફળ કહ્યું નથી. તે શા માટે ? ૧૯ મે ૨૦ પ્રતિમાને સચેત પાણીથી નવડાવે કિવા અચિત્ત પાણીથી નવડાવે ? તથા પ્રતિભાનો પૂજનારો કેવા પાણીથી અઘળાવે તે સૂત્રમાંહિં ક્યાંય કહ્યું છે ? જે કાંઈ કહ્યું હોય તો કાઢી દેખાડે છે ૨૦ મે ૨૧ પ્રતિમાની પ્રતિષ્ટા સાધુ ચારિત્રયા કરે કિંવા શ્રાવક કરે? આંચલીયા ગચ્છના કહે છે જે પ્રતિષ્ઠા શ્રાવક કરે અને બીજા ગચ્છના કહે છે જે સાધુ કરે. તે સૂત્ર મળે કયાંય કહ્યું હોય તે કાઢી દેખાડે છે ૨૧ મે ૨૨ પ્રતિમાને પૂજનારે પહેલું પિતાનું શરીર પૂજે. કિંવા પહેલી પ્રતિમા પૂજે? કેમ કહ્યું છે તે સૂત્રમથે દેખાડો છે ૨૨ મે ૨૩ દિગંબર કહે છે કે પ્રતિમા નગ્ન રાખવી. આભરણ અલંકાર જોઈએ નહિ અને નામ શ્વેતાંબર કહે છે જે પ્રતિમા નગ્ન રખાય નહિ, તો સૂત્ર મળે કેમ કહ્યું છે તે દેખાડો | ૨૩ મે ૨૪ તીર્થકરની પ્રતિમા કરાવો છે તથા પૂજે છે તે કઈ અવસ્થાની જાણુંને ? બાલ અવસ્થાની ૧ રાજ્ય અવસ્થાની, ૨ ચારિત્ર અવસ્થાની, ૩ કેવળ જ્ઞાનની અવસ્થાની ૪ એ ચાર અવસ્થામાંથી કઈ અવસ્થાની પ્રતિમા ઘડાવવી પૂજવી કહી છે? સૂત્ર મળ્યું હોય તો દેખાડો છે ૨૪ ૨૫ તીર્થકરની પ્રતિમા માંહી વેરે કરે છે તે શા માટે? તીર્થંકર તે ૨૪ માન્ય છે, પૂજનિક છે, અને જે મલ્લિનાથની પ્રતિમા ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ અરિકનેમિની પ્રતિમા ૨ મહાવીરની પ્રતિમા ૩ એ ત્રણ તીર્થંકરની પ્રતિમા બેસારતા નથી તે શા માટે? એ તો મિથ્યામતિ જાણવી. સૂત્રમાં કેમ કહ્યું છે તે દેખાડો છે ૨૫ મે ૨૬ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે, તે કયા સૂત્રે કહી છે, વગર પ્રતિષ્ટિ પ્રતિમા નથી પૂજતા. અને પ્રતિષ્ઠા કર્યા પછી પૂજે છે તે શું? પ્રતિષ્ઠા કીધે શો ગુણ આવે છે તે કહે. એ ૨૬ મે ૨૭ તીર્થંકર ૨૪ તે આરાધવા છે, અને જે એક તીર્થંકરની પ્રતિમા મૂળ નાયક કરી માંડે છે અને બીજા તીર્થંકરની પ્રતિમા નીચી બેસાડો છે તે શું ? ક્યા તીર્થકરની પ્રતિમા વડેરી બેસારવી અને કયા તીર્થંકરની પ્રતિમા નીચી બેસારવી તે સૂત્રમાંહિ કેમ કહ્યું છે તે જે કાંઈ કહ્યું હોય તે કાઢી દેખાડે છે ૨૭ મે ૨૮ શ્રી વીતરાગદેવે એમ કહ્યું નથી, જે પ્રતિમા પુજતો, કારતો જીવ સમકિત પામે તથા સુલભ બધી પણું પામે તથા પરિત સંસાર કરે. જે કોઈ પ્રતિમા પૂજતાં ઝારતાં સમકિત પામ્યા હોય તો તથા સંસાર પરિત કર્યો હોય તો તથા સુલભ બોધી થયા હોય તો કાઢી દેખાડે. શ્રી સિદ્ધાંતમાંહી સાધુ દેખી ઘણા છવ સમકિત પામ્યા છે તથા જાતિસ્મરણ ઉપજયું છે. તથા સંસાર પરિત્ કર્યો છે. તથા જીવની અનુકંપા થકી સંસાર પરિત કર્યો દીસે છે, પણ પ્રતિમા પૂજતાં, ઝારતાં કઈ જીવે પરિત સંસાર કર્યો દીસત નથી | ૨૮ મે ૨૯ અઠોત્તરી સનાથ કર્યાની વિધિ કયાંથી કહે છે, શ્રી સિદ્ધાંતમાંહિ કાંઈ કહ્યું નથી. સાધુ ચારિત્રીયા એવો આદેશ કેમ આપે? જે ૧૦૮ કુવાના પાણી લાવીએ, ભલે શ્રાવક હોય છે તે ખારું પાણુ તથા મીઠું એકઠું કરતું નથી. તો સાધુ ચારિત્રીઓ એમ કેમ કહે ? પર ૩૦ શ્રી સિદ્ધાંતે તીર્થ ૩ નામ તીર્થ કહ્યા છે. માગધ ૧ વરદામ ૨ પ્રભાસ ૩ કહ્યા છે, પણુ કાંઈ ગિરનાર આબુ શેત્રુજે ઈત્યાદિક નામે તીર્થ કહ્યા નથી. તો ભાવતીર્થ ક્યાંથી ? ભાવતીર્થ ૪ કહ્યા છે. ૩૦ ૧૯ છે એ ૩૦ બોલ ચર્ચાના સાંભળી તે પ્રતિમા મતિ બોલ્યા જે શાસ્ત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રતિમા ઘણે ઘણે ઠેકાણે કહી છે. તથા કર્મગ્રંથે કહ્યું છે જે-ચેઈ સંધાઈ પડિણઓ, તે કર્મગ્રંથ મણે કહ્યું. જે પ્રતિમાના પ્રત્યેનીક (વિરોધી) કર્મ બાંધે તે માટે પૂર્વાચાર્યે પ્રતિમા માની દીસે છે. તે દેવેંદ્રસૂરિએ કર્મગ્રંથ મણે કહ્યું છે કે જે પ્રતિમાને ઉત્થાપે, ન માને તેને મિથ્યાત્વ લાગે. એ પ્રતિમામતિ કર્મગ્રંથ અને સિદ્ધાંત સમતુલ્ય કરી માને છે તેણે તે પ્રતિમા માની, પણ સિદ્ધાંત અને પ્રકરણ મધ્યે ઘણો ફેર દીસે છે. તે તેને ઉપગાર માટે કર્મગ્રંથ અને સિદ્ધાંત મધ્યે ફેર છે, તે લખીએ છીએ– એક મેહની કર્મ આશ્રી ૯ જીવઠાણું સુધી વિરુદ્ધ કર્મગ્રંથને મતે તે લખીયે છીએ. પહેલે જીવઠાણે સમકિત વેદની ૧ સમમિછત્ત ૨ એ બેને ઉદય નહી. શેષ ૨૬ નો ઉદય | ૧ બીજે ત્રણ દર્શન મોહની વઈ શેષ ૨૫ નો ઉદય છે ૨ ત્રીજે સમકિત મેહની ૧ મિથ્યાત મોહની ૨ અનંતાનુ બંધી ૪ એવં ૬ વજીને શેષ ૨૨ નો ઉદય ૩ ચેાથે મિથ્યાત મોહિની ૧ સમમિછત્ત ૨ અનંતાનુબંધી ૪ એવું ૬ વર્જી શેષ રર ને ઉદય. ૪ પાંચમે ચોથાની ૬ અપચ્ચખાણી ૪ એવં ૧૦ વર્જી શેષ ૧૮ ને ઉદય છે ૫ છે છઠે એ ૧૦, અપચખાણુવરણી ૪, એવં ૧૪ વઈ શેષ ૧૪ નો ઉદય છે ૬ . સાતમે પણ છઠાની પેરે ૧૪ ને ઉદય | ૭ | આઠમે પ્રથમના ૧૫ વજીને શેષ ૧૩ નો ઉદય છે ૮ છે નવમેં સંજવલના ૪ વેદ ૩ એવં ૭ને ઉદય શેષ ૨૧ નો ઉદય નહિ. છે ૧૦ કે ૧૧ મે ૧૨ મે ૧૩ ૧૪ મે મે સૂત્રવત્ એ લખ્યું તેમ કર્મગ્રંથ બીજે છે. હવે સિદ્ધાંત કેમ છે. તે લખીયે છીએ. પહેલે એને ઉદય નહી કહ્યું તે વિરુદ્ધ. ૧ બીજે ૩ દર્શન મોહિનીને ઉદય નહિ એ પણ વિરુદ્ધ, છે ર છે ત્રીજે ૨ ને ઉદય નહી કહ્યું તે વિરુદ્ધ છે ૩ ૪ | ૫ | ૬ | ૭ | ૮ મે સમકિત વેદનીને ઉદય કહ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ તે વિરહ | ૮ | નવમે ૪ સંજવલના, વેદ ૩ એવં ૭ પ્રકૃતિને ઉદય કહ્યો એ વિરુદ્ધ. ઈત્યાદિક એ છવઠાણે પ્રકૃતિ વિરુદ્ધ છે તેહની સાક્ષી સૂત્ર મળે છે તે છવઠાણું ૧૪ નો વિસ્તાર ઋષિશ્રી ધમસિંહજીએ રચ્યો છે તેથી જાણ. એટલે સૂત્ર અને પ્રકરણ સમતુલ્ય કેમ કહેવાય? પ્રત્યક્ષ વિરુદ્ધ દેખીએ છીએ તે સમતુલ્ય કેમ? પિતાની માતા અને વાંઝણ એમ જે સાચું માને તે પ્રકરણ અને સિદ્ધાંત સમતુલ્ય માને. પણ સમતુલ્ય નહિ. વૃત્તિ ચૂર્ણ ભાષ્ય નિર્યુકિત પ્રકરણના ગ્રંથ એ ૫ સિદ્ધાંત સર્વોગે સરખા મળતાં દીસતાં નથી. જેમ કેઈ અફિણ પુરુષ ઘડીકમાં ખરું બેલે, વળી ઘડી એકમાં અસત્ય પણ બોલે. અફિણના કેફનું જોર તેથી, તેમ એ ૫ ના કરનારા કેટલુંક ખરૂં પણ જોડે વલી મિથ્યાત્વ મેહની અથવા જ્ઞાનાવરણના જેર રૂપ અફિણનું જોર વાય તે વારે અસત્ય પણ જોડે. તે અસત્ય જેડયું છે તે થોડું માત્ર જણાવીએ છીએ. વૃત્તિકારે તે ભેદ લખીએ છીએ. શ્રી આચારાંગની વૃત્તિ મળે કહ્યું છે જે સાતમું મહા પરિજ્ઞાધ્યયન અને સમવાયંગ સૂત્રે મહા પરિજ્ઞા ધ્યયન નવમું કહ્યું તે માટે એ આચારાંગની વૃત્તિ મળે છે તે વિરુદ્ધ ૧ તથા ઉત્તરાધ્યયનના ૬ ઠા અધ્યયનની વૃત્તિ મધ્યે કહ્યું જે સંઘને કારણે ચક્રવતીના કટક ચૂરણ કરવાં. અને ન કરે તો અનંત સંસારી કહ્યો. ભમરા ભમરીનાં ઘર ભાંગવા કહ્યા. બહકલ્પ વૃત્તિ મધ્યે જાણી પ્રીછી બે ઈદ્રી જીવ આદિ પંચેઢી હણવા, વાયરે ડિલે ઘાલ. શ્રી દશાશ્રુતસ્કંધ વૃત્તિ મળે. તથા નળદમયંતી કથા ભગવતી વૃત્તિ મથે. ઈત્યાદિક વૃત્તિ મળે વિરુદ્ધ હવે ચૂણિ મળે જે વિરુદ્ધ છે. તે ચેડામાં લખીએ છીએ. કણયરની કાંબ ફેરવી ને ૧ | આચારાંગ ચૂર્ણિ ચોથા અધ્યયનની મળે તથા નીશીથ ચૂર્ણિ મધ્યે સાધુએ ખુજલી ખણવો કહી ને ૨ મૈથુન સેવવું ૩ મે રાત્રિ આહાર લેવો કહ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ અનંત કાયને ડાંડે લેવો છે ૫ ને મંત્ર ભણવા | ૬ કેળાં આદિ ફળ ખાવાં કહ્યાં છે ૭ છે. કાચા પાણી પીવા કહ્યાં છે ૮ છે અદત્ત લેવાં છે ૯ છે ખાસડાં પહેરવા કે ૧૦ પાન ખાવા કહ્યા છે ! ૧૧ | લુહારની ધમણ ધમવી છે ૧૨ ફુલ સુંધવાં કહ્યાં છે ૧૩ | સ્નાન કરવા કહ્યાં છે અનંતકીયને ઝાડે ચઢવું ૧૫ છે આહાર આધાકર્મી લે છે ૧૬ | ધૃતાદિક રાખવા કહ્યા છે ૧૭ ધાત પાડવી કહી છે ૧૮ છે નિધન ઉઘાડવાં કહ્યા છે ૧૯ છે અન્નલિંગ કરવાં છે ૨૦ ૫ થંભણી વિદ્યા પ્રજુજવો છે ર૧ છે મૃષાવાદ બોલવા કહ્યાં છે ૨૨ ધ ઇત્યાદિક ચૂણિ મળે વિરુદ્ધ છે. હવે ભાષ્ય મળે જે વિરુદ્ધ છે તે થોડું શું લખીએ છીએ. શ્રી આવશ્યકની ભાષ્ય ૨૮૦૦૦ સહસ્ત્રી મધ્યે ગણધરવાદ ચાલ્યો છે, ત્યાં ગૌતમ સ્વામીને બ્રાહ્મણે કહ્યું છે અને સૂત્ર સમવાયાંગે શ્રી ઉદય કુલવંસા કહ્યા છે. ઈત્યાદિક વિરુદ્ધ ૩. તથા નિયુક્તિમાંહિ જે વિરુદ્ધ છે તે કિચિત લખીએ છીએ. છે શ્રી સર્ણત કુમાર ચક્રવર્તી ત્રીજા દેવલોકે ગયા કહ્યા છે. જે ધનુષ્ય ૫૦૦ થકો ઉંચા હોય તે મુક્તિ જાય નહી. અને ઠાણુગ મળે મરુ દેવ્યા સ્વામી મક્ષ પહોંચ્યા કહ્યાં ૨ | શ્રી મહાવીર દેવના ૨૭ પૂર્વ ભવ કહ્યા છે ત્યાં એમ કહ્યું છે જે મનુષ્યપણુથી મરીને ચક્રવર્તી થયા તે બેલ વિરુદ્ધ, એટલા માટે જે પન્નવણા પદ ૨૦ મા મણે કહ્યું છે જે મનુષ્ય મરીને તથા તિર્યંચ ભરીને ચક્રવર્તી થાય નહિ. ગતિ ૨ ના જીવ આવીને ચક્રવર્તી થાય. પહેલી નરકને આવ્યો થાય, સર્વ દેવતા માંહિથી થાય છે ૩ છે શ્રી ભરત ચક્રવર્તીએ શૂભ ૯૯ ભાઈનાં કરાવ્યાં. તથા એક યૂભા શ્રી આદિનાથને કરાવ્યું. જુમલે ૧૦૦ થભ મુક્તિ ગયા પૂંઠે કરાવ્યાં અને સમવાયાંગ સૂત્ર મણે કહ્યું છે જે શ્રી આદિનાથ ૧ તથા ભરત ચક્રવર્તી ૨ તથા બાહુબલ ૩ તથા બ્રાહ્મો ૪ તથા સુંદરી ૫ એ ૫ નું આવખું ૮૪ લાખ પૂર્વનું કહ્યું છે. તો શ્રી ઋષભદેવ ને બાહુબળ સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ મુકિત કેમ ગયા? એ વિરુદ્ધ કા શ્રી અરિકનેમિના ગણધર ૧૧ નિર્યુક્તિ મળે કહ્યા છે. અને શ્રી સિદ્ધાંતે ૧૮ ગણધર કહ્યા છે. ૫છે શ્રી પાર્શ્વનાથના ગણધર ૧૦ નિર્યુક્તિ મળે કહ્યા છે અને ગણધરસૂત્રે ૮ કહ્યા છે. ૬ શ્રી મલ્લિનાથનું ચારિત્ર તથા કેવળજ્ઞાન માગશર શુદિ ૧૧ નું નિર્યુક્તિ મળે કહ્યું છે. અને જ્ઞાતાસૂત્ર પિશ શુદિ ૧૧ નું કહ્યું છે ૭ છે તથા ડાભનાં પૂતળાં કરવા કહ્યાં તે વિરુદ્ધ ૧૮ પીપળા છેદવા ાલા તથા તીર્થકર ગૃહસ્થને વાંદે તે વિરુદ્ધ ૧. હવે ચૂર્ણિ તથા વૃત્તિ મળે એમ કહ્યું છે. દેહરામાંહિ વૃક્ષ હોય છે. ચારિત્રોઓ દેહરે આવ્યા હોય, વૃક્ષ દેખીને ગામમાંહિ શ્રાવક હોય તેને કહી કઢાવે. તે ન હોય તો કેટવાલ,શેઠ,મેહતો,રાજા, ઠાકુર હોય તેને કહીને કઢાવે. તે ન કાઢે તો પછી પછવાડે રોહરણ ખસે, કાછડું બાંધે, બાંધીને તે વૃક્ષ પુંછને પછી પોતાના હાથથી જયણા કરે. એ જયણ કયે સૂત્રેથી નીકળી છે ? જયણું નામ તો ગુણ નિષ્પન્ન છે. સર્વ જીવનું જતન કરે તે જયણા કહી. સંખ્યાતા અસંખ્યાતા અનંત જીવના પ્રાણ લઈને, જયણા દંડે કહી તે મળે નહિ. શ્રી સૂયગડાંગ અધ્યયન ૭ માં– જાય ચ વુચિ વિણું સયું તે, બીયાઈ અસંજયં આય દંડે, આહાસેલએ અણુવજ ધમ્મ, બીયાઈ જે હિંસઈ આયસાએ ગમ્ભાઈ મિજજતિ બુયા બૂયાણા, નરા પરે પંચ સિહા કુમારા, જુવાણગા મઝિમ ઘેર ગાય, ચયંતિ તે આઊખએ પલણ રહ્યા એ ઉપર વાઘ ને વાનરની કથા છે. એક વાઘ ભુખ્ય સુધાતુર દિન ૫ તથા ૭ને. હીંડી ન શકે. થોડું થોડું ચાલતો એક વાનરે દીઠે. તેણે પૂછયું–મુંડે મુંડે કાંય કાંય હિડે. વાઘ બે -ઈર્યા શેખું છું. જાણો છો રખે છવ દુહવાય. વલી વાનર બોલ્યા–તમે દુબળા કેમ ? વાઘ કહે-પચ્ચખાણ ઘણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ આહાર આવ્યું છે એકઠાં કીધાં છે એની કર્યા, તેથી દુબળા. આજ છઠનું પારણું છે. તે વારે વારે કહ્યું: દયા આણું કહે તો ફળ છે તે આપું, પારણું કરો. તેવારે વાઘ બોલ્યો-આહાર આણું આપશે તો પારણું કરશું. તે વારે વાનરે વૃક્ષ ઉપરથી ફળ નાખ્યા. વાઘે એકઠાં કીધાં. કરીને ઢગલો કરી બેસી રહ્યો. ખાય નહી. તે વારે વાનર બોલ્યો કેમ તમે બેસી રહ્યા, પારણું ન કરે ? તે વારે વાઘ બોલ્યો. આજ પારણું તો છે, પણ કઈ અતિથિ આવે તે તેને આપીને પછી પારણું કરૂં. તેવારે વાનર બોલ્યો–વનમાંહિ અતિથિ કોણ આવશે? કહે તે હું અતિથિ થાઉં. વાઘ કહેઃ પ્રમાણ, તમે આવીને લ્યો. વાનર ત્યાં લેવા આવ્યો. તેવારે વાઘે વાનરને હથેલી મેલી. વાનર ચપલ હોવાથી નાસી ગો. હથેલી ન ફાવી, વૃક્ષ પર ચડ્યો. કહેવા લાગ્યા. તમારે અતિથિને એમ માન જોઈએ છીએ. વાઘ બે-અમે હાસ્ય કરતા હતા. તમે આવી છે. તે વારે વાનર કહે –તમારે હાસ્ય જાણ્યો. તમે માર્ગે જાઓ. વાઘ નિવૃત્તિને ચૂર્ણિનો કરનાર. બે મેઢે જેતે. વાઘની ઈર્યા અઠ તપ અતિથિ અને જતિની જયણા સરીખી દીસે છે. ડાહ્યા હોય તે વિચારી જેજે. વાઘ મુખથી અતિથિ કહીને તેહનું માંસ ખાવાને તાકે, તેમ મૂર્ખ જયણું કહીને વૃક્ષના મૂળ કાઢે. ઈતિ જા. હવે પ્રકરણ મધ્યે વિરુદ્ધ ઉપર લખ્યું છે. કર્મગ્રંથાદિક મળે છે. ઈત્યાદિક પરંકૃત ગ્રંથ મળે ઘણું જ વિરુદ્ધ છે. કેટલા લખીએ? લખતા પત્ર ઘણાં થાય તે માટે અનેરાં પત્રથી જાણો પા ૨૪ હવે પૂજાના પ્રરૂપક કહે છે–પૂજા કરતાં આરંભ પણ હોય, ધર્મ પણ હોય, તે ઉપર દષ્ટાંત છે. એક પુરુષ સૂતા હતા ને સેયણામાં (સ્વમામાં) સૌનેયાની કડાહ (ચરૂ) દીઠી. તે કાઢવા લાગ્યા. તેણે તેમાંનું ધન ઠાંસી ઠાંસીને લુગડા સાથે બાંધીને ભર્યું. પ્રભાત થયું. ત્યાં તો ન મળે ચરૂ કે ન મળે ધન, પણ તૃષ્ણાનું પાપ તો બાંધ્યું તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૭ આરંભ ખરે. તથા સ્ત્રી ગર્ભ ધરે તે વારે મહા હર્ષ હેય. આણંદહર્ષ માનતી ગર્ભ ધરે. અને તે ગર્ભ વછૂટ થાતા હોય તેવારે ત્રાસ છૂટે. જાણે કે એ અકામ કેમ કર્યું? તેમ હિંસા ધર્મ કરતાં હર્ષ, આનંદ સુખ હેય, શાતા હોય, પણ તે હિંસાના કર્મ ઉદય આવે તે વારે રતાં પણ જીવ છૂટે નહિ. હિંસાના ફળ ભેગવતાં ગાઢ દેહિલાં થાય છવને પાર પા હવે તે મિથ્યાત્વી પ્રાકમે ફેરવી ઓળી આંબિલ તપ કષ્ટ રૂપ પરાક્રમ કરે છે. તેથી શું ફળ છે તે કહે છે. જેય બુદ્ધા મહાભાગા, વીરા અસમત્ત દંસિણે, અશુદ્ધ તેસિં પરક્કત, સફલ હવઈ સવસ ના જેય બુદ્ધા મહાભાગા, વીરાસન્મત્ત દંસિણે, શુદ્ધ તેસિં પરkત, અફલ હાઈ સવ્વસે પરા સુયગડગે મિથ્યાત્વી પ્રાક્રમ ફેરવે તેણે સંસાર ફળ વધે. તે ઉપર દૃષ્ટાંત કરી કહે છે-જેમ એક ઉંદરે પ્રાક્રમ માંડ્યો. જે એક કરંડીઓ હતો તે કરડે. તે કરંડીઓ કરડતે કાણું પડયું. તેમાંહિ. ઉંદર પાડ્યો. તે કરંડિયા માંહિ સર્પ હતો. તેણે ઉંદરને માર્યો. ઉંદર મૃત્યુ પામ્યો. એ ઉંદરે કરંડી કરડ્યાને પરાક્રમ ન માંડ્યો હતો તે મૃત્યુ ન પામત, તેમ હિંસા ધર્મને વિષે પ્રાક્રમ જે કરે, તે સંસારને વિષે ઘણું જન્મ મરણ વધારે. દુઃખ પામે. ઉંદરને દષ્ટાંત. ઉંદરે પ્રાક્રમ માંડયું. કરંડિઓ કરડી જાય. માંહિ રિંગ નીકળ્યો. તેમ કલેવર થાય છે ૧ | ૬ | - હવે પ્રતિમા તીર્થંકરની શ્રાવક પહેલાં ન પૂજતા એમ કોઈ પુછે છે, તો ક્યાંથી કયા દિનથી પૂજા દેહરાં રાત્રિ જાગરણ ઉજમણું ઈત્યાદિક કયા દિનથી થયા તે લખીએ છીએ. પહેલાં શુદ્ધ શ્રાવક પ્રતિમાની પૂજા કરતા નહી તે માટે તે પરંપરા સ્તક માત્ર લખીએ છીએ. શ્રી મહાવીર નિર્વાણુત, શ્રી સુધર્માસ્વામી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ગણધર પાટે બેઠા. શ્રી સુધર્માસ્વામી પછી જંબુસ્વામી, જંબૂ પછી કેવલજ્ઞાન વિછેદ ગયું. તેથી લોકને વિષે એક અંધારું થયું. તે વાર પછી શ્રી પ્રભવસ્વામી, શ્રી સિર્જભવ આદિ દેઈ બાવીસ પાટ લગી તરત માર્ગે ચાલ્યા. ત્રેવીસમી પાટે શ્રી આર્ય સાધુ થયા, જેમણે પન્નવણ ઉર્યો. પૂર્વમાંહિથી તે વાર પછી છપાટ લગે ચૌદ પૂર્વ રહ્યા અને વેર સ્વામી લગે દશ પૂર્વ રહ્યાં. તે વાર પછી પૂર્વ વિછેદ ગયાં. વરસ ૧૦૦૦ જગમાંહિ બીજું અંધારું થયું. પછી કેટલેક કાળે દેવર્ધિક્ષમા શ્રમણ ચારિત્રિયાએ અલ્પધારણા જાણી સિદ્ધાંત પુસ્તક લખ્યું. હવે કાળને અવસરે બાર વરસી એક દુકાળ પડયો. અન્ન દુર્લભ થયું. પછી ઉત્તમ ઋષિ હતા તેણે સંથારા કીધા અને ભ્રષ્ટાચારી રહ્યા તેણે કંદમૂળ પત્રાદિક ભક્ષી રહ્યા. તે કાલે ચંદ્રગછ વ્યવહારીયા ધનાઢય હતા. તેને ધાન અને ધનને અંત આવ્યો. પછી વિષ ભક્ષવા લાગ્યો. તે વારે ગુરૂએ જાણ્યું. પછી કહ્યું અમે તમને જીવવાનો ઉપાય કહીએ. જે તમે ચાર પુત્ર મુઝને આપ, શેઠે કહ્યું આપીશું. પછી કહ્યું. આજથકી સાતમે દિને ધાનનું વહાણ આવશે, તેમજ થયું. ચાર પુત્ર લેઈ વેશ પહેરાવ્યો. તેથી ચિત્રવાલાદિ ચાર ગચ્છની સ્થાપના થઈ ગુરૂએ નિમિત્ત ભાખ્યું હતું તે દક્ષિણ સમુદ્ર ટુકડા ભણી વાહણે જુવાર આવી. જુવારે જુગ ઉર્યો. તે જુવારીનું નામ ત્યાંથી દેવાણું જુવારી. પહેલું આચારાંગે, બીજું નામ દીધું છે, પછે સાધુ ભ્રષ્ટાચારી રહ્યા હતા તે દક્ષિણ દિશાએ આવ્યા. ચંદ્રગુપ્ત રાજાના સ્વપ્નાં, વ્યવહાર સૂત્રની ચૂલિકા મધ્યે કહ્યા છે. તે લખીએ છીએ. દક્ષિણ દિશામાં ધર્મ રહેશે તથા કુમતિ કરી ડાંડા સાહી નાચશે. ચેઈની સ્થાપના કરશે. તેહના દ્રવ્યના આહાર કરશે. ભાલારેપણ કરશે. ઉજમણું કરશે. રાતિજગાદિક કરશે. ચારવર્ણ માંહિ વાણીયાને કુળ ધર્મ હશે. સૂત્રની રૂચિ અલ્પ મનુષ્યને હશે. ઈત્યાદિ ૧૬ સુપન વિચાર લખીયે છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ તેણું કાલે તેણું સમણું, પાડલી પુરે નામં નયરે હત્યા, વન્નઓ, જહા ચંપા તહા ભાણિયવા, તથણું પાડલિ પુરે નયરે, પાડલે નામં વણ સંડે હત્યા. વન્ન તત્થણું પાડલીપુરે નયરે, ચંડગુરૂ નામ રાયા હOા. મહયા હિમવંત, તરૂણ ચંદડુત્તસ રન્નો, પિય દંસણુનામં ભારિયા હOા. સુકુમાલ પાણી પાયા, જાવ, સુરૂવા, તરૂણું ચંદ્રગુસ્સ રન્નો, પિય દંસણુએ દેવીએ અત્તણુ પિયદેસણે નામ કુમારે હત્યા. સુકુમાલ પાણી પાયા, જાવ સુરૂવા, જહા સવ્ય ભદ્દે તહેવા પડ્યુ વેષ માણે વિહરઈ ચંદગુરૂ રન્નો સમણો વાસણ અઢે દિત વિછણે વિપુલ ભવણ સયણાસણ, જાણ વાહણ ઈણા, બહુ ધણ ધણુ, બહુ જાય રૂવરયા આઉગાઉગ સંપઉત્તા, વિછડીય વિપુલા ભત્ત પાણ પભૂયા, અભિગમ જીવા આવે, ઉવલદ્ધ પુણપાવે, આસવ સંવર નિઝર કિરિયાહિગરણ બંધ મેખ કુલા અસહજ્જ દેવસુર નાગ સુવર્ણ. જકખ રકખસ, કિનર કિંજુરીસ, ગંધવ મેહરગ દેવગણેહિ નિર્ગાથાઓ, પાવચણાઓ, આણાઈકમ્મણિનિન્ગથે પાવયણે, નિસંકિએ નિકંખિએ, નિરિતીગિચ્છા, લધઠા, ગહિયઠા, પુછિયઠા, અભિગયેઠા, વિષ્ણુ છીયઠા, અર્ટિમિજજા પમાણું રાગ રત્તા. અય માઓ, નિર્ગાથે પાવયણે અઠે અયં પરમઠે. સેસે અણછે. ઉસીય ફલીહ, અવંગ દુવારા, ચીયંતને અંતે ઉર પર ઘર પસા. બહુદ્ધિ સીલવય ગુણ, વેરમણ, પચ્ચખાણ, પિસહવાસેહિ, ચાઉદસઠ મુદિઠા, પુણમાસીણું, પડિપણ પિસહ સમં, આપાલેમાણે, સમણે નિમૅથે ફાસુએ એસણિજે, અસણું પાછું ખાઈમ સાઈમ. વલ્થ પડિગ્રહ કંબલ પાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પુછણું વા, પીઢ ફલગ, સજા સંથારએણું ઉસહભેસજજેણે પડિલાલે માણે વિહરઈ એણે સે ચંદગુત્તરાયા, અન્નયાક યાઈ જેણેવ પસહ સાલા, તેણેવ ઉવાગછઈ (૨)ત્તા, પિસહસાલા પમજઈ (૨)ત્તા. પરકોય પસહ પડિજાગરમાણુમ્સ, તઈયાએ પારસીએ સુહ પસુએ, ઉહરમાણે, ઉહીર માણસ, સોલર્સ સુમિણા પાસઈ(૨)ત્તા.ચિંતાગ સાગર પવિઠા, જાવ પડિબુદ્ધા, ચિંતા સમુપન્ના અહકમેણું, ઉદએ દિવાયરે, પિસહ પાઈ પારિત્તા તેણું કાલેણું, તેણું સમણું, સંભૂય વિજયસ્સસીસે, જુગ પહાણે ભદ્રબાહુ નામ અણગારે, જાઈસપને જાવ બહુસ્સએ ભબાહુ નામ અણગારે, પંચહિં અણગારસ એહિ સદ્ધિ. સંપરિવુડે. પુવાણુ પુવિ ચરમાણે, ગામાણુગામ દુઈજજમાણે, સુહં સુહેણું વિહરમાણે, જેણેવ પાડલીપુરે નયરે જેણેવ પાડલ વણસડે, તેણેવ ઉવાગછઈ (૨)ત્તા. પાડલિપુરે નયરે, બહિયા, પાડલ વણસંડે, આહાપડિરૂવે ઉષ્મહા ગિન્દુઈ ગિન્હિત્તા, સંજમેણું તપસા અખાણું ભાવે માણે વિહરઈ. એણે સે પાડલિપુરે નય, સિંઘાડગ તિક ચઉક ચશ્ચર પહેસુ મહા પહેસુ જાવ પરિસા પવાસઈ, તણું સે ચંદ્રગુપ્ત રાયા, ઈમીસે કહાએ લદ્ધઠે સમાણે, હઠતુઠા કેડુબીય પરિસે, સટ્ટાવેઈ(૨)ત્તા એવં વયાસી, ખિપામેવ ભ દેવાણુપિયા, પાડલીપુર નિયરે, સર્ભિતર બાહિરચ, આસીય સમ જીય. જહા કુણિઓ દઍ પિ. કેડું બીય પુરિસે સદાઈ(૨)ત્તા. એવું વયાસી, ખિપામેવ જે દેવાણુપિયા, આભીસે કહછી, ચઉરંગીણી સેણું સમજીય, પચ્ચપીણ હ, એવં વૃત્તા સમાણું, કેડુંબિય પુરિસે હઠતુઠા, જાવ પચ્ચ પીણુંતિ, ચંદગુત્તે રાયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ન્હાએ બલી કમે, ક્ય કેઉ મંગલ પાય છિ. જાવ સરીરે વિભૂસીય આભિસેક હથી. દુરૂહઈ (૨) ના, બહુ પરિવાર સંપરી વુડા. પાડલી પુરં નયરે મર્ઝ મક્કે, નિગ૭ઈ (૨) રૂા. જેણેવ પાડલ વણ ખડે, જેણેવ ભદ્રબાહુ નામ અણગારે, તેણેવ ઉવાગછઈ (૨) તા. પંચ વિહેણું અભિ ગમેણું, કરેઈ (૨) રા. સચિત્તાણું દવ્વાણું વેસરિયાએ ૧૫ અચિત્તાણું દધ્વાણું અ વસરિયાએ ૨ . એગ સાડી ઉત્તરાસણું કરેઈ (૨) રૂા. ૩ અંજલિ કદ્રુ મત્વયં કઈ છે ૪ ચખુ ફાસે એગાદિઠીએ છે ૫ વંદઈ નમ સઈ (૨) તા. તિવિહાએ, પજુવાસણાએ, પજુ વાઈત્તા; ધમૅ સૂઈ (૨) તા. ધમ્મ કહા ભાણિયલ્વા, તપછાસેલન્સ સુમિણક્સ, અથે પુછઈ ભયવં અજયણ. ધર્મે ચિત્તાએ, વટ્ટમાણસ, સાલસ સુમિણ દિઠા. તત્વ પઢમં સુમિણે, કપ રૂખ સાહા ભગા (૧) બીએ સુમિણે અકાલે સુરિએ અથમોએ દીઠે (૨) તઈયે સુમિણે ચંદ્ર સંય છ દીઠે (૩) ચઉલ્થ સુમિણે ભૂયા ભૂય નિર્ચ્યુતિ દિઠે. (૪) પંચમએ સુમિણે દુવાલસ્સ ફેણે કન્ડ સપે દિઠો (૫) છઠે સુમિણે આગચં વિમારું વિલયં દિઠ (૬) સત્તરમીએ સુમિણે ઉક્કરડીયાએ કમલ સંઝાયં દીઠે (૭) અઠમએ સુમિણે ખજૂર્ય ઉક્ઝાય કરેઈ દિઠ. (૮) મુવમે સુમિણે મહા સરવર સુકકો દાહિણે દિસાએ અપજલં ભવિ સેઈ દિ. (૯) દસમે સુમિણે સુણો સોવન્ન થાલે પાસ ભઈ દિઠ (૧૦) ઈગારસમે સુમિણે હOીય રૂ વાનર દિઠો. (૧૧) દુવાલસ મએ સુમિણે સાયરે મક્ઝાયા મુચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ સઈ દિઠ (૧૨) તેરસમાએ સુમણે મહારત્થા વછા જુત્તા દિઠા (૧૩) ચઉદસ માએ સુમણે મહુડ્ઝરણું તેયં હીણું દીઠ (૧૪) પન્નરસમએ સુમણે રાય કુમારે વસહ આરૂઢ દીઠા (૧૫) સોલસમએ સુમણે ગય કન્હા જૂયેલા ઝુઝતા દિઠા (૧૬) એએણું સુમેણાણસારેણું ભયવં જિણ સાસણે કિ ભવિસઈ. ઈયે ચંદ ગુસ્સ રાયમ્સ વયણે સેન્ચા, ભદ્રબાહુ અણગારે, જુગ પહાણે, ચઉ વિહં સંઘ સુખં ભણિય. ચંદ્રગુપ્ત રાયા સુણે હ અલ્પે. તે પઢમં સુમણે કમ્પ રૂપે સાહા ભગા, તમ્સફર્લ અન્જ પભઈએ, કેવિરાયા સંજમ ન ગિન્જઈ (૧) બીય સુમિણે અકાલે સૂરિએ અમેણું, તસ્ય ફલં કેવલ નાણું છ અજં જાયસ (૨) તીએસુમણે ચંદ સય છદ્દભૂએ, તસ્ય ફલ એગે ધમ્મ અણગમગ્યે ભવિસઈ (૩) ચઉથે સુમણે ભૂયાભૂયં નઐતિ, તસ્ય ફલ અસંજયાણું પૂયા ભવિસઈ (૪) પંચમે સુમણે દુવાલસ્ટ ફણે, સંજુત્તો અહી દીઠે, તસ્ય ફલં દુવાલસ્સ વાસાઈ દુકાલે ભવિસઈ. તેણું કાલીય સુય પમુહા, સુયારે ભવિસ્મઈ ચેઈ દવ્ય આહારિણે મુણિ ભવિસ્યુઈ, ભેણ માલાણું ઉજમણ માઈ બહવે તવ પભાવા પૂયાઈ સંતિ, તત્થ જે સાહુ ધમ્મકંખિણે, તે બહઓ મગ ઉવદતિ (૫) છઠે સુમણે આગચં વિમારું વિલય, તસ્ય ફલ ચારણ સમણે દેવે, ભરહે, ઈરવસુ ન આગમિસેઈ (૬) સત્તમે સુમિણે કમલં ઉકરડીયાએ ઉદયં દિઠ, તસ્ય ફલં ચત્તારિ વનાપન્નત્તા; તે જહા, બ્રાહ્મણ વસ્મય ક્ષત્રી શુદ્ર, ચત્તારિ વણમજજે, વસહસ્થે ધમ્મ પન્નતે, તેણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૩ વાણિયગા અણેગમગ્ગા ગિલ્ફસંતિ, સુત્તરૂઈ અપ જણાવ્યું ભવિસઈ (૭) અઠમે સુમણે રજૂઓ ઉજોય કરેઈ, તસ્મફલે સમણું રાયમર્ગ મારું, અજેય ઈવ ઉજેય કરિસંતિ. તેણે સમણું નિગ્રંથાણું પૂયાસકકારેસમાણે, વાભવિસંતિ (૮) નવમે સુમણે મહાસરેવર સુર્ક, તસ્ય ફલં ભરહેવાસેતિદિસ ધમ્મ વિછેદં, એગંદા હિણ દિસં થાવ ધમૅ ભવિસ્સઈ (૯) દસમે સુમણે સુણ હો સુવણ થાલે પાયસ ભએઈ, તસ્ય ફલ ઉત્તમ લકી મઝિમ ઘરે ગમિસ્તૃતિ, કુલ ક્કમમગ્નમgણું, ઉત્તમા નીય માર્ગ પવિસઈ (૧૦) ઈગારસમે સુમણે ગય આરૂઢ વાનરે દીઠે; તસ્ય ફલં સુહીયારિઠિસમા, દુજણું દુહીયા અવ માણાપથ ઠાયા. સજણ દુખાગ, હરિવંસ્ય જાવ, પમુહાણુકુલે રજહીણું ભવિસઈ (૧૧) બારસમે સુમણે, સાયરે મઝાયા મુચસેઈ, તસ્ય ફલં રાય અમુખ્ય ચારિણી પતીયા વિસંભખાય કરે ઈ ભવિસ્સઈ (૧૨) તેરસમે સુમણે મહા રહેવછા જુત્તા દીઠ, તસ્ય ફલ વેરાગભાવે ચારિત્ત ન ગિલ્ફ ઈ. જે વર્તભાવે ગિસઈ (૧૩) બહુ મગ્ધ રણું તેમણે દિઠું; તસ્ય ફલં ભરહે ઈરવહે સમણું કલહ કરા, ડમરા કરા; અસમાહિ કરા, અનિબુય કરા, દેવસ નેહા ભવિસ્સઈ (૧૪) પરસ્ટમે સુમણે રાય કુમારે વસહારૂઢે દીઠે, તસ્સ ફલં ખત્તીયકુમાર રાયભઠા ભવિસઈ, જુવણું સવં ગિજું સ્સઈ (૧૫) સોલસમે સુમણે ગય કન્હા જુયલા, ઝુઝ કરતા દીઠા, તસ્ય ફલં અપ્પ મેહા, અપકાલં, વાણિ મેહા, પુરાયસી સાય અકાલ ભાસિ. દેવગુરૂ અમ્મા પીયરે, સુસુ સગા ન ભવિસઈ (૧૬) દુસમ આરે મહા દુહ દાયગે. લેયણું જેસિંહ પરકમાં તે ભવસમુદ્ર તરી ઊણ, કેઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૪ દેવગંમિ સેઈ, તં સચ્ચા ચંદ્રગુપ્ત રાયા કામ ભેગાં તિવ્યતએ, વેરાગ ભાવે પૂછુતે. જીવ પવઈએ દેવલોગગએ એયાણિ સુમણાણિ સોચ્ચા, શુદ્ધ મગ્ગય વસઈ, સોસીહય ભવિસ્સઈ ઈતિ સેલ સુપન વિચાર, શ્રી વ્યવહારની ચૂલિકામાંહિ છે. એ મણે એમ કહ્યું જે, ચૈત્યની સ્થાપના કરશે એવા કુમતે કરી. ડાંડાસાહી નાચશે. એમ કહ્યું તે ક્યારે થયું તે સંવતની વાત લખીએ છીએ. તે ખંભાત પાટણ છે તે મધ્યે નીકળી છે. તેના કેટલાએક બેલ લખીયે છીએ-શ્રી મહાવીર મોક્ષ પહોંચ્યા પછી ૪૭૦ વર્ષે વિક્રમ રાજા થયો. તેને શાકે (શક સંવત) ચા. શ્રી વિક્રમાત ૩૩૫ વર્ષે નિગદ વ્યાખ્યા કાલિકાચાર્ય ૪૫૩ વર્ષે કાલિકાચાયૅણ ગદંભાલી જિત્યા. પર૩ વર્ષે કાલિકારિએ પાંચમથી એથે પજુસણ આણ્યા. ૬૦૯ વર્ષે દિગંબર મતોત્પત્તિ. ૭૮૦ વર્ષે સ્વાતિ સૂરિભિઃ પંચકાર્ય પૂર્ણિમાથી ચૌદશે પકખ સ્થા. ૮૮૦ વર્ષે દેહરાં પ્રતિમા ધર્મ મંડાણ, એક પાઠ 1 સંવત ૪૧૨ ચૈત્ય સ્થિતિ ૧૦૦૮ પિસાલ મંડાણી. ૧૦૫૫ હરિભદ્રસૂરિ ૧૪૪૪ બૌદ્ધ હેમ તેણે ૧૪૪૪ ગ્રંથ રચ્યા. સંવત ૧૧૫૯ પૂર્ણિમા પક્ષ, સંવત ૧૨૦૧ ગુરૂથી ચેલો પુસ્તક દશ વૈકાલિક દેખી અલગ થયા. ચાઉડને દેહરે વાદ કીધો તેણે ચાઉડગછ કહેવાશે. ચામુંડા સ્થિતિ. સંવત ૧૨૦૪ જિન વલ્લભ વાદ કીધે. સંવત ૧૨૧ બારણે નીકળ્યો. સંવત ૧૨૦૪ વાદ કીધે. પછે જિત્યા. પછે જિનવલ્લભ ખરતર કહેવાણું, બીજા કુળા કહેવાણા. પછે જિન વલ્લભે ૨ સંધપટા કીધા. પછે મરાવી નાખે. ખરતર, સંવત ૧૨૧૪ આંચલીક, સંવત ૧૨૩૬ પૂર્ણિમા પક્ષ, ૧૨૫૦ આગામિક, સંવત ૧૨૮૪ વસ્તુપાલ તેજપાલ, સંવત ૧૨૮૫ તપગચ્છ ક્રિયા. એ લખ્યા જોતાં ૪૭૦, ૮૮૦, ૧૩૫૦ વર્ષે આજ સંવત ૧૫૩ર સુધી ગણતાં ૨૦૦૨ થયાં. મહાવીરને મેક્ષ પહોંચ્યા, તે વારે ભસ્મગ્રહ હતા તે ઉતર્યો. તે વારે લંકાનું પ્રવર્તન દીપતું થયું. એટલે ભસ્મગ્રહ બેઠે, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦ વર્ષ સુધી પૂર્વ રહ્યા હતાં, તેણે ભસ્મગ્રહનું બળ ન ચાલ્યું. પછે પૂર્વ વિદ ગયા પછી, ૩૫૦ વર્ષે બાર વરસી દુકાળ પડ્યો. પછી ચિત્ય સ્થાપના, પેટ ભરાઈ માંડી કીધી છે. (૨૭) હવે લંકા થયાની વાત લખીએ છીએ – સંવત પનર બત્રીસો ગયે, એક સુમતિ મત તિહાંથી થયે, અહમદાવાદ નયર મઝાર, લુક મહિૌં વસઈ વિચાર, ૧ તઉં દેવીજિ રષી આચાર, તે ગાથાને કરઈ ઉદ્ધાર. ગ્રંથ અર્થ મેલી અતિ ઘણે, સંગત જે તે લખવા તણે, ૨ તીર્ચો તેહનેં મીત્યે લખમશી, તેણે બે હુઈ વાત વિમાસી અસી સૂત્રે બેલ્યો જે આચાર, એ પાસે તે નહિ લગાર ભણે ગ્રંથને રાખે વેસ, થાપે નિત્ય કુડે ઉપદેશ, લોક પ્રવાહી જાણી નહી, ગુરૂ જાણી વદે છે સહી. સૂત્રે તે ગુરૂ તે ભાષીયા, સાચી જે પાલે રિષિ કિયા, સાધુ તણે તો નામ નિગ્રંથ, એ તો દેખી તાસ ગ્રંથ. ૫ સાધુપંથી ભાષા નિરવદ્ય, એ તો બોલે છે સાવદ્ય, તિક નિમિત્ત પ્રકાશે ઘણ, વૈદક કરે પાપ કર્મ તણું. નવિ પે નવિ કરે વિહાર, ખમાસમણે વિહરે અવિચાર; આધા કમી લે આહાર, પાપ થકી ન કુટલે લગાર. ૭ લોક ભેળવી એ લોભે પડયા, મછરેગેં અભિમાને ચડયા, એહને વાંધે લાગે પાપ, એહવે સુમતિએ કહ્યો જવાબ. ૮ યત:–અસંજયં ન વંદિજા, માયરે પિયર ગુરુ, સેણુ વય પસસ્થા, રાયાણું દેવ યાણિય શાળા પાસસ્થાઈ નંદ માણસ, નેવ કિત્તિ ન નિરાહાઈ જાયાઈ કાય કિલેસો, બધો કમ્મસ આણાઈ રા * ૧૦ કિઈ કમૅચ પસંસા, સુસાલ જણે સિકન્મ બદ્ધાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જે જે પમાયઠાણ, તેતે ઉવ ભૂહિયા હુંતિ કા ૧૧ એ સુમતિ દેખાડી લોકને, લેક ઘણે સંકાણે મને, કુગુરૂસંગથી બીહને ઘણે, છડે સંગ મઠપતિ તણે ૧૨ પૂછે તેહને મહાત્મારે વાણિયા, કાંઈ કર્યો દેહિલ પ્રાણીયા, કુળગુરૂ કાં વાંદ્યો નહી, અહે ભણાવ્યા તુમ્હને સહી. ૧૩ પ્રતિબંધને શ્રાવક કર્યા, વડે તુમ્હારે અમ્લને આદર્યા, આજ તુહે શું સમજ્ય ધર્મ, તેહનો અડ્ડને ભાખે મર્મ૧૪ વળતો ઉત્તર લંકા કહે, તુણ્ડ દિઠ અમ મન નહિ રહે, તુહે કહા સદ્દગુરૂ સાધ, ઘણું લગાડે છે અપરાધ. ૧૫ ગુરૂ છત્રીસ ગુણે પરવર્યા, તે તે તુમ્હ ન દીસે જરા, તે કિમ ગુરૂ જાણી વાદીએ, તવ ઉત્તર દીઓ લિંગીએ. ૧૬ ગુણ અવગુણની વાત મત કરે, વેસ જોઈ મન નિશ્ચલ કરે. જિનશાસને વંદ વેસ, એહવે તે દેખાવે ઉપદેશ. ૧૭ એ વાત લેકે સાંભળી, તેહને ઉત્તર આપે વળી, વેસ તણે છે ક્વણુ રિસેસ, જાન કરે શુદ્ધો ઉપદેશ. ગાહા – વેસે વિ અપમાણે, અસંજમ પએ સુવફ્ટ માણસ, કિં પરિત્તિ અવસ, વિસં ન મારઈખજજતં , ૧૯ તવ લંકાને કહે મહાત્મા, કાંઈ કરો દેહિલ આત્મા, વેસ તણે છે મહિમા ભલે, સાક્ષી તે ઉપર સાંભળો ૨૦ ચત:ધમ્મ રખઈ વે, સંકઈ વેણ દિખઓ અહં, ઉમખ્ખણ પડંત, રખઈ રાય જણ ઉચ્ચ ના ૨૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૭ લંકે કહે ન મનાય એમ, કેવળ વેસ મનાય કેમ, સાધુ ગુણે વંદીએ વેસ, અવસર નથી જાણે ઉપદેશ. ૨૨ લંકે કહે અમહે પરિખે ધર્મ, તુહે ન જાણો તેહને મર્મ, ગુરૂ આચારી ગુણવંત દેવ, અહે તેહની સાર સેવ. ૨૩ પુન: જે તુહે મને વિમાસ, કુગુરૂ તણી નવિ રહીએ પાસ, વરે સવિ જે વિષધર સાપ, કુગુરૂ સેવતાં છે બહુ પાપ. ૨૪ વળી જે હણાચારી હોય, ગુણવંત પાસે વંદા સેય, તે પુન: હાય ટુટે પાંગલે,દુર્લભ બધિ ઈસ્યો મેં સૂ ારપા શ્રી આવશ્યક નિર્યુંકતે, જે બંભચેરભઠા, પાયે પડંતિ બંભ ધારી, તે હુંતિ ટુટમુંડા, હિય સુદુલ્લહા તેસિં ૨૬ ભણ્યા ગુણ્યા ગુણ તસુ માંહિ, લેચ કરે, આણ્યાણિ પાઈ, તે પુન : પાસસ્થા દિક પંચ, મ કર્યો તસુ સંગતિને સંચ. ૨૭ ચંપકમાલા અશુચિમાંહિ પડી; ઉત્તમ મસ્તક તે નવિ ચડી, તિમ કરણી પાસસ્થા કરે, તસુ વંદના ખરે યત: અસૂઈ ઠાણે પડિયા, ચંપકમાલા ન કીરઈ સિર, પાસસ્થાઈ ઠણિસુ, વટ્ટમાણા તહ અપુજજા. ર૯ બ્રાહ્મણ ચૌદવિદ્યાને જાણુ, ચંડાલી સંગતિ રહિએ અજાણ. જિમ પામે નંદ્યા અતિ ઘણું, કુસીલસંગતિ એવી ગણી ૩૦ * લુંટ લુંકા કહે વેશ ઉપર દષ્ટાંત સાંભ, જિમ બાંધણે સાકર બાંધી, બાંધણ ઉપર સાકરનું નામ લખ્યું હોય અને તે સાકર કાઢીને કડૂ ભર્યો, બાંધણ ઉપર નામ તો સાકરનું છે. પછી કોઈ બાંધણ છડી ખાય તો સાકરને સ્વાદ આવે, તે બાંધણના ગુણે જે વસ્તુ હોય તો રાખે તેમ ધર્મ હેય. તે વેસ રાખે, પણ ધર્મ નહિં તે વેસ શું કરે ? બાંધણને દષ્ટાંતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ચત – પક્કણ કુલે વસંતે, સ ઉદાર વિગ રહિ હોઈ, ઈય ગર હિયા સુવહિયા, મઝિમ સંતા સંતા કુસીલાણું. ૩૧ એ પરમતિ વિમાસી કરી, કુગુરૂ તણી સંગતિ પરિહરી, શુદ્ધ ધર્મ અમહે આચરું, કુગુરૂ કુદેવ સંગતિ પરહરૂ. ૩૨ તુહે તો નિર્ગુણ ગુરૂ આદર્યા, દેવ અજીવ નિહાળી ઠર્યા, અજીવ કાજે કાય છે હણે, એ ઉપદેશ કહે કેહ તણે. ૩૩ જ આરંભના કામ નવિ ભજે, તાં સમક્તિને ગુણ ઉપજે, દયા કહી છે શ્રી વીતરાગ, અમ્લે રહ્યા એણે વચને લાગ. ૩૪ પ્રતિમા પૂજા હેય આરંભ, દયા વિના બીજે ધર્મ દંભ, આચારંગ અધ્યયન ચૌથ કહ્યો, સમકિત તણે પ્રસંગજ લહ્યો. ૩૫ પ્રાણીભૂત સવ્વ જીવ, એમ વિહણવા નહી સદીવ, ગૃહસ્થને એ ઉપદેશ, એમ કરતાં સવિ ટળે કિલેશ. ૩૬ ઈતિ પાસત્યાના દોષ નિર્ગુણને વાંધાના દોષ કહ્યા. હવે કઈ કહેશે કે શું તે વેષધારી સૂત્ર ભણતા નહી હોય? તેહને ઉત્તર લખીએ છીએ. ૨૮ સિદ્ધાંત ભણે ઘણુંયે, પણ સમજણે નહી. તેહનું ભર્યું કામ ન આવે, તે ઉપર દષ્ટાંત કહે છે. જેમ ગધેડા ઉપર ચંદન ભર્યું, પણ વાસના ન જાણે તેમ ભણે પણ સિદ્ધાંતના ભાવભેદ ન જાણે. સિદ્ધાંત ભાવભેદ શા માટે ન જાણે તે કહે છે. જ્ઞાનાવરણને કદાચિત જીવને ક્ષયોપશમ ભણવા આશ્રી થયો હોય તે, ભણતાં આવડે પણ મિથ્યાત્વ મોહનીને ઉદય હોય તેણે કરી શુદ્ધ ન સદહે. યથા દષ્ટાંતે-જેમ સર્પ વિષનો ધણું કડૂય વસ્તુ ખાધે થકે ગળી લાગે (૧) તથા ધંતુરો ભક્ષીત પુરુષ જેમ પીત સર્વ વસ્તુ પીળી દેખે, (૨) તથા મદિરા પીધાની પેરે ગહિલ્યો (ઘેલ) થાય. (૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ તથા ભૂત વળગે. જેમ તેમ બોલે, શુદ્ધિ ન રહે, જેમ મિથ્યાત્વ મોહનીને ઉદયે, જેમ તેમ સદહે, (૫) એહવું જાણું શુદ્ધ સદહીએ. જેમ ઘણું નિર્જરા થાય. રાગ આશા ઉરી:-- બાવા તેં સૂત્ર ભણું કહા કીને, આધાકમાં વ્યાપાર ન છાંડ્યા, કુપરંપરા મેલી ના–બાવા. નિત્ય પિંડ તેડયા આહાર ન તજીયા, સેવક સમ આધોને, નિશદિન સાથે સંઘાતે ચાલે, મિથ્યામતિ ભીન–બાવા. ૨ આઘાં પાછાં સૂત્ર પ્રરૂપે, દુર્ગતિથી નવિ બીહીને, ખબર નહીં જિન માગ કેરી, જયંત્યું ઘાલી કી-બાવા. ૩ શ્રી જિનમાર્ગ છાંડી કરીને, ઉન્માર્ગ મેં લીને, કુગુરૂ તણે ઉપદેશ ગ્રહીને જિમવારે રહ કી-બાવા. ૪ સ્થાપ્યા ધુમ્યા જિન ગુરૂ માને, તેણે કણ કહે રસ મિનો, આક ધતુરાને રસ પીને, છારે સ્વાદ અમને–આવા ૫ શુદ્ધ પરૂપક ઉપરે છેષી, તત્વગ્યાનને હણ, નિર્મલ જિન મત કરી રાખે, ઉનકે જન્મ નગીને– બાવા તેં સૂત્ર ભણું કહા કીને. ઈતિ સૂત્ર અમીરસ પદ સંપૂર્ણ મારા જે કોઈ એમ કહે જે મિથ્યાત્વી પાસે સિદ્ધાંત સાંભલ્યાની તથા ભણ્યાની શી બાધા! તે ઉપર ઉત્તર લખીએ છીએ–આંખમાંહિ ગાયના દુધની જગ્યાએ આકડાનું દૂધ ઘાલ્યું, અવગુણ કરે. ગાહા— દંસણ સમકિત પરમત્ય સંથે વા, સુદિઠ પરમ0, સેવણ વાવિ, વાવણું કુંદણું, વઝણા સન્મતસ્ય, સહણ લો | ઇતિ વચનાત, મિથ્યાત્વનાં ૪ લક્ષણ કહીએ છીએ. મૂળ થકી જ વિતરાગનાં વચન સદહે નહી, ૩૬૩ પાખંડીમત શા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ તથા કાંઈક સદેહે કાંઈક ન સદહે, જમાલી પ્રમુખ ૭ નિહવવત (૨) તથા આઘાપાછાં સદહે પેઢાલપુત્રવત (૩) તથા નાણું તરેહિ, ઇત્યાદિ સંકાદિ વેદે (૪) એ ચાર લક્ષણઃ ૩૦ બોલ ગણ્યા છે. હવે મિથ્યાત્વી અસાધુ તથા વાવત્ર કુદસણની સંગતિ ન કરવી. તે ઉપર ૫ હેતુ ૧ કારણ લખીએ છીએ. ૧ મિથ્યાત્વીની સંગતિ ન કરવી. એ પક્ષ. (૧) ૨ શા માટે સમકિતને અતિચાર લાગે તે માટે, એ હેતુ છે ૨ કે ૩ કેણ દષ્ટાંતે, નંદમણીયાર શેઠ તથા સોમિલ બ્રાહ્મણને દષ્ટાંતે ૩ ૪ જે જે મિથ્યાત્વીની સંગતે, તે તે મિથ્યાત્વનું દર્શન (૪) ૫ તે માટે તે ન્યાયે કરી મિથ્યાત્વીની સંગતિ ન કરવી. (૫) ૬ કારણ મિથ્યાસ્ત્રીની સંગતિ વિના સમકિતને અતિચાર ન લાગે (૬) શ્રી વીતરાગ ગણધર, શ્રી સાધુચારિત્રોયા, સંસારમાંહિ સાર પદાર્થ છે, વંદનીક પૂજનીક છે. એ જ વિતરાગાદિક ગૃહવાસે હેય અને ષકાયને આરંભે વર્તે, તેવારે સાધુને વંદનીય નહી. તે પ્રતિમા અજીવ અચેતન અને જ્યાં પટકાયને આરંભ વર્તે તેવારે સાધુને વંદનીક કેમ હોય છે ૧ કે ૨ તથા તીર્થકર ગણધર સાધુ એહની ભકિત આરંભે ન થાય; તો આજીવની ભક્તિ કેમ થાય? છે ર છે ૩ તથા ગુણુ વંદનીય કે આકાર વંદનીક, તે પ્રતિમામાંહિ કેહનો ગુણ છે ? અને જે આકાર વંદનીક, આવડા પુરુષ આકારવંત છે તે કેમ વંદનીક નહિ લા ૪ પ્રતિમા કઈ અવસ્થાની છે? જે ગૃહસ્થની તે સાધુને વંદનીક નહી, અને જતિનો તે ચિહ દીસતા નથી. જે જતિ જાણે તે ફૂલ પાણી દીવા કાં કરે, (૪) ૫ તથા દેવ મોટા કે ગુરૂ મેટા, જે દેવને ફુલ ચઢે તે ગુરૂને કેમ ન ચઢાવ! જે જાણો ગુરૂ મહાવતી, તો દેવ શું અવતી છે? (૫) ૬ તથા શ્રાવક * શા કહેતા-શ્રવે અને વક–વચન સાધૂના એટલે સાધુનાં વચનને સર્ભિજનાર તથા સાંભળી રહે તે માટે શ્રાવક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ સાધુને વાંદવા આવ્યું હોય અને કુલફળ કને હેય તે અલગ રહે, સંઘટ થાય તો દેવને કેમ ન થાય, તથા ગુરૂને દીવાની ઉજઈ થાય તો દેવને કેમ ન થાય ૬ ૭ તથા કેટલાએક શ્રાવક પ્રાયઃ પ્રતિમા પૂજાવે છે, પૂજણહાર ધર્મ જાણું પૂજે છે, તો જતિ કેમ ન પૂછે? ધર્મ તો જતિ યે પણ કરે છે. તે કેટલેક હિસ્સે જે જતિ વિરતી છે, પણ જુઓને જતિને પાપ કરવાનો નીમ છે. પણ ધર્મ કરવાને નીમ નથી. તો ડીલે કેમ ન પૂજે ના ૮ તથા પ્રતિમાના વાંદણહાર પ્રતિમાને વાંદે, તેવારે વંદના કેહને કરે છે? જો એમ કહે કે હું પ્રતિમાને વાંદુ છું. તો વીતરાગ અલગા રહ્યા, વંદાણું નહી અને એમ કહે કે એહ વિતરાગ જુદા નહી. તે અજીવે જીવ સન્ના થાય અને જીવ એક સમે બે કિરિયા તે ન વેદે છે ૮ તથા કેટલા એકના દેવગુરૂ ધર્મ સારંભી, સપરિગ્રહો અને કેટલાએકના દેવ ગુરૂ ધર્મ નિરારંભી, નિઃ પરિગ્રહી છે, વિચારી જે જે. મેલા ૧૦ તથા કેટલાએક એમ કહે છે, જુઓને જે પૂતલી દીઠે રાગ ઉપજે, તો પ્રતિમા દીઠે વૈરાગ્ય કેમ ન ઉપજે ? તેહના ઉત્તરઃ કેઈક અનાર્ય પુરૂષને પ્રહાર મૂકે તે પાપ લાગે. તો તેને વાંદે તો ધર્મ કેમ ન લાગે ? તથા બેટા વોસિરાવ્યા ન હોય તો તેનું પાપ બાપને લાગે, પણ બેટાને કીધે ધર્મ કેમ ન લાગે ? ૧૦ ૧૧ તથા કેટલા એક એમ કહેઃ છાણને ગેરસ કીધો હોય અને ભાંગીયે તો પાપ, તો તેને વાંદે તથા દૂધ પાય તથા વીસામણ કીધે ધર્મ કેમ નહિ? ૧૧ ૧૨ તથા કેટલાએક એમ કહે છેઃ–અમારે પ્રતિમા પૂજતાં હિંસા તે અહિંસા, તે રેવતીને કીધે કોહલા પાક શ્રી વિતરાગે કેમ ન લીધે? આધાકર્મી આહાર કેમ ન લીએ ? જે ફૂલ પાણીની ભક્તિ, તે બાહ્ય વસ્તુ છે. અને લાડૂ જલેબી આદિ વીતરાગ ગણધર સાધુને કાજે કઈ કરે છે, એતો અંતરંગ ભક્તિ છે. આગળ વળી ધર્મની વૃદ્ધિ ઘણી થાય, વિચારી જો જે રે ૧૨ મે ૧૩ તથા વળી કોઈ એક ગલીના વાણિજનો નિયમ નવ ભાંગે ત્યે અને ગલીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ વાણિજનો લાભ બીજાને દેખાડે, તે તેના નિયમ ભાંગે, તો જુઓને જેણે પંચ મહાવ્રત ઉચર્યા હોય, તે સાવઘ કરણું માંહિ લાભ દેખાડે, તો તેહનાં વ્રત કામ કેમ રહે? વિચારી જેજે. ૧૩ ૧૪ તથા શ્રી અરિહંતની સ્થાપના માંહિ શ્રી અરિહંતના ગુણ નથી અને ગુરૂની સ્થાપના માંહિ ગુરૂના ગુણ નથી. કેટલાએક એમ કહે છે, જે ગુણ તો સ્થાપના માંહિ નથી પણ આપણે ભાવ ભૂલીએ. તે વંદનીક પૂજનીક થાય. જે ગુણ વિના દેવની તથા ગુરૂની સ્થાપના માંહિ આપણે ભાવ ઘાલે ગરજ સરે, તે બાપની માતાની તથા રૂપા સેનાની જ્વાહિરની ગુલખંડ સાકર પ્રમુખમાં, આપણે ભાવ ઘાલે ગરજ કેમ ન સરે ? આ ડાહ્યા હોય તે વિચારી જેજે. તો દેવગુરૂની ગરજ કેમ સરે ? માટે ગુણ વિના ગરજ ન સરે. વંદનીક જ્ઞાનદર્શન ચારિત્ર સહી જાણે. ૧૪ છે એ પૂર્વોક્ત પ્રશ્ન તથા ઉત્તર લખ્યા તે લોક આગળ પ્રકાશમાં કેટલાએક ઉત્તર દેવાને અસમર્થ પણે ખૂઝ કરવા માંડે છે, તે ઉપર વિતરાગને વિનતિ કરીને સત્ય પદાર્થ પ્રકાશમાં પ્રભુ તુમહારે શરણ છે. તે માટે લખીએ છીએ. શ્રી જગગુરૂ જિણવર વિનવું, વિનતડી અવધાર, ત્રિભુવન નાયક એ તો, જુગતા જુગતિ વિચાર. દશમ અછેરે સબળ વળી, મિલિયા ગ્રહ મિથ્યાત, તેણે કહેવા કે નવિ લહે, સાચી આગમ વાત. લેક પ્રહે અતિ ચતુર, પરમાર્થે અબુઝ, જે કઈ સાચું કહે, તેહ શું મડે ખૂઝ. ઝઝ કર્યાને ભય નથી, જે બેલે તુચ્છ પ્રાણી, તેહ તણું આગળ વચન, ફૂડ ફૂડ નિમાણી. સ્વામી તુમ્હારે જે વચન, યૂકાય હિતકારી, તેમ એ પ્રભુ કિમ લેપિએ, ત્રિભુવનને આધારી. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ત્રસ થાવર જે જીવ જશે, અશરણ અને અનાથ, તેહિજ તેહને પ્રભુ શરણું, તેહને તુંહીજ નાથ. વેદ ન આપ સમાણ તસુભાષી ત્રિભુવન સ્વામી, આગમેં ગાયમ આગલે, જેવી હશે તુહુ નામી. શરણે મેલ્હી સાધુને, રૂડી પરે ભલાવી, છય કાય હિત ચિંતવી, પહતા સિવ ઠાઈઅવિરત અને છકાય જેમ, ધસ મસ ધંધે લાઈ, દેખી વાહર જે કરે, તે વાહરૂ કહાઈ જે તુહે કીધા વાહવું, તેઈ ઉઠાડે ધાડે, બાહુબલે અવગુણ ધણી, ધંધો લે શ્રત વાડે. તે તરૂ ફળ કેમ ઉછરે, જે ખાવા ધા વાડે, લાવા ચેરી કરે, તો કિમ લંધિયઈ ઉજડે. પુઢવી શરણે કુલાલ જે, પિસે નિય પરિવાર, તેઈજ ચાંપી દૂહ, તે કુણ રાખણ હાર. નાવડ જલેં આજીવિકા, જન ઉત્તારે પાર, તેણે પ્રવાહે પ્રવાહીયે, તે કુણ રાખણ હાર. તપે મધુ ઘતિ જે સદા, ઈએ લહીશું પાર, ઘર પરજાલે તેય જે, તો કુણ રાખણહાર. જીવન જે જીવહ તણે, વાયે વાયુ સહકાર, તેય વિડંબિ દેહને, તો કુણ રાખણ હાર. તરૂ મળે જે વેલડી, વિહંગે કર્યો આધાર, સર્પ જ ચવી જે હશે, તો કુણ રાખણ હાર. - ૧૬ મંત્રિ પુરહિત છત્રપતિ, સેવકને સાધાર, મરણ હેતુ તે ચિતવે, તો કુણ રાખણ હાર. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ વાડી ખાયે જે ચીભડાં, કિહાં હાય તાસ પોકાર, જે રાજા ચેરી કરે, તો કુણ રાખણ હાર. પાવક પ્રગટે નીરથી, હાર હોય જે સાપ, તો કહે લોક કિસ્યુ કરે, જુઓ વિચારી આપ. જિણે મહાવ્રત આદર્યા, પ્રભુ તુહ પ્રવચન લાધ, જે તે જીવ રાખે નહી, બીજાનો શે અપરાધ. નિત્ય વાસિ અતિ જિહાં રહે, મમત કરે સંભાળ, અર્થે કરાવી જેહને, તે કિમ પિસહ સાલ. તેય ઉપાશ્રય બેલીએ, જેહ દુષણ નહી કેય, આપ અર્થે કીધો ગૃહી, ઘર ત્યે સુધે જોય. યદ્યપિ ઘર જિમ પૂરિયાં, દીસે ગરથ ભંડાર, ઘરણી વિણું તંહ ચિહું નહી, ઘર ભાષા વ્યવહાર. પોસહ સાલા ન ઘર નહી, નહી ઉપાશ્રય જેણ. ભિક્ષાચર વસવા ભણી, મઠ બેલી જે તેણ. તેહના પતિ જે મઠપતિ, તે કિમ બોલે સાચ, લેહિ ગુરૂ ભä ગ્રહ્યા, રતન વરાસે કાચ. દુજણ બલી રાઉલ વળી, વાનર વીછી ખાધ, સેણ ચડો ચરડાહ કરે, દાઘ કર દેતેં દાધ. તેહનો હિવ કહેવું કિસ્યું, મંડળે નવો રાજ, શ્રત વિપરીત પરંપરા, કરે દ્રોહે નિજ કાજ. ઇષભાદિક ચઉવીસ જિન, ભરતાદિક બહુ રાય, ઈસર તલવર માડંબી, કોઠંબી સત્યવાહ. ઈસ શેઠી સેના પતિ, આગે હૂવા અનેક, પ્રવચન જોઈ જાણજે, મન આણજે વિવેક. ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ તેહનાં નામના ફેર, સંજમ અવસર જોય, ગુણ વિણ નામે મેટ કે, ગુણસાર વિહાય. ખાભલ કુડે પગરે, કિમ ગજલિ કહાય, નામ બળે સંજમ વિના, કુણ નિરવાણ જાય. નામ ફેર પ્રવચન વિના, એ કેહો આચાર, કર્ણ વેધ કીધે કહે, કિમ લાભે ભવપાર. પ્રવચનં પ્રભુ તુમ્હ કર્યો, પહેરે ઉજ્જળ વેશ, સિર ઢકેવા કંબલી, બહુ મૂલૅકસ વિસેસ. જળ ભરી ગાળે ગાડુયા, રાખે વસતી મઝારિ, ગછ વિણસે કપુરિસ, એ આદરે સુ નારિ. આમંત્રણે જઈ ગોચરી, ઘરે આસણે બેસંતિ, અણુએ સેવતાં, બોધિનાસ પાવંતિ. આધાકર્મ આહાર ત્યે; આજીવિકા અવિચાર, મુહમંગલિયા જિમ કરે, પેટ કાજે કઈ વાર. સાલા લહુડી ને વડી; પામ્હણપુર ભરૂચ ઈસી નાણું કોરટા; વેગડ નામંજિ ગચ્છ. ભાણ સઉલ ઈત્યાદિ બહુ, વિવિધ ગછ જગમાંહિ, પર વચન કેડે પરંપરા, ક્વિા લોક પ્રવાહિં. માંહોમાંહિ કમલ બેલેં, જૂયા ક્યા નામે, ચઉરાસિથી અધિક છે, તિહ કુણ આગમ ઠામે નેશ્રા કરે આપ આપણી, શ્રાવક જિન પ્રસાદ, વાડ ઓલાં મંડી રહ્યા, ઈમ કિમ જિનમત નાદ (નામ) ૪૦ પ્રાસુક જલે જતન વિકરી, સર્વત દેશત ન્હાણું, પ્રવચન વાસે જે કરે, ભજે તે તુહુ આણુ ૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ જિણિ તનિ પતે ઉકેડીએ, સુવિહિત મણ મનેં આણ, તિણ નિજ પિત ઉફેડે, આણું ભંગ પ્રમાણે પાય પખાલી પડિકકમે, વિધિ માર્ગ બેલંતિ પટેલેહ પ્રવચન વચન, ચંદન ખર તેલંતિ. વડે પ્રર્લિ જિ જિકાર, ન ગિણે રાતિ નદી, તે પ્રભુ આગળ શું કહું, તુમ્હ આણા અબીહ. ચિતર શુદિ તેરસ દિવસે, જન્મ થયે શ્રી વીર. ઉછભાદ્ર વિકાર, જેવું સાહસ ધીર. માત્ર અણું વઈ એણિં મસિં, વલી વધારે તેય, પુત્ર જન્મ તેહવે હૂવે, એ આગે જેય. ચિત્ય તપ ઊજમણા, ખામણાદિક અનેક, ધન મેલવા કારણે, કરે ઉપાય અનેક. ઈમ ધન લેઈ ચેલણ, તેહને આપે દીક્ષ, કહો કિસીપરે પાલશે, તે વ્રત ભંજક શીષ્ય, માંખી મધ કણ કટિકા, સંચે તે કિણ કાજે, તિમ ભિક્ષુક ધન મેલવી, શું જાણું જિનરાજે. યત:વરત્યા કરી રિધડી, જિહમુંકે તિહ જાય, હિયે ધ્રુસકે પેટે, ફલ આપણુ ભીક્ષી ખાય. જિન પ્રતિમા પોતે કરી, ધૂપ વાસ કર્પર, ઈણિ હિંસા પૂજા કરે, તેહથી સિવપદ દૂર. જે અકાજ મુનિ નહુ કરે, કિમ કરાવે તેહ, તે અનુમોદે કેણિ પરે, એ મુઝને સંદેહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સાધુ વેસે પૂજા લહે, નામગુરૂ કહેવાય, લેક વચને તેજ ગુરૂ, તે શ્રુત કૂડે થાય. બહુ મુંડા થડા શ્રમણ, વાસે સમકાલી, સાચું જાણું એ વચન, વિરલા લે સંભાળી જેય ચેર તે ગુરૂ કસ્યા, જે ગુરૂ તે ચોર, એ નતિ ભૂમલોકને કિવા કાળ કઠેર લેક તણે દુષણ કર્યો, શું દુષી જે કાળ, કર્મ ટાળે પુરા પુરુષ, કુણિહી નદીએ આળ. પુણ સ્વામી હું કિમ કરું, તુહ ઉપર અતિ ભાવ, દેખી આણ વિરાધના, મને માટે દુઃખ થાય. શ્રત વિપરીત સમાચરી, બેલે શ્રત વિપરીત, શ્રુત અવહીલેં બાહુ બલે, એણિ દુખે દાઝે ચિત્ત લોક ન જાણે બાપડા, કાંઈ ધર્મ ઉપાય, બાંધી રાખે બળદ જિમ, જિહાં સંચે ત્યાં જાય. અંતરંગ સંગતિ નહી, બાહિર રંગે રમતિ, શિખરે કલસ ત્રાંબા તણે, સેવનમય પભણંતિ પરમાર્થ થોડું અ છે, બહુ ગાડરી પ્રવાહ. જેવું રાસ ભિમણિ યઈ, લેક સોક અવગાહ. ભાષા સમતિ જે કહે, ધર્મ તણે પરમત્ય, તે ગુરૂ નિૌ જાણીએ, તારણ તરણ સમર્થ. ભાષા સુમતિ ન ભજિએ, જે જિન શાસન સાર, એ ઉિં સૂત્ર બોલીએ, રૂલિએ અનંત સંસાર શ્રાવક જિન ગુરૂની ભગતિ, આગે કરતાં જોય, તે પર દીસે થાપના, અંતર કરે ન કેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુરૂની પરે ગુરૂ થાપના, હિડાં સમ વડે થાય, અરિહંત અરિહંત સ્થાપના અંતર ઘણે તિ કાય સમવસરણે અભિગમ ભણ્યા, શ્રાવકને અધિકાર, જિણ હરિપૂણ તે જાઈએ, તેહ તેણે અનુસાર ગ્રંથે પૂણ ઈમ સાક્ષી છે, ટાળે કદાગ્રહ બુદ્ધ સમચિત્તે જે વિચરશે, તે લહેશે ફળ સિદ્ધ એણી પરે જે માને તદા, જિન પ્રતિમા પ્રાસાદ, જિન બિબ ઉથાપતાં, મંડે લેક વિવાદ જે મંડે તે મંડિ જે, તેમની નાવે રીસ, કુડ સાચ જેય છે, તે જાણે જગદીશ (તે લહી ગીતીસગીતાર્થ) જગદીશ્વર પય સમરતાં, પાળતાં તુહ આણ, અપજશ જશ દુઃખ સુખ સહી, જે હુઇ તે સુપ્રમાણ ૭૦ | ઇતિ સમાપ્ત . ૩ર છે હવે મિથ્યાત્વના ચાર ભેદ લખીએ છીએ. તે કિક ૧ કુપ્રાવચનીક ૨ લોકોત્તર ૩ બોલ મધ્યે કિક કુપ્રા વચનીક પ્રાયઃ એકજ ગ છે. એટલા માટે લોકિક મિથ્યાત્વના ૩ ભેદ. દેવગત ૧ ગુરૂગત ૨ પર્વગત ૩ એ મધ્યે લોકિક દેવગત મિથ્યાત્વ તે કેને કહીએ, રાગદ્વેષ સહિત એવા જે લોકના દેવ તેને દેવ કરીને માને તે લોકિક દેવગત મિથ્યાત્વ કહીએ. તે દેવ ક્યા કયા તે કહે છે. હરી ૧ હર ૨ બ્રહ્મ ૩ ગેગો ૪ ક્ષેત્રપાલ ૫ આસપાલ ૬ હનુમાન ૭ અંબા ૮ ભવાની ૯ ઈત્યાદિક દેવના જે નામ દીધાં તેને દેવ કરી માને. તે લોકિક દેવગત મિથ્યાત્વ લાગે છે ૧. હવે લકિક ગુરૂગત મિથ્યાત્વ કહે છે. જે આરંભ પરિગ્રહ સહિત એવા જે લોકના ગુરૂ, તેને ધર્મને હેતુએ ગુરૂ કરી માને. તે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ કહીએ. તે લેકના ગુરૂ કહીએ છીએ. બ્રાહ્મણ ૧ થેગી ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ સન્યાસી મોટી જટાધારી ૩ કડી કાપડી ૪ તાપસ પંચાગ્નિ સાધે અને ધૂમ્રપાન કરે તે ૫ ભગત ટીલા ટપકાં કરે તે ૬ વૈરાગી માલા ધારી તે ૭ એટલા પ્રમુખ જેટલાં નામ દીધાં તેને ધમને હેતુએ ગુરૂ કરીને માને. તે લૌકિક ગુરૂ મિથ્યાત્વ લાગે પારા લોકિક પર્વગત મિથ્યાત્વ કોને કહીએ. હેળી, બળેવ, સરાધ, નેરતાં ઈત્યાદિકનાં પર્વ તેહને પર્વ કરી માને. તે હકિક પર્વ ગત મિથ્યાત્વ લાગે છે છે હવે લોકોત્તર દેવગત મિથ્યાત્વ કેને કહીએ, શ્રી વિતરાગની પ્રતિમા કરીને પુત્રાદિક સંસારની લાલચે પૂજે, માને તો લોકોત્તર દેવગત મિથ્યાત્વ લાગે. કોઈ કહેશે જે સંસારની ઈચ્છાએ વિતરાગની પ્રતિમા કરી પૂજે તો, મિથ્યાત્વ કિમ લાગે? તેને ઉત્તર–શ્રી વિતરાગ તે સમક્તિ દૃષ્ટિ શું જાણે ભોગી કે અભેગી તો કહે શ્રી વિતરાગ અગી. તે વારે વિતરાગે ભેગ છાંડ્યા તે છાંડી વસ્તુ આમંત્રણ કરે તે સમકિત કેમ રહે? શ્રી વિતરાગ કામોગ, ૫ ઈદ્રિયના વિષય છાંડી, કર્મ ખપાવી મોક્ષ પહોંચ્યા, તેની પ્રતિમા કરી ધૂપાદિક ઉખેવી છકાયનો આરંભ કરી, વીતરાગની ભક્તિ માને. એ મિથ્યાત્વ, યથા દષ્ટાંતે-જેમ કોઈક પ્રમુખે વમન કર્યું. તે વારે કઈક મૂર્ખ મિત્રે જોયું કે એ મિત્રને પાછું ખવરાવું. તેથી તે મૂર્ખ મિત્રે ઠીબ મધ્યે વમન લેઈ, તે મિત્રના મોઢા આગળ લાવી કહે, જે આ તમે ભેગો. મહારી ઈચ્છા છે. અમને તમારી ભક્તિ થાય. તે મિત્ર ભગવે કે ન ભોગવે? મિત્રને મૂર્ખ જાણે. તેમ જે શ્રી વિતરાગે ભોગ છાંયા તેનાં નામની પ્રતિમા કરી પાંચ ઇન્દ્રિયના વિષય પૂરે તો વિતરાગ ભક્તિ કેમ માને ? અપિતુ ન માને. શ્રી વિતરાગની આશાતના થાય. આશાતનાએ સમક્તિને અભાવ થાય. તે માટે મિથ્યાત્વ લાગે તથા કઈ કહેશે જે પ્રતિમા કરીએ, પણ છ કાયને આરંભ ન કરીએ; દીપ ધૂપાદિક કાંઈ ન કરીએ. અને ધર્મ જાણ પરમાર્થે પ્રતિમા પૂછએ. તે વારે મિથ્યાત્વ ન લાગે; ઇતિ પ્રશ્ન–અથોત્તર–શ્રી વિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ રાગની પ્રતિમા જે પૃથ્વીની કરે છે, આરંભ ઘટ્ટથી થયો જ. અને જે પિતળ આદિકની કરે તે પરિગ્રહ મળે કહે છે, તો એ આશ્રવ શા અર્થે કરે? શ્રી વીતરાગ હતા તે પંચૅકિય પ્રતિમા એકેન્દ્રિયને પંચેન્દ્રિય જાણીએ તે મિથ્યાત્વ લાગે. એ લોકોત્તર દેવગત મિથ્યાત છે ૪ | હવે લોકોત્તર ગુરૂગત મિથ્યાત તે કેને કહીએ. જતિને વેશ લઈને પંચ મહાવ્રત ન પાળે. મનોગુપ્તાદિક ત્રણ ગુપ્તિ ન પાળે, ૯૬ દોષરહિત આહાર પાણી ન વહોરે, તેને ગુરૂ કરીને જાણે, વાંદે, પૂજે તે લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ લાગે છે ૬ છે એ છે ભેદ ગ્રંથાંતરથી લખ્યા છે. હવે ૫ પ્રકારે મિથ્યાત્વ છે તે ગ્રંથાંતરથી લખીએ છીએ. અભિગ્રહિક ૧ અનભિગ્રહિક ૨ અભિનિવેશિક ૩ સંશયક ૪ અણાભોગીક ૫ પાંચ નામ કહ્યાં. હવે પાંચના અર્થ લખીએ છીએ. અભિગ્રહિક મિથ્યાત્વ તે કેને કહીએ-ધર્મની પરીક્ષા કર્યા વિષે, પિતાના વડાવડેરા કુળની રીતે જે ધર્મ કરતાં આવ્યા તેજ ધર્મ સાચે એમ માની-લેહ વાણીયાની પેરે હઠવાદ કરે, તે અભિગ્રહિક મિથ્યાત્વ. (૧) અનાભિગ્રહિક મિથ્યાત્વ તે કોને કહીએ-સર્વ દેવ, સર્વ ગુરૂ, અલ્લા, રામ, એ સર્વને દેવ કરી માને, સર્વ ગુરૂ કહેતા બ્રાહ્મણદિકને માને, જતિ પ્રમુખને નમસ્કાર કરે, એ અનાભિગ્રહિક મિથ્યાત્વ કહિએ. (૨) અભિનિવેશિક મિથ્યાત્વ તે કેને કહીએ? વિતરાગને માર્ગ એલખીને પિતાની આજીવિકાને અર્થે અથવા માનપૂજાને અર્થે પ્રતિમા, પ્રતિષ્ઠા, ઊજમણ, રાત્રિ જાગરણાદિક ઉસૂત્ર ભાખે તે અભિનિવેશિક મિથ્યાત્વ કહીએ. જે ૩ સાંશયિક મિથ્યાત્વ તે કેને કહીએ ? જે એટલા મતમતાંતર છે તે માંહિ ન જાણે કે ધર્મ ખરે હશે, કે ધર્મ હશે ! એ. સંશય મનમાં રાખી રહે તે સાંશયિક મિથ્યાત્વ કહીએ જ અનાભોગિક મિથ્યાત્વ તે કેને કહીએ? ધર્મ અધર્મનું સ્વરૂપ જાણે નહી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ તે અનાભોગિક મિથ્યાત્વ કહીએ. ૫છે એ મિથ્યાત્વના ભેદ કહ્યા. હવે સાંશયિક નિર્વાણ કરીએ. પત્રમાં, પ્રશ્ન ત્રીજે એમ લખ્યું હતું જે વલી વિશે પૂછો. જે વેળા દ્રૌપદીને પરણવાને અવસરે નેમનાથજીનું પ્રવર્તન નહોતું કહ્યું તે કયા સૂત્રને અનુમાને? તેને ઉત્તરઃ-સૂત્ર શબ્દાનુમાને જણાય છે જે, તે સ્વયંવરમંડપ મળે શ્રી વાસુદેવ, બળદેવ, શ્રી નેમીકુમાર એ ત્રણે ઉત્તમ પુરુષ આવ્યા દીસે છે. તે સૂત્ર—પઢમંતાવ વિ~િપુંગવાણું, દસાર વર વીર પુરિસ, તિલોકબલવગાણું, સત્રય સહસ્સ ભાણવયગાણું, ભવસિદ્ધિય જા વરપુંડરિયાણું ચિલ્લગાણું સવ્ય સહસ્સ બલ વીરિય, રૂવ જેવણુ ગુણ લાવણ, કિત્તિય, કિરૂણું કરેતિ ઇતિ પાઠમથે લેક બલવગાણું કહ્યો, તે શ્રી નેમકુમારજ જાણવા. કેમકે શ્રી નેમિનાથ વિના ત્રણ લોકમાંહિ બલવંત કેણ હેય ? ઉક્ત ચ, અપરિમય બલા જિણ વરિદા | ઇતિ વચનાત પહેલું ત્રણે લોકમાંહિ સર્વોત્કૃષ્ટ તીર્થંકરનું બળ ત્યાર પછી ગણધરનાં બળ, ત્યાર પછી ચૌદ પૂર્વધર સંદેહ ઉપજે, કેવળીને પૂછવા આહારિક લબ્ધિ આહારિક શરીર નીપજાવે, હાથ માર્કેરાં માત્ર, તેનાં રૂપ બળ, તેહ થકી ઉતરતા પાંચ અનુત્તરવાસી દેવતાનાં બળ, અનુક્રમે રૈવેયકના, બાર દેવલોકના, ભવનપતિના, જ્યોતિષીના, વ્યંતરનાં બળ, ત્યારપછી ચક્રવર્તીનાં બળ, વાસુદેવ, બળદેવ, મંડલિક રાજાનાં બળ, તેથી ઉતરતાં, તદનંતરે છ સંધયણ, છ સંસ્થાન વિશેષ બીજા મનુષ્યનાં બળ, તે માટે કૈક મળે બળવંત, શ્રી અહિંયા નેમનાથ; પણ શ્રી વાસુદેવ બળદેવ એ બે તેજ પણ નેમનાથ નહિ, એમ જે કહે તે ખોટે, તે માટે શ્રી નેમિનાથ કૈલોક બળવંત શબ્દ માટે જાણવા. હવે સૂત્ર તથા વૃત્તિ મળે ફલાવ્યા છે તે લખીએ છીએ. શ્રી જ્ઞાતાના પમા અધ્યયન રેલ્વત નામા પર્વતનું વર્ણન ચાલ્યું છે. ત્યાં કહ્યું છે. રેવત પર્વત કહે છે. દસારવારવીરપુરિસ, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ લોક બલવગાણું, સેમે. સુભગે, પિયદંસણે, સુરૂ પાસાઇએ (૪) દસારા સમુદ્ર વિજયાદયઃ તેવુ મથે વરાસ્તે એવ યુવરાવીર, પુરુષા ચેતે, તથા તે લોક બલવગાણું, રૈલોક્યા દપિ બલવત્તો, અઉલબલ, નેમિનાથ યુક્તત્વાત તે વાદ. સમુદ્રવિજય તે માંહિ વર૦ પ્રધાન એવા વીર પુરુષ જે તે, એટલે બલદેવ વાસુદેવ તથા તે ત્રિલેય થકો બલવંત, અતુલબલ નેમીનાથયુક્ત જે તે, એટલે નેમિનાથ પ્રમુખને, તે પર્વત સોમ્ય સુભગ છે એટલે તે લોકબલવગાણું શબ્દ નેમનાથ ફલાવ્યા છે. તે માટે એ શબ્દાનુસારે તે દ્રૌપદીના સ્વયંવરમંડપ માંહિ, શ્રી નેમિનાથ ૧ તથા વાસુદેવ ૨ બલદેવ ૩ એ ઉત્તમાદિક દીસે છે તે નકી જાણજે. છે ૩ ૩૪ છે વલી કોઈ પૂછે, પ્રતિમા પૂજે નહિ શા માટે? તેહને દષ્ટાંતે કરી જવાબ દઈએ છીએ. જેમ કેઈ લાખને ધણું નિર્ધનને પગે લાગે તેમ પાંચ ઈદ્રિયને પામીને એકેન્દ્રિયને પગે લાગવું તે અયુક્ત, તથા અજીવ જડને પગે લાગવું તે અયુક્ત. વલી કેઈ કહે, જે એ તે ભગવંતને નમુને છે. ઉત્તર–ભગવંતને નમુને એ પ્રતિમા નહી, જે ભણું બાજરીને નમુને બાજરી, તેમ પંચેન્દ્રિયને નમુને એકેન્દ્રિય નહિ. જેમ ઘરનું ખત મોટું હોય ને નમુન કરે તે વારે થોડા માંહિ ઉતારે, પણ બીજી વસ્તુઓ ખતની ગરજ ન સરે, તેમ પાષાણાદિકની પ્રતિમાએ તીર્થકરની ગરજ ન સરે છે ૩૫ વલી જિણપડિમા તો અચેત્તિ જાવ ધૃવંદહઈએ પાઠ છે. જિણ શબ્દ કેટલાએક બોલ્યા, જે તીર્થંકરની પ્રતિમા છે. તેનો ઉત્તર જુઓઃ-અહો દેવાણું પીયા, એ તીર્થંકરની પડિમા નહી એ કામ દેવ જિનની પ્રતિમા તે કેમ ? ઈતિ પ્રશ્ન-અથોત્તર–એ પાઠ મધ્યેજ ધૂર્વ ડહેઈ (ર)તા કહ્યું તે જિન પ્રતિમા આગળ ધૂપ ઉમે તે જિન શબ્દ તીર્થકર કેમ કહીએ ? જિન શબ્દનો અર્થ આવશ્યક નિવૃત્તિ મળે ફલાવ્યો છે જે-જિણ કહેતાં સામાન્ય મનુષ્યમાંહિ પ્રધાન એટલે કેવળી તથા અરિહંત અંતરંગ વૈરી હણ્યા છે. શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અતિશય ૩૫ વાણીના ગુણ તેણે કરી સહિત, એહવા જિનની પડિમા આગળ ધૂપ ઉખે કહે તે બાલ મૂર્ણ જાણવા જેહ ભણે સિદ્ધાંતને વિષે કહ્યું છે. જે શ્રી અરિહંતના સમેસરણને વિષે શ્રાવક જાય. તે વારે પૃથ્વી પાણી અગ્નિ વનસ્પતિ ફૂલની માલા ઈત્યાદિક તેહને ટાળે કરે. એટલે ગૃહસ્થ સરીખો પિતાના મુખથી તબેલાદિ સચિત્ત વસ્તુ કાઢે, પાસે એકેન્દ્રિયને સંધો ન રાખે, તો બુદ્ધવંત હોય તે વિચારી જોજે. વલી બીજે ઉત્તર:-શ્રી જિન તીર્થંકર તે નિવિષયી-પાંચ ઇકિયના વિષયો વશ વાર્યા, તેહની પ્રતિમા હોય તો ધૂપ તે નાશિકાનો વિષય છે તો તેનો ભોક્તા કેણ, તે માટે અત્ર વિષયી કામદેવની પડિમા.જે ભણે નિરવિષયીની આગળ ઘૂંપાદિક ન હોય તે માટે જિન શબ્દ કામદેવ તેહની પ્રતિમા માંડી દીસે છે. પણ તીર્થંકરની પ્રતિમા નહી એહ પાઠને અનુમાને. સિદ્ધાંત સાક્ષી નક્કી જાણજે કાયદો વલી સંવાદો પ્રતિ પૂછીએ. જો તમે તીર્થંકરની પડિમા કહે છે, તે એટલા ૫ પ્રશ્નોને ઉત્તર દીયે. તે લખીએ છીએ. ધૂપને ભોકતા કેણુ ૧ નિવેદનો ભેકતા કેણ ૨ તથા તાલ સારંગી પગે ઘુઘરા બાંધીને નાચો છે એનો ભોક્તા કોણ, એ પાંચે ઈદ્રોયના વિષયને ભકતા કોણ, વળી એહને કરણહાર એમ જાણે છે કે હું શ્રી તીર્થકરને રીઝવું છું. અને જે તીર્થંકર રીઝે તે વિષયી કહેવાય. તે તે તમે નિર્વિષયી કહેલ છે. તે એ પાંચ ઈદ્રિના વિષયને * રીટ પણ રીઝવે ક્યાંથી ? કામ ભોગ આમંત્રી ખમાવવું પડે, સાક્ષી અનાથી અણગારને શ્રેણિક રાજાએ કામગ આમંત્રી પછી ખમાવ્યું. તે ગાથા. પૂછિ ઉણુ એ અભં, ઝાણ વિગ્ધાઓ જે કઓ, નિમંત્તિયાય ભોગેહિં, તે સä મરિસેહિમે છે ૧ | સાધુને ભોગ આમંત્રો પછી ખમાવ્યું છે એ સૂત્ર આગળ સાક્ષી. તે શ્રી જિન આગળ ભેગ આમંત્રણ કરીને ધર્મ કહે એ ને નક્કી છેટે જાણજે. ઊ૦ ૫ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ભોક્તા કોણ? તે માટે તીર્થકરના નામની પ્રતિમા કરે છે, છકાયને આરંભ કરો છો, પાંચ ઇન્દ્રિયના વિષય પિષો છે, તે ઘણું જ ભૂલે છો, વિચારી જે જે. આંખ ઉઘાડી જે જે ઘણું શું લખીએ.૩૭ હવે કામદેવ પુલ પાણી ઘૂંપાદિકના ભોક્તા છે તે માટે કામદેવની પ્રતિમા આગળ ઘૂંપાદિકે ઈહિ કે પ્રત્યક્ષ દેવમૂર્તિ આગળ, મહેસરિ પ્રમુખ પૂજા કરે છે, તે પિતાની ઈચ્છા પૂર્ણ થાવા માટે અને સૂત્રે પણ કહ્યું છે. શ્રી અંતગડ સૂત્રે અજુન માલાગાર, મુગર પાણી દેવની પ્રતિમા પૂજતાં મુગર પાણ યક્ષ પ્રગટ થયા. તે સેવકનું કષ્ટ ભાંગ્યું, પણ તીર્થકર નિવિષયી આગળ કુલ પાણી ધૂપાદિક ન હોય. જે ભણું વિતરાગ મોક્ષ પહોંચ્યા તે ન આવે. તે માટે તીર્થંકરની પ્રતિમા નહિ, ઈત્યાદિક સૂત્રે હરિણ ગમેષી દેવતાની મૂર્તિ આગળ પૂજા કરતાં તુઠ. સુલસાની ઈચ્છા પૂર્ણ થઈ. એ દેવતાની પ્રતિમા આગળ પૂર્વે અને હમણું પણ સંસારની ઈચ્છાએ ફૂલ પાણુ ધૂપાદિત કરે છે, પણ નિરવિષયી તીર્થકરની પ્રતિમા આગળ કુલ પાણી ધૂપ એ શું ? એ વિતરાગે જીવ કહ્યા તે રાખવા કહ્યા. તે તેની જ પ્રતિમા છે એમ કેમ કહેવાય ? એ સત્ય ડાહ્યા હોય તે વિચારો જે જે. ૩ છે ૩૮ વળી કેટલાએક સુમતિ દ્રૌપદીની પૂજાને ગોત્ર દેવની પૂજા કહે છે એ પણ હેય. છે ૩૯ છે વળી કોઈ પૂછે જે આવડું કપંથ મથન કરો છો તે શા માટે, તે લખીએ છીએ. પિતાના કર્મની નિર્જરા તથા પર ઉપગારને હેતુ માટે. વળી વિશેષે પૂછો–શ્રી પાર્શ્વનાથ સ્વામીએ કમઠ તાપસને તપ દુષ્ટ અનર્થકારી કહી, કુપથ મંથન કર્યો કહ્યો છે !!! તત્ર કા– વન્ડિ જવાલાવલીઢ કુપથ મથન ધીમાતુર સ્તોક લોકસ્યાગ્રે સંદશ્ય નાગં કમઠ મુનિ તપઃ સ્કુષ્ટયનું દુષ્ટમુ: યઃ કાસયામૃતાબ્ધિ વિધુરકિલ સ્વસ્ય સઘઃ પ્રપદ્ય પ્રાઃ કાર્ય કુમાર્ગ ખૂલનમિતિ જગાદેવ દેવંસ્તમસ્ત છે ૧૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ઇત્યં મિથ્યાપથ કથથતયા તસ્યયાપીહ, કશ્ચિત, મેદ જ્ઞાસીદનું ચિતમ માપન કેપિ યસ્માત જિનભ્રાંત્યા કુપથ પતિતાન, પ્રેક્ષ્ય નુસ્તપ્રમેહ પિટાયેદ કિમપિ કૃપયા લિખિત ચ ૧૪૧ વ૦ અગ્નિ તેહની, વા. જ્વાલાએ કરી, અ અધબ કુછ માર્ગ, મઠ મથવાને વિષે ધી બુદ્ધિ છે જેની, મારા માતાને અને, અ૦ સ્મસ્ત લોક. સ્યાઆગળ, સં. દેખાડીને, ના૦ સપને કo કમઠનામા, મુ. તાપસનું, તરુ તપ, સ્ફળ પ્રગટ કરતા, દુ- દુષ્ટ કરે છે એવું અનર્થ, ય, પાર્શ્વનાથ કાવ દયા રૂપી, આ અમૃતને, અ. સમુદ્ર, વિ૦ કષ્ટમય, કિસંભાવનાયા, સ્વ. આત્માને સત્ર તક્ષણાત, પ્ર. અંગીકાર કરીને, પ્રા. પંડિત, કાવ્ય કરવું કુછ ભુંડા માર્ગનું, ખ૦ ઉથાપવું. મિ. ઈમળેલતાની પેરે બોલ્યા. જપાર્શ્વનાથને. એ ચક્રબંધ કાવ્ય છે એ કાવ્ય મધ્યે કહ્યું જે પંડિત કુમાર્ગનું ઉથાપન કરવું પણ તે માટે એ પૂર્વોક્ત કુપંથ મથન કરવા થકી ભુંડે મત મા તે માટે કાવ્ય ૧ કહેલ છે.) ઈ. એણે પ્રકારે, મિમિથ્યાત્વ માર્ગ તેહને, કઇ કહેવે કરી, તસત્ય કહેવે કરી કટ કોઈનર એ સંસારને વિષે, મે. રેષા એ એ પૂર્વોક્ત, જ્ઞા, જાણપણું, અઅનુગ્ય, મા રખે કઈ કોપ કર્યો, ય, જેણે કારણે, જિ તીર્થકરની ભ્રાંતિ કરી, કુકુમાર્ગને પામ્યાને, ૫૦ પડયાને, ૫૦ દેખીને, નૃ૦ લોકને, સ્તતે લોકો પ્રકર્ષ મોહ તે, અ ટાળવાને અર્થે, ઈ એ પૂર્વે કહ્યું તે સર્વ કિ. કેઈક, કૃદયા, કૃપા કરીને, લિ. મેં લખ્યું છે. એ પૂર્વોક્ત ઉત્તરોત્તર મુઝને લીધા. તે સદ્ગુરૂના સંગથી, તે માટે શુદ્ધ ગુરૂની સેવા કરવી. તે ઉપર ૬ બાલ ઉતારીએ છીએ. ૧ ગુણવંત શુદ્ધ શ્રદ્ધાવંત ગુરૂને સંગ કરવો. ૨ કેણ હેતુ? શુદ્ધ જ્ઞાનાદિ પ્રાપ્તિ હેતુત્વાત્ એ હેતુઃ ૩ કણ દષ્ટાંતે?-ગૌતમાદિ તથા શુક પરિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્રાજકને દષ્ટાંત. ૪ ઉપનયઃ- જે જે ગુણ ગુરૂ તથા શુહ શ્રદ્ધાનંતના તે તે જ્ઞાનાદિ પ્રાપ્તિનો હેતુઃ ૫ તસ્માત તથા ન્યાયેણ શુદ્ધ શ્રદ્ધાવંત ગુરૂને સંગ કરો, ૬ કિંકારણું-શુદ્ધ ગુરૂના સંગ વિના જ્ઞાનાદિકની પ્રાપ્તિ ન હોય. કે ૪૨ એ બેંતાલીસ બેલ ગણ્યા છે. સંભારી રાખવા માટે, પણ એકેક બોલ ઘણું અર્થ સહિત છે. તમેવ સર્ચ નિ:સંકે, જ જિPહિં પઇયં છે ઈતિ સમાતેયં છે છઃ | લિપિકૃત લહાવરી જોઈતાદાસ મેવાસાહા!!! શ્રી દ્રૌપદીની ચર્ચા સંપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ IcPPI -4-0 અમારાં છેલ્લાં કે શeove જૈન સિદ્ધાન્તની વાર્તાઓ ભા. 1 લો. e ,, ભા. 2 જો. જૈન સાહિત્યની કથાઓ ભા. 1 લો* 0-5-0 - 5, ભા. 2 જો 05-0 આદર્શ જૈન રત્નો 0-8-0 જ બુસ્વામી ચરિત્ર 0-8-0 આદર્શ જૈન સ્તુતિ 0=4-0 हिंदी जैन स्तुति. 0 -6-0 શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ (આ. 2 જી ) 0-10-0 જૈન ધર્મના ઈતિહાસ અને પટ્ટાવલી* 2-0-0 પર્યુષણના વ્યાખ્યાન (વર્ષ 4 થું') જેનાગમ કથા કોષ 1-4-0 વીરભાણુ ઉદયભાણુ ચરિત્ર 0-7-0 શ્રી લીંકાશાહ મત સમર્થન 0-8-0 શ્રી દ્રૌપદીની ચર્ચા 0-4-0 * આ નિશાનીવાળાં પુસ્તક ખલાસ થઈ ગયા છે. નવી આવૃત્તિને વિચાર ચાલે છે. અમારા ઉપરોક્ત પ્રકાશનો ઉપરાંત જૈન ધર્મના તમામ જાતના પુસ્તકે, સૂત્ર, ગ્રંથા, ચરિત્રો, પાઠય પુસ્તકો, ટીકાવાળાં આગમે અન્ય હરકોઈ પ્રકારાને સંસ્થાના પુસ્તકો આ કાર્યાલયમાંથી મળી શકે છે. એર્ડરના પ્રમાણમાં વ્યાજબી વળતર મળે છે. વધુ માટે અમારૂં સૂચિપત્ર મંગાવા. સ્થાનકવાસી જૈન કાર્યાલય. પંચભાઈની પાળઃ– અમદાવાદ, અમારા ઉપરના ચરિત્રા, પા, લમ'ના તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com