________________
૩૦
નિવૃત્તિ બાવીસહસ્ત્રી હરિભદ્રસૂરિની કીધી. સામાયક અધ્યયનની ટીકા પાના ૨૯૩ તે મળે પાને ૯૦ માં અભવ્ય સંગમનો અધિકાર છે. મહાવીરના ઉપસર્ગ મળે જ્યારે શક્રેન્ડે કહ્યું–મહાવીરને ચળાવી કેઈ ન શકે, ત્યારે સંગમ બોલ્યોદ-ઈહ સંગમો નામ સેહમ ક૫વાસી દવે, સક્ક સામાણિઓ, સેભણઈ દેવરાયા, અહે રાગેણુ ઉ૯લવઈ, કે માણસ દેવે, નચાલિસઈ,
અહુંચામિ, તાહેસકકેત ન વારે મા જાણિહિત્તિ, પર નિસ્સાએ ભગવંત કર્મો કરે ઈ એસ આગત, અહિંઈ સમે દેવતા સક્રદેવેંદ્રને સામાનિક અને અભિવ્ય કહ્યો છે. સંદેહ દોહાવલી ગ્રંથ છે તેની વૃત્તિ ગ્રં. ૪૭૫૦ છે. સર્વત્ર ૫૦ છે. તે મધ્યે કહ્યું છે. નવે વંતહિ સંગમકઃ પ્રાયમહા મિથ્યાષ્ટિ દેવે, વિમાનસ્થ સિદ્ધાયતન પ્રતિમા અપિનાયતન મિતિચેત, ન નિત્ય ચેત્યેષુદિ સંગમં વદભવ્યપિવા. મદિય મદીય મિત્તિ બહુમાનાતું ક૯પસ્થિત વ્યવસ્થાનુધાત તદ્દભૂત પ્રભાવાદ્વા ન કદાચિત સમંજસકિયા -આરભતે એ સંગમ દેવતાને અભવ્ય કહ્યો છે. જ્યાં અભવ્ય કહ્યું છે, ત્યાં અને સામાનિક દેવતા કહ્યો. તે સામાન્યક દેવતા ઈદ્ર સરીખા વિમાનને ધણું હોય, તે તે જ્યારે ઉપજે ત્યારે ઉપજ્યાની કરણ કરે. સંગમની પેરે. બીજા પણ અભવ્ય દેવતા પિતાના કલ્પની સ્થિતિ માટે સિદ્ધાયતનસ્થ પ્રતિમાને માને છે. આશાતના વઈ છે. જુઓ જે અભવ્ય સરિખા પ્રતિભા પૂજે, નમણૂણું કરે એમ કહ્યું. તે નમોલ્વણું કીધે સમતિ કેમ કરે ? સમકિતદષ્ટિ જ નમોત્થણું કરે એમ નહિ . ૧૦ ને વળી વિશેષે કરીને જે મિથ્યાત્વી નોત્થણું કરે તે કહીએ છીએ. ગોશાલાના છ દિશાચાર તથા ગોશાલાના શ્રાવક, ગોશાલાને તીર્થંકર જાણીને નમેલ્થ કરે તે શું સમકિતદષ્ટિ કહીએ ? પણ મિથ્યાત્વી થકાં નમોથુછું કીધે સમકિતી કેમ કહીએ ? તથા જમાલી આવશ્યક કરે તે વારે નમેલ્વણું કરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com