________________
૩૨
પણુ ઘરની સ્થિતિ જાણવી. એટલે દ્રૌપદીની જિણપડિમા તે કામદેવની પડિમા છેલા તે વેળા મિથ્યાત્વ દષ્ટિ કરશે સમક્તિના રસ વિના નમોલ્યુશું કહ્યું જાણવું છે એ દ્રૌપદી આશ્રી ૩ બોલને ઉત્તર કહ્યો છે
હવે ઓ નિર્યુક્તિ ગ્રંથને અભિપ્રાયે પ્રતિમા પૂછ તે વેળા દ્રૌપદી સમકિત ધારિણી નહિ, તે દેખાડે છે.
દવંમિ જિણહરા ઈતિવ્યાખ્યા,એનિયુક્તિ વ્યાપેય, દ્રવ્ય લિંગી પરિગ્રહીતાનિ ચિત્યાનિ કિં સમ્યગદષ્ટિન સંભાવિતાનિ | ઇતિ કસ્માત યસ્માત દ્રવ્ય લિંગી મિથ્યાદષ્ટિવાત થશેવંતહિં દિગંબર સંબંધીની, ચિત્યાનિ કિ સમ્યગદષ્ટિને સંભાવિતાનિ એતત સત્યં યત સત્ય તહ સ્વર્ગલોકેષ, શાશ્વતાનિ ચિત્યાનિ, સૂર્યાભાઘાદેવા સભ્ય દુષ્ટય પ્રપૂજ્યતે તત્યાનિ સંગમવત અભવ્યદેવાઃ મદીય મદીયં મિતિ બહુમાનાત, પ્રપૂજ્યતે પૂર્વાપર વિરૂદ્ધનમ્યાત છે નતુ સૂર્યા ભાઘા દેવાઃ સ્વર્ગ લોકેષ સાસ્વતાનિ, ચિત્યાનિ પ્રપૂજયંતિ. તત્ક૯૫ સ્થિતિવશાનુરાધાત, અત એવ વિરૂદ્ધ ન સંભવતિ યદેવતહિં દ્રૌપઘા, સમ્યઘુરણ્યાયાતિ, ચેત્યાનિનમસ્કૃતાનિતાનિ કિ દ્રવ્યલિંગ પરિચહિતાનિ, ન ભવ મિત્સાહ, દ્રૌપદી ન સમ્યકત્વ ધારણસ્માત કર્થ એઘ નિયુકત્યા ઇત્યુકત, ઈWી જણસંઇ તિવિહ તિવિહેણું વજએ સાહુ ઈતિ વચનાત, સ્ત્રી જન સંસ્યશી, સિવિધિ ત્રિવિધેન, સાધુનાં વર્જનીય સાધોઢ અક૯૫નીય: કમ્માચરત: સમ્યકત્વ ભાવાત, દ્રૌપદી આગમેષશ્રયતે. લામ હત્યં પરામુસઈ લેમ હસ્તેન પરાકૃસતિ પરિ માયતીત્યર્થ તત્પરિમાર્જનેન જિનમ્ય સંસ્ય શૌShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com