________________
૪૪
દ્રવ્ય આજ્ઞાને અધિકાર-હળુકમી, મંદકષાયી, વિષયી, અતીત્રપરિણામી, અંતર’ગ વૈરાગ્યવાસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તત્ત્વપિપાસુ, એવા ઉત્તમ ગુણલક્ષણસ’પન્ન અપુન ધકાદિ X દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ છે એમ શ્રી હરિભદ્રસૂરિએ ચેાકખે ચાકખુ' કહ્યું છે, કારણ કે તેવી પ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા જ તથારૂપ વિશિષ્ટ ભાવ ઉત્પન્ન કરવાને ચેાગ્ય એવી હાય છે. આ અપુન ધકાદિ દશા પૂર્વ. સમૃદ્-ખ ંધકાદિને તા અપ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા હોય છે, કારણ કે તે દ્રવ્ય આજ્ઞાનું પાલન પણ અનુપયેગપણેક્રિયાજડપણે કરે છે, એટલે તેએ દ્રવ્યથી પણ અત્રે મેાક્ષમાગની ચામ્યતા ધરાવતા નથી. ‘અનુષયોનો દ્રવ્યં’ અનુયાગ—ઉપયોગ રહિતપણું તે દ્રવ્ય એ વ્યાખ્યા પણ ઉક્ત સ વસ્તુને પુષ્ટ કરે છે. આમ વિશિષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી પ્રધાન દ્રવ્ય ક્રિયાને જ શાસ્ત્રકારે મેગમામાં સ્થાન આપ્યું છે,-નહિ' કે અનુપયેાગવંત ક્રિયાજડ એવી અપ્રધાન દ્રવ્ય ક્રિયાને. મિત્રાદૃષ્ટિ આદિ પહેલી ચાર દૃષ્ટિમાં દ્રવ્ય વંદનાદિ છતાં તેને યાગમાગ માં ગણી તેનું રહસ્ય પણ એ જ છે કે તેમાં ભાવજનન ચૈાગ્યતાવાળી પ્રધાન દ્રવ્ય ક્રિયા હેાય છે. આમ આવી દ્રવ્ય ક્રિયાને પણ અત્ર યથાયેાગ્ય સ્થાન છે જ, કારણ કે દ્રવ્યને સાધ્ય લક્ષ્ય પશુ ભાવ જ છે, દ્રવ્યના આલખને પણ ભાવ પર જ ચઢવાનુ છે, અને ભાવ પર આવ્યે જ છૂટકે છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મામાં તથારૂપ જ્ઞાનદર્શન-ચારિત્રાદિ ગુણનુ' ભવન-પરિણમન, આત્મસ્વભાવ પરિણતિ. આખા જિનમાગ મુખ્યપણે આ ભાવ પર રચાયેલે છે, ભાવ એ જ એનુ જીવન છે, તે ન હેાય તે ખાલી ખેાખુ જ રહે છે. ‘માળિયા પ્રતિષ્ઠસંતિ ન માત્રશૂન્યા:। ' દ્રવ્ય અને ભાવની તુલના કરતાં શ્રી યાગદષ્ટિસમુચ્ચયકારે કહ્યું છે કે શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ એની વચ્ચે સૂર્ય અને આગીઆ જેટલુ' અંતર છે.
66
શુદ્ધભાવ ને શૂની કરિયા, એહુમાં અંતર કેતેાજી ?
ઝળહળતા સૂરજ ને ખજુએ, તાસ તેજમાં તેતાજી. ”—યા. ૬. સજ્ઝાય.
“ દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધમ રુચિઠ્ઠીન;
ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?....ચંદ્રાનન. ”—શ્રી દેવચંદ્રજી
“ અપુનમ ધકથી માંડીને, જાવ ચરમ ગુણુઠાણું;
ભાવ અપેક્ષાયે જિનઆણા, મારગ ભાષે જાણુ. '’–શ્રી યશોવિજયજી,
જેટલું આ દ્રવ્ય ક્રિયા માટે સત્ય છે તેટલું જ દ્રવ્યશ્રુતજ્ઞાન માટે પણ છે; કારણુ કે શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તરૂપ-સાધનરૂપ હોઇ ઉપચારથી તેને જ્ઞાન કહ્યુ છે, માટે એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુકપાઠ જેવા શુષ્ક જ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતુ' નથી, પણ જો તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પે।તે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત્
66
एते अहिगारिणो इह ण सेसा दव्वओ वि जं एसा ।
રીપોળયાર મેસાળ જવાબત્તિ । ' શ્રી પંચાશક,