Book Title: Yogdrahti Samuchchaya Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 388
________________ (૩ર) ગદષ્ટિસમુચ્ચય સર્વાર્પણપણે ઉપાસે યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એ અમારો આત્મસાક્ષાત્કાર છે.”—(જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૧-૪ર૮-પ૮ (211, હા-ને. 2-37, 609) ઈ૦ આવા ઉત્તમ સત્સંગ આગમના વેગથી આ અવેધસંવેદ્ય પદ આ ચેથી દષ્ટિવાળા મહાત્મા પુરુષેથી જ જીતી શકાય છે, કારણ કે આ જ ભૂમિકામાં તેને ય કરી શકાય એમ છે. અન્યત્ર તેમ બની શકવું સંભવતું નથી, કારણ કે તથા પ્રકારની યેગ્યતાનેપાત્રતાને અભાવ હોય છે. પૂર્વે તે જીતવા જેટલું આત્મબલ હોતું નથી, અને પછી તેને ઉદય હેતું નથી, તે છતાઈ ગયું હોય છે. આગમમાં પણ આનું સમર્થન છે કે “અગ્યને નિયેગની અસિદ્ધિ છે. માટે આ દૃષ્ટિમાં જ અદ્યસંવેદ્ય પદને જીતવાની યોગ્યતા આ મહાત્મા ગીજનને સાંપડે છે. અને એટલા માટે જ કહ્યું કે“એવા અવગુણવંતનું જી, પદ એ અદ્ય કઠોર સાધુ સંગ આગમતજ, તે છ ધુરંધર... મનમેહન.” –શ્રી . દ. સ. 4-10 અઘસવેદ્ય અને વેદ્યવેદ્ય પદની તુલના કેષ્ટક 7. નામ અવેદ્યસંવેદ્ય પદ વેદ્યસંવેદ્ય પદ કઈ દષ્ટિમાં કારણું વ્યાખ્યા પાત્ર બધા પાપ પ્રવૃત્તિ પહેલી વારમાં અ, સં. પદ છેલ્લી ચારમાં–અદ્ય સં. ન હોય, પ્રખલ; વેદસંવેદ્ય અતાવિક વેદસંવેદ્ય પદ તાવિક ગ્રંથિ અભેદ ગ્રંથિભેદ વેદ્ય ને સંવેદાય, પરમાર્થથી અ૫૮ વેદ સંવેદાય. પરમાર્થથી પદ ભવાભિનંદી, સાંપ્રતદશી મિશ્રાદષ્ટિ મુમુક્ષ, નિશ્ચય સમ્યગદષ્ટિ સ્થૂલ-અસત. કારણ અપાય શક્તિ સૂક્ષ્મ-સત. કારણ અપાય શક્તિ માલિન્ય માલિન, અપાય દર્શન અતાત્વિક ન હોય, અપાયદર્શન તાવિક પાપ પ્રવૃત્તિ હોય હાય નહિ. કવચિત હોય તે છેલ્લી ને તલોહપદન્યાસ જેવી વિપક્ષસ, વિવેકાંધતા, અતિમહ, અવિપર્યાસ, સવિવેક, અમેહ, - વિષમ કુતક ગ્રહ ગ્રહરહિતપણું સંસાર પ્રતિ અનુગ, ભેગાસક્તિ, સંવેગાતિશ–પરમ વૈરાગ્ય, અનાસક્તિ, કૃત્યાકૃત્યભ્રાંતિ અભ્રાંતિ અસત ચેષ્ટાપ્રવૃત્તિ, સત ચેષ્ટાનિવૃત્તિ સત ચેષ્ટાપ્રવૃત્તિ, અસત ચેષ્ટાનિવૃત્તિ અંધપણુરૂપ સમ્યગદર્શનરૂપ આત્મબંધન, દુર્ગતિપાત અબંધ, સુગતિપ્રાપ્તિ પ્રથમ ચતુર્થ-દેશવિરતિ આદિ [ રૂત્તિ સંઘપાધિવાદ: ] લક્ષણે પરિણામ પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વરૂપ ફેલ ગુણસ્થાને gi

Loading...

Page Navigation
1 ... 386 387 388