________________
(૧૦૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
(૧) ભાવમલની ક્ષીણતા થતાં થતાં, તથાભવ્યત્વના–આત્માની તેવા તેવા પ્રકારની યાગ્યતાને પરિપાક થયે, જીવ છેલ્લા પુદ્ગલાવત્ત માં આવે, ત્યારે ચાગબીજનું ગ્રહણ થાય છે. (૨) ચરમ છેલ્લા પુદ્ગલાવમાં વત્તતા જીવને, તે ચાગબીજ પ્રાપ્ત થવાના શુભ નિમિત્તરૂપ ત્રણ અવ'ચકની પ્રાપ્તિ થાય છે,-ધાગાવ'ચક, ક્રિયાવ ચક, ફ્લાવČચક. (૩) તે અવ'ચકત્રય પણ સત્પુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી પ્રાપ્ત થાય છે. (૪) તે પ્રણામાદિને હેતુ પણ ભાવમલની ક્ષીણતા છે. (૫) તે ભાવમલની ક્ષીણતાથી છેલ્લુ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. (૬) અને છેલ્લુ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયે, જીવ ગ્રંથિભેદની પાસે આવે છે.
અંદરને
આમ જીવને અંદરના મેલ-ભાવમલ ક્ષીણ થતાં થતાં, તથાભવ્યતા પાકે છે, એટલે તે છેલ્લા ભવ-ફેરામાં આવે છે. ત્યારે વળી તેને મેલ એર ને એર ધાવાતા જાય છે, અને છેલ્લું યથાપ્રવ્રુત્તિકરણ પામી તે ગ્રંથિભેદની પાસે પહોંચે છે; અને આમ મલ દૂર થતાં, સાચા સંતપુરુષને જોગ મન્યે તે તેના પ્રત્યે પ્રણામાદિ કરે છે. એથી કરીને એને ચેાગાવચક, ક્રિયાવચક, ને લાવ'ચકરૂપ શુભ નિમિત્તના યાગ બને છે. આમ માંહેના મેલધાવાતાં ધાવાતાં તેની યાગ્યતા-પાત્રતા વધતી જાય છે, દોષ દૂર થાય છે, ને તેની ચિત્તભૂમિ ચાખી થતી જઇ યાગમીજના ગ્રહણ માટેવાવેતર માટે તૈયાર થાય છે, એટલે તે ચેાગબીજ ગ્રહે છે, ને તેની ભલી એવી દૃષ્ટિ ' ખુલ્લું છે, ઉઘડે છે. ચાગીરાજ આનદઘનજીના અનુભવાગાર છે કે—
“ ચરમાવત હૈ। ચરમ કરણ તથા ૐ, ભવપરિણતિ પરિપાક,
દોષ ટળે વળી દૃષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ”
આકૃતિ-૭
ભાવમલઅપતા
તયાભવ્યત્વ પરિપાક
ચરમાવત્ત →
ચેાગખીજ
ચેાગખીયેાગ્યતા
હું અવચકત્રમ
હું સત્પ્રામાદિ
છેલ્લું મથાપ્રવૃત્તિકરણ
++ભાવમલઅપતા અપૂર્વ કર
→ગ્રંથિભેદ
★
'
અથવા આ ચર્મ (છેલ્લું) યથાપવૃત્ત અપૂર્વ જ છે, એટલા માટે કહે છે—