Book Title: Yogdrahti Samuchchaya Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 370
________________ (૩૦૪) ગદષ્ટિસમુચચય “અંતર્નાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણને નથી વા સાંભર નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન ક્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યા હેય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે. વળી જેનું મુખ કેઈ કાળે પણ નહિ જોઉ; જેને કેઈ કાળે હું ગ્રહણ નહીં જ કરૂં; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જતપણે શા માટે જન્મ્યો ? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડયું ! અને તેમ કરવાની તે ઇચ્છા નહતી ! કહે, એ સ્મરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮) વળી જ્યારે મૃત્યુ આવે છે ત્યારે પણ આ જીવને તેવી જ અસહ્ય તીવ્ર વેદના થાય છે. તેમજ જે દેહમાં આયુષ્ય પયત આખો ભવ સ્થિતિ કરી તે દેહને અને તે દેહને આશ્રિત એવી અન્ય વળગણુઓને સંબંધ વગર નેટિસે તાબડમરણ દુખ તબ છેડતી વેળાએ, આ જીવ અત્યંત આંતરિકમાનસિક વ્યથા અનુભવે છે. પ્રત્યેક દેહ છોડતી વેળાએ તે તે દેહના મમત્વથી આવી અસહ્ય આંતર વેદના ભોગવવી પડે છે. અને તે તે ભવને પરિગ્રહ તે છોડવા ઈચ્છતો નથી, છતાં તેને પરાણે છોડવો પડે છે. તેથી તેનું અંતર કપાઈ જાય છે. પણ તે તેણે પિતાની માનેલી બધી સંપત્તિ ત્યાંની ત્યાં જ પડી રહે છે, કોઈ સાથે આવતી નથી. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું જીવી નહીં શકુ એવા કેટલાક પદાર્થો (ઢિયાદિક) તે અનંતવાર છોડતાં તેને વિયેગા થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતે તે તે વેળા તે કહિપત હતે. એ પ્રીતિભાવ કાં થયે? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૧૫. આવા ઘર મૃત્યુ-વ્યાઘથીx સુંઘાયેલા પ્રાણીને દેવે પણું શરણુરૂપ થતા નથી, તે x “ उपघातस्य घोरेण मृत्युव्याघ्रण देहिनः । રેવા અપિ = ગાયત્તે રાળ વિદy માનનr – શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી તત્ત્વાર્થસા. " जन्मतालद्रुमाजन्तुफलानि प्रच्युतान्यधः । બાળ મૃત્યુમ્મા મન્તરે શુ: વિવિમા”—શ્રી ગુણભદ્રસ્વામી કૃત શ્રી આત્માનુશાસન

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388