Book Title: Yogdrahti Samuchchaya Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 349
________________ દીપ્રાષ્ટિ : વેધસ વેધ પદની વ્યાખ્યા, નારીનિદા અપાય આદિ નિદાન જ્યાં, શ્રી આદિ વેદ્ય વેદાય; આગમવિશુદ્ધ તેહવી, અપ્રવૃત્તિ મતિ છતાંય; ૭૩. (૨૮૩) અઃ—જેમાં,—અપાય આદિના કારણરૂપ શ્રી આદિ વેદ્ય-વેઢવા ચેાગ્ય વસ્તુ, આત્રમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી પણુ, સવેદાય છે, — ( આ શ્ર્લાકને ઉત્તર સંબંધ નીચેના લેાકમાં છે. ) વિવેચન નરક–સ્વગ વગેરે અપાયના નિધનરૂપ-કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય જ્યાં આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારની અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ સંવેદાય છે-સમ્યક્ પ્રકારે વેદાચ છે— અનુભવાય છે, તેનું નામ વેદ્યસંવેદ્ય પદ છે, એમ પછીના શ્લોકમાં સબંધ છે. ) તે આ પ્રકારે— વેદ્ય એટલે વેદનીય, વેઢવા યાગ્ય, અનુભવવા ચાગ્ય. એટલે કે વસ્તુસ્થિતિથી તથાપ્રકારના ભાત્રયેાગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે ગ્રાહ્ય-ગ્રહણ થાય એવું વેદવા ચેાગ્ય વસ્તુસ્વરૂપ, ભાવયેાગીને સામાન્યપણે વસ્તુસ્વરૂપનું જે દન— જ્યાં સ્ત્રી આદિ અનુભવન-વેદન થવા યાગ્ય છે, તેનું નામ વેદ્ય છે. અત્રે વેદ્ય એટલે સ્ત્રી વેદ્ય સંવેદાય વગેરે પદાર્થ, કે જે નરક–સ્વગ વગેરેના કારણ થાય છે. આ સ્ત્રી આદિ તે વે. સ. પદાર્થનું, તેના તેના તેવા તેવા યથાવસ્થિત સ્વરૂપે, વસ્તુસ્થિતિ પ્રમાણે જેમ છે તેમ, ભાવયાગીને સામાન્યપણે વેદન અનુભવન થવું, તે વેદ્ય છે. આ શ્રી આદિ વેદ્ય-અનુભવ ચેાગ્ય વસ્તુ જ્યાં પાતપેાતાના ક્ષયાપશમને અનુરૂપપણે, નિશ્ચયબુદ્ધિથી સ`વેદાય છે, સમ્યક્ પ્રકારે જેમ છે તેમ વેદાય છે, અનુભવાય છે, જાણવામાં આવે છે, તે ( વેદ્યસ ંવેદ્ય પદ કહેવાય છે, એમ નીચેના શ્ર્લોકમાં સખ"ધ છે. ) એટલે કે નરકાદિ અપાયના કારણરૂપ શ્રી આદિત્તુ જેવું વાસ્તવિક સાચું સ્વરૂપ છે, તેનું તેવા યથાર્થ સ્વરૂપમાં, ત્રિકાળમાં ન ફરે એવી નિશ્ચય બુદ્ધિથી સંવેદન થવું, ભાન થવું, દર્શીન થવુ, અનુભવન થવુ તે વેધસ વેધ પદ છે. આ નિશ્ચયબુદ્ધિ ભાગમથી-સત્શાસ્ત્રથી વિશુદ્ધ થયેલી એવી હાય છે, તેનેા વિપ ચ મલ—વિપર્યાસ મલ આગમરૂપ નિર્મીલ જલથી ધાવાઈ ગયે। હેાય છે. અને આ નિશ્ચયબુદ્ધિમાં શ્રી આદિ પદાર્થ પ્રત્યે તથાપ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિ હાય છે, એટલે કે વેદ્યસ વેદ્યપદ્ય-સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી, આ સ્ત્રી આદિ પદાર્થો હેય છે, ત્યાગવા યેાગ્ય છે, છેડી દેવા ચેાગ્ય છે, અનાદેય છે—ગ્રહણ કરવા યાગ્ય નથી, એવા દૃઢ નિશ્ચય-ત્રણે કાળમાં કદી ન ફરે એવા નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે. અને એવા નિશ્ચયને લીધે સમ્યગ્ આગમવિશુદ્ધ અપ્રવૃત્તિબુદ્ધિ

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388