________________
(૨૯૨)
પદ વેદ્યસવેદ્ય તા, એહુ થકી વિપરીત; ભવાભિન’દી વિષચી તે, સમારોપણ સહિત. ૭૫.
યોગદૃષ્ટિસમુચ્ચય
અર્થ :—એનાથી વિપરીત તે અવેદ્યસવેદ્ય પદ કહ્યું છે. તેને વિષય ભવાભિન'દી છે, — ભવાભિની જીવને તે હેાય છે); અને તે સમારેાપથી સમાકુલ એવુ' હાય છે.
વિવેચન
૮ એહુ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્યસ વેદ્ય;
ભવભિનઢી જીવનેજી, હેાય તે વા અભેદ્ય....મન”—શ્રી ચેા. ૬, સજ્ઝાય. ૪-૮
ઉપરમાં જે વેદ્યસંવેદ્ય પદનું લક્ષણ કહ્યું, તેનાથી વિપરીત–ઉલટા પ્રકારનું જે છે, તે અવેધસ વેધ પદ' કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છેઃ—
તથાપ્રકારના
"
• અવેધ ઃ
6
અવેધ એટલે અવેદનીય, ન વેઢાય, ન અનુભવાય એવું. વસ્તુસ્થિતિ પ્રમાણે ભાવયેાગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવર્ડ જે ગ્રાહ્ય-ગ્રહણ કરી શકાય એવું નથી, તે વેદ્ય છે. કારણ કે તેવા પ્રકારના સમાન પિ ણામનું અત્ર ઉપજવું થતું નથી. એટલા માટે જ આ અવેદ્ય' કહ્યુ છે. એટલે શું? ભાવચેાગીઓને સામાન્યપણે વસ્તુસ્થિતિનું અમુક પ્રકારનુ સામાન્યસમાન ભાવવાળું સંવેદન, અનુભવન, સમ્યગ્દર્શન હેાય છે. જેથી તેઓને સમાન પરિણામરૂપ સ્વસ`વેદન, સમ્યગ્દશ્તન, અનુભૂતિ હેાય છે. જેમકે- છે દેહાદિથી ભિન્ન આતમા રે ’-એવા ભેદજ્ઞાનરૂપ સમાન અનુભવને નિશ્ચય સામાન્યપણે સભાયેગીએને હાયજ છે. એવા અનુભવ અવિકલ્પરૂપ-નિવિકલ્પ એધરૂપ હાય છે, એમાં કાઇ પણ વિકલ્પ હાતા નથી, એટલે તત્ત્રવિનિશ્ચયરૂપ આ નિવિકલ્પ અનુભવ સમ્યગ્દશ નસ્વરૂપ છે. કારણ કે દર્શન ’ અવિકલ્પરૂપે કહ્યું છે, ને જ્ઞાન
સમાન પરિણામની અનુપપત્તિને લીધે. (તેવુ' સમાન પરિણામ ઘટતું નથી તેથી ).
આવું જે ‘ અવેદ્ય ' તે સ ંવેદૃાય છે, એટલે કે અજ્ઞાનાવરણના ક્ષયાપશમને અનુરૂપપણે ઉપપ્લવસાર– વિપ†સરૂપ ( ગાઢાળાવાળા ) એવી નિશ્ચયષુદ્ધિ વડે કરીને મૃગતૃષ્ણા જલની જેમ જે પ૬માં જણાય છે, તે તથાપ્રકારનું વેદ્યસ`વેદ્ય છે. એટલા માટે જ કહ્યુ'—
મમિિિવષયં—ભવાભિનંદી જેને વિષય છે એવુ, ભવાભિન'દીરૂપ વિષયવાળું. એનું લક્ષણ કહેવામાં આવશે. ( ભવાભિનંદી એટલે ભવને-સંસારને અભિનદનારા, વખાણનારા, સંસારમાં રાચનારા ).
સમારોપસમા જમ્—સમારાપથી સમાકુલ-અત્યંત આકુલ. મિથ્યાત્વના દોષથી અપાય પ્રત્યે ગમનાભિમુખ એવા સમારાપથી તેવા પ્રકારે પણ તે ગલિત છે, એમ અથ છે.