________________
(૧૭૪)
યોગદષ્ટિસમુચ્ચય અવંચકપ્રાપ્તિ, અવંચકપ્રાપ્તિથી શુભ નિમિત્તને સંગ, અને તેથી કરીને ગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણપરંપરા છે.
અને આ બધુંય છેલ્લા પુદગલાવત્તમાં, “અપૂર્વ” એવા છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે,–કે જ્યારે ભાવમલની અલ્પતા હોય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યું હોય છે. આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણના નિકટપણાને લીધે ખરેખર ! પરમાર્થથી “અપૂર્વ જ છે. આવી આ મિત્રા દષ્ટિમાં “ગુણસ્થાન” શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે.
મિત્રાદષ્ટિનું કેટક–૪
(૩) ભવ ઉગ સંતને પ્રણામાદિ
દશન ગાંગ) 1 ગુણ ગબીજગ્રહણ પ્રાપ્તિમ ! સમય ગુણસ્થાનક
ત્યાગ | મો. તૃણઅગ્નિ યમ | અખેદ | અદ્વેષ | (૧) જિન ભક્તિ ભાવમલઅલ્પતા છેલ્લા મુખ્ય
(૨) સશુસેવા, આ પુ૫૦માં એવું પહેલું
છેલ્લા | ગુણસ્થાનક (૪) દ્રવ્ય અભિ|
| ક. માં ! યથાર્થ (૫) સિદ્ધાંતના લેખનાદિ બીજા
શુભ નિમિત્ત ગ્રંથિભેદ.. ગુણઠાણું) કથાનું માન્ય | |
| | નિકટ પણ ઉપાદેય ગિબીજ આદિ હિાય ત્યારે ભાવ
(ખરેખરૂ?
ગ્રહપાલન | અવંચક કામિયથા પ્ર.
ગદષ્ટિ કળશ કાવ્ય
-: મંદાક્રાંતા – મિત્રામાંહી તૃણ અગનિ શો બંધ તે મંદ દીસે,
ઝાંખું ઝાંખું દરશન થતું. માર્ગ ચેક ન ભાસે; તેયે શ્રદ્ધા કૃત પ્રતિ ધરી ગિ આ ભક્તિભાવે, | મુક્તિમાગે ગમન કરવા તીવ્ર ઇચ્છા ધરાવે. ૧૫. મિત્રામાંહી પ્રથમ કરીને વેગ સન્મિત્ર મૈત્રી, - નિર્વેરી આ સકલ જીવની સાથે સાથે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્નાદિ કૃત્ય,
ને અષી કદી પણ કરે દ્વેષ ના કેઈ પ્રત્યે ૧૬.