________________
દીમાદષ્ટિ : ક્ષાયિક સમ્યગ્દષ્ટિને જ નિશ્ચય વેધસ'વેદ્યપદ
(૨૭૯ )
આ વચન કાંઈ અવિરતિપણાની પ્રશ’સારૂપ નથી, પરંતુ ખાદ્ય-દ્રવ્ય અવિરતિ છતાં પણ સમ્યગ્દર્શનને, આત્મજ્ઞાનને, આત્માનુભૂતિના કેટલે બધા અચિત્ત્વ અપૂર્વ મહિમા છે, તે સૂચવવા માટે જ છે. વળી ભાવથી જોઈ એ તે તેવા સાચા સમ્યગ્દર્શનના સભ્યષ્ટિ પુરુષો અંતરાત્માથી પરભાવથી વિરામ-વિરતિ પામ્યા જ અપૂર્વ મહિમા હોય છે. બાકી સમ્યગ્દર્શન ને બાહ્ય વિરતિને સુમેળ તે તેા સેનામાં સુગધ ભળ્યા ખરાખર છે. પણ સમ્યગ્દર્શન વિનાનું જે જ્ઞાન જાણ્યું તે ન જાણ્યા બરાબર છે; મેટાસી...ડારૂપ-શૂન્યરૂપ છે; તેમજ સમ્યગ્દર્શન વિનાનું જે ચારિત્ર-વિરતિ-તપચ્ચખાણ તે પણ મેાક્ષપ્રાપ્તિ અર્થે શૂન્યરૂપ-મેટા મીડા જેવું છેએમ શ્રી ભગવતી સૂત્રમાં ભાખ્યું છે. એના જ ભાવ સૂચવતા પરમ રહસ્યપૂર્ણ પ૨માગભીર શબ્દોમાં એ જ સ્થળે કવિરાજ શ્રીમદ્ રાજચ'દ્રજી દે છે કે—
“ જો હાય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યા નહિ, તે સ તે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્દેળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યેા સાંભળે. નહિ' ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ. કવિ ચાતુરી,
નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહી અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વાં ભળ્યે સાંભળેા. આ જીવ ને આ દેહ એવા ભેદ જો ભાસ્યા નહી,
પચખાણુ કીધાં ત્યાંસુધી મેાક્ષા તે ભાખ્યાં નહીં એ પાંચમે અગે કહ્યો ઉપદેશ કેવળ નિમળા,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યેા સાંભળે. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણિયું નિજ રૂપને, કાં તેહુવા આશ્રય કરજો ભાવથી સાચા
તે જ્ઞાન તેને ભાખિયુ, જો સમ્મતિ આદિ સ્થળે,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યે સાંભળે.” શ્રીમદ્ રાજચંદ્રજી
તે
આત્માનુભૂતિથી અવિનાભાવી એટલે કે નિશ્ચયથી જેમાં આત્માનુભવ હોય જ એવા સમ્યગ્દર્શનને આવે! પરમ પ્રભાવ છે. એટલે તે પ્રાપ્ત થયા પછી ફરીને દુતિના ચેગ થતા નથી. અત્ર કોઈને શકા ઉદ્ભવવાને સભવ છે કે-જેનું સમ્યગ્દર્શન આવીને ચાલી ગયું છે, પ્રતિપાતી થયું છે, પડી ગયુ છે, એવા અનંત સસારીઓને અનેકવાર દુર્ગતિના યાગ હોય છે, તેનું કેમ ?