________________
(૩૪)
યેાગસિમુચ્ચય
આ પ્રાતિભજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search.Light) પ્રકાશથી આગળના માગ સ્વયં પ્રકાશમાન દેખાય છે-ઝળહળી રહે છે, એટલે સામ યાગી પ્રગટ માગ દેખતા દેખતા આગળ ધપે છે, ક્ષેપકશ્રેણી પર ચઢતા જાય છે, અને કમ પ્રકૃતિના ક્ષય કરતા જાય છે.
“ એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્યાં ભાવ જો; શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.... અપૂર્વ અવસર.
માહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણુસ્થાન જો; અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઇ, પ્રગટાવુ' નિજ કેવલજ્ઞાન નિધાન જો.... અપૂર્વ અવસર.
ܕܕ
—શ્રીમદ્ રાજચ`દ્રજી
વળી આ સામ યાગ, સર્વૈજ્ઞપણુ’-સિદ્ધપદ વગેરેનું સાધન છે, કારણ છે. કારણુ એના વડે કરીને વગર વિલંબે, સર્વજ્ઞપણા-કેવલજ્ઞાન વગેરેની સિદ્ધિ થાય છે. પ્રાતિભ જ્ઞાનથી યુક્ત એવા સામયાગથી ક્ષપકશ્રેણી પર ચઢતા ચઢતા આ ચેગી, સર્વજ્ઞતાદિનું તે શ્રેણીના અંતે કેવલજ્ઞાન પામે છે, ને કેવલજ્ઞાન ભાનુને ઉદય થતાં સાયન તે સન–સ દેશી અને છે. અને પછી આ છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થયે, તે અયાગી કેવલી-સિદ્ધ થાય છે, દૈહિક પાત્ર મટી જાય છે.’
6
66
ચાર ક ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવના ખીજ તણા આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દેષ્ટા સહે શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય અનંત પ્રકાશ જો....અપૂ વેદનીયાદિ ચાર કુવતે જહાં, ખળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો....અપૂર્વ” —શ્રીમદ્ રાજચંદ્રજી
અત્રે કદાચ એમ શા થાય કે—આ છઠ્ઠું જ્ઞાન ‘પ્રાતિભ જ્ઞાન' કયાંથી કહ્યું ? તે તા ઘટે નહિં, કારણ કે જ્ઞાન તે પાંચ પ્રકારના જ છે. અને આ કેવળજ્ઞાન પણ નથી, કારણ કે કેવલજ્ઞાન તા સામર્થ્ય ચૈાગના કાર્ય - રૂપ ફળપરિણામરૂપ છે, કારણ ને કાયદ બંને એક હાય નહિ. માટે આ પ્રાતિજ જ્ઞાન શ્રુતજ્ઞાન જ છે.
પ્રાતિજ જ્ઞાન મધ્યા જેવું
.