________________
આ યોગદૃષ્ટિનું સામાન્ય કથન : યાગના આઠ અંગ
(૮૩)
આમ આ આઠ યોગદૃષ્ટિ, આઠ યાગ અંગ, આઠ દોષ ત્યાગ, ને આઠ ગુણસ્થાનને અનુક્રમે પરસ્પર સંબંધ છે. પહેલી દૃષ્ટિમાં પહેલુ. ચેગઅંગ, પહેલા ચિત્ત દેષને ત્યાગ, પહેલા ગુણની પ્રાપ્તિ હેાય છે. એમ યાવત્ આઠેતુ' સમજવું. આમ આ ચાસ`ગી ઘટે છે. અહી' યમઆદિ યાગના અગરૂપ છે તેથી તેને ચેગ’કહ્યા છે.
કોષ્ટક-૩
૧
२
૩
૪
૫
જી
'
યોગદૃષ્ટિ યાગઅગ
મિત્રા
તારા
પ્રભા
યમ
ખલા
આસન
દીપ્રા પ્રાણાયામ
સ્થિરા
પ્રત્યાહાર
કાંતા
પરા
નિયમ
ધારણા
દોષત્યાગ
ખેદ
ઉદ્વેગ
ક્ષેપ
ઉત્થાન
ભ્રાંતિ
-
અન્યમુદ્
રુગૂ (રાગ)
ધ્યાન
સમાધિ આસંગ
ગુણસ્થાન
અદ્વેષ
જિજ્ઞાસા
શુશ્રૂષા
શ્રવણ
આધ
મીમાંસા
પ્રતિપત્તિ
પ્રવૃત્તિ
એ.ધની ઉપમા
તૃણુ અગ્નિકણ
ગામય અગ્નિકણ
કાષ્ઠ અગ્નિકણ
દીપ પ્રભા
રત્નપ્રસા
તારા પ્રભા
સૂર્ય પ્રભા
ચંદ્ર પ્રસા
વિશેષતા
મિથ્યાત્વ
""
,,
,,
સમ્યક્ત્વ
..
29
યોગના આઠે અંગનું સ્વરૂપ ઃ—
૧. ચમ—તેને વ્રત પણ કહે છે. તે પાંચ છે:-અહિં'સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તે પ્રત્યેકના પણ તરતમતાના કારણે ચાર પ્રકાર છે: ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિચમ, સિદ્ધિયમ,
૨. નિયમ—શૌચ, સંતેાષ, તપ, સ્વાધ્યાય ઇશ્વરધ્યાન-એ પાંચ નિયમ છે.
૩. આસન—દ્રવ્યથી કાયાની ચપળતા રોકી એક સ્થાને સ્થિરતારૂપ પદ્મ, વીર આદિ આસન. ભાવથી તે પરભાવનું આસન-અધ્યાસ-બેઠક છેાડી, આત્મભાવમાં બેસવું–બેઠક કરવી તે આસન.
૪. પ્રાણાયામ—સ્થૂલ શારીરિક પ્રાણાયામ નામની હઠયેાગની ક્રિયા અત્ર ઇષ્ટ નથી. કારણ કે તેમાં વાયુને ખડ઼ાર કાઢવામાં આવે છે (રેચન ), પૂરવામાં આવે છે ( પૂરણ ) અને કુંભમાં પાણીની જેમ સ્થિર કરવામાં આવે છે (કુભન); આ આ પ્રક્રિયા શરીરને