________________
(૧૬)
ગદષ્ટિસમુચ્ચય
આકૃતિ– ૬
અલક્ષ્મ
૨
વંચક અનેક
ક્રિયા
પંચક
યાગ.
વેચક
યોગ -
ગ
ક્યિા
ક્રિયા
કુલ નિશાનલક્ષ્મ
ફી નિશાનલક્ષ્ય
બાણ
અવંચક
અવંચક
અવંચક
એકજ
૧ ચક
ધનુષ્ય
ક્રિયા
વચક
વેચક
કુલ અવલયા
અનેક
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક પેગ જ જે બરાબર ન હોય તે બધી બાજી બગડી જાય છે. અને આ ચેગ સદ્દગુરુ પુરુષને આશ્રીને છે; એટલે સાચા સાધુ પુરુષને, સદ્દગુરુને જગ બરાબર ન બને, તે કિયા ને ફલને ઘાણ પણ બગડી જાય છે. તે આ રીતે-(૧) સદ્ગુરુ સપુરુષ મળ્યા હોય, પણ તે એાળખાય નહિં, તે તેને વેગ અગરૂપ થઈ પડે છે, નિષ્ફળ જાય છે. (૨) અથવા અસદ્દગુરુને સદ્ગુરુ માની લીધા હોય, તે પણ રોગ અગરૂપ થાય છે, ટેલીફેનમાં બેટો નંબર જોડાઈ ગયા જેવું થાય