________________
યોગદષ્ટિસમુચ્ચય
આમ અત્રે નમસ્કાર કરી, શ્રી વીર ભગવાન કેવા છે? એનું યથાર્થ સ્વરૂપ દર્શાવતા વિશેષણ અહીં જ્યાં છે. આ વીર ભગવંતને (૧) જિનત્તમ, (૨) અગ, (૩) ગિગમ્ય એ ત્રણ વિશેષણ આપ્યા છે, તેનું યથાર્થ પણે આ પ્રમાણે -
જિનેત્તમ–જિનમાં જે ઉત્તમ છે. રાગ-દ્વેષ-મહ આદિ આંતર શત્રુઓને જેણે જય કર્યો છે તે જિન (અરિહંત-વીતરાગ) કહેવાય છે. ઉત્તરોત્તર આત્મગુણના પ્રગટપણા
પ્રમાણે તે જિનના-કૃતજિન, અવધિજિન, મન:પર્યાયજ્ઞાન જિન, કેવલી જિન-એમ ભેદ છે. અને તેમાં પણ વીર ભગવાન ઉત્તમ-ઉત્કષ્ટ-સર્વશ્રેષ્ઠ છે.
કારણ કે તે કેવલી છે, તેમ જ તીર્થંકર પણ છે. તે તીર્થકર પદપ્રાપ્તિનો ઉપક્રમ આ પ્રકારે છે :-જીવની તથારૂપ યોગ્યતાથી (તથાભવ્યતાથી) આકર્ષાઈને ઉત્તમ બધિબીજ તેમને પૂર્વજન્મમાં પ્રાપ્ત થયું અને ત્યારે અભક્તિ-પ્રવચન વાત્સલ્ય વગેરે ઉત્તમ સ્થાનકેની તેમણે ઉત્તમ સેવના કરી, ઉત્કૃષ્ટ આરાધના કરી. તથા “આ મેહાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુઃખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને, હું આ ધર્મરૂપ તેજ-પ્રકાશવડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારૂં, હું આ સર્વ જીવને સદ્ધર્મશાસન-રસિક કરે એવા પ્રકારે તે વર બોધિ પામેલે “બોધિસત્વ” ભાવના ભાવે છે. અને પછી “કરુણું” વગેરે ગુણથી
સમાન-સમાસથી, સંક્ષેપથી –વિસ્તારથી તે પૂર્વાચાર્યોથી જ ઉત્તરાધ્યયન-યોગનિર્ણય આદિમાં કહેવામાં આવ્યો છે.
તમેિવત –તે યોગદષ્ટિના ભેદથી.
તેમાં અત્રે સંક્ષેપથી યોગકથન તે કર્તાનું અનંતર પ્રયોજન છે, પરંપરા પ્રયોજન તો નિર્વાણ જ છે, કારણ કે શુદ્ધ આશયથી આ તેવા પ્રકારની સત્વહિત પ્રવૃત્તિ છે, અને આ સહિત પ્રવૃત્તિ નિર્વાણના અવંધ્ય-અચૂક બીજરૂપ છે.
અભિધેય કહેવાનો વિષય ગ જ છે, સાધુ-સાધનરૂપ લક્ષણવાળે તે સંબંધ છે. એમ આ માર્ગ ક્ષણુ છે,-સારી પેઠે ખૂંદાયેલે–ખેડાયેલ-જાણીતું છે.
અને શ્રોતાઓને અનંતર પ્રયોજન તે પ્રકરણના અર્થનું પરિજ્ઞાન છે; પરંપરા પ્રયજન તે એઓનું પણ નિર્વાણ જ છે, કારણ કે પ્રકરણને અર્થના પરિજ્ઞાનને લીધે ઔચિત્યથી–ઉચિતપણુથી અત્રે જ પ્રવૃત્તિ હોય છે, અને આ પ્રવૃત્તિ પણ નિર્વાણના અવંધ્ય–અમોધ બીજરૂપ હોય છે.
“मोहान्धकारगहने संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन्धर्मतेजसि ॥ अहमेतानतः कृच्छ्राद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।। करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान्वर्धमानमहोदयः ।। तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्वमवाप्नोति परं सत्वार्थसाधनम् ॥"
શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિન્દુ.