Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 56
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ C આવશ્યક્તો અર્થ O समणेण सावएण य, अवस्स कायव्वं हवइ जम्मा । अंता अहो निसस्स य, तम्हा आवस्सयं नाम ॥१॥ ભાવાર્થ : સાધુને તથા શ્રાવકને જે કારણ માટે પ્રતિદિન પ્રાતઃકાલે તથા સાયંકાલે અવશ્ય કરવાનું હોય છે તે કારણ માટે પ્રતિક્રમણનું નામ આવશ્યક કહેલ છે. C પ્રતિક્રમણ ક્રવાનો ટાઈમ) अद्धनिबुड्डे सूरे, सुत्तं कढुति गीयत्था । इहवयणपमाणेणं, देवसिआवस्सए कालो ॥१॥ ભાવાર્થ : અર્ધ સૂર્ય અસ્ત થાય અને અર્ધ બહાર દેખાય તે વખતેગીતાર્થ મહારાજાઓ સૂત્રને બોલે છે. એટલે તે વખતે સાધુઓને પગમ સજઝાય અને શ્રાવકોને વંદિતુ સૂત્ર બોલવું જોઈએ. આ વચન પ્રમાણે દેવસિ પ્રતિકમણનો કાળ કહેલ છે. આ ઉપરોક્ત ગાથાથી સિદ્ધ થાય છે કે સાધુ અને શ્રાવક વર્ગ તમામ અર્ધ સૂર્ય બૂડે (અસ્ત થાય) ત્યારે વંદિતુ સૂત્ર બોલે હાલમાં મોડી રાત્રીએ પ્રતિક્રમણ કરવાની જે પ્રથા સાધુઓએ અને શ્રાવકોએ પાડી છે તે યોગ્ય નથી.તેમાં પણ કેટલાક તો જાણી બુઝીને જ કાળક્ષેપ કરી પ્રતિક્રમણના ટાઇમને અતિક્રમણ કરીને જ પ્રતિક્રમણ કરે છે તે ઠીક નથી. માટે આ બાબત તમામને સુધારો કરવાની ખાસ આવશ્યકતા છે. તે સુધારો કરવો જ જોઇએ, તો જ પરમાત્માની આજ્ઞાનું પ્રતિપાલન કર્યું કહેવાય. ૪૩ ૪૩. ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164