Book Title: Tilak Tarand Part 02
Author(s): Vijaybhuvanshekharsuri
Publisher: Vadilal and Devsibhai Company

View full book text
Previous | Next

Page 254
________________ ૨૩૯ સાંભળવી પણ આપણને ગમશે નહિ તેમના પ્રત્યેક વ્યવહારામાં ચપલતાનુ જ ચિત્ર જોવા મલતુ હોય છે. ચપ લતા વાળા માણસે જ્યાં જાય ત્યાં લગભગ અશાન્તિની આગ જ ચાંપતા હૈાય છે. ખરેખર આવી ચપલતા વાળા માણસ ભૂમિ ઉપર માત્ર ભારરૂપજ લેખાતા હોય છે. એક રાજા પાસે કોઇ મદારી શિક્ષિત માંકડાને ઉપસ્થિત થયે। હતા ગમે તેટલા શિક્ષિત હાવા છતાં તેના જાતિ સ્વભાવ થાડા જાય છે? રાજાને ભેટ આપવા માટે વિનવણી કરી રહ્યો છે રાજા પૂછે છે. આ માંકડા અહિં શુ કામ આપશે તે તુ' જણાવ મદારીએ કહ્યું આ માંકડા શિક્ષિત છે કેળવાયેલાં છે. આપની પાસે પહેરગીરનું કામ કરશે મશાલચીનું કામ આપશે રાજા વિચારે છે કે આ સારા મજાને પ્લાન છે. આપણે માણસા રાખવાની જરૂર નહિ ઉપરથી પગારના પૈસા ખર્ચે. આ તો ઘણુ' જ સારૂ કહેવાય. ચાલેા ત્યારે પ્રધાનને મેલાવ પ્રધાનની સલાહ લેવામાં આવે છે ચેાગ્ય સલાહ મલે છે. નિણ ય લેવામાં આવ્યે કે રાજા જ્યારે સભામાં બેસે છે. ત્યારે હાથમાં મશાલચી આપીને અને તરફ આ માંકડાઓને ઉભા રાખવામાં આવે છે. આ પ્રમાણે કેટલાક સમય રાખેતા મુજબ કામકાજ ચાલી રહ્યું છે. જ્યારે ગ્રીષ્મ રૂતુ આવે છે. ત્યારે કાઇ વ્યાપારી આસલો લઇને રાજાની સમીપે આવે છે. કેરીઓ પણ એટલી સુવાદ હશે જેની કલ્પના ન થઈ શકે રૂપ

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320