Book Title: Tilak Tarand Part 02
Author(s): Vijaybhuvanshekharsuri
Publisher: Vadilal and Devsibhai Company
Catalog link: https://jainqq.org/explore/023345/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ facis deli માર: હૈ.પ.પૂ.શ્રી વિંયભવનશેખર સૂરીશ્વરજી મહારાજ પ્રકાશક: શ્રી બુધ્ધિતલક જૈન જ્ઞાન મંÉિર ભાભર (વાયાઃ પાલનપુર) બનાસકાંઠા , Page #2 -------------------------------------------------------------------------- ________________ a esensessessedeeeeeeeeeeeeSeeSeeeee છે હી અ શ્રી શંખેશ્વર પાર્થ પરમેશ્વરાય નમક છે. અહીં આઈ શ્રી મુનિસુવ્રત સ્વામિને નમઃ ૬ શ્રી બુદ્ધિ તિલક શાનિચન્દ્ર સદગુરૂ નમઃ તિલક તરણી (દ્વિતીય વિભાગ) sihootbae evideoidéetabas લેખક અને સંપાદક | ૫, પૂ. શાન્તસૂતિ સંચમાવતાર સ્વ. ગુરૂદેવ અગાચાર્ય પંન્યાસપ્રવર શ્રીમદ્ તિલક વિજયજી ગણિવર્યના શિષ્ય આચાર્ય વિજયભુવન શેખર સૂરીશ્વરજી મહારાજ પ્રકાશક - શ્રી બુદ્ધિ તિલક જન જ્ઞાન મંદિર ભાભર (વાયા પાલનપુર) - બનાસકાંઠા પીન. ૩૮૫૩૨૦ យលង નકલ ૧૦૦૦. *કિંમત વાંચન ચિંતન મનન ဒီ ၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ကလက် Page #3 -------------------------------------------------------------------------- ________________ - પ. પૂ. આદર્શ સંયમી અનુગાચાર્ય સ્વ. ગુરૂદેવ પંન્યાસ પ્રવર શ્રી તિલક વિજયજી ગણિવર્ય તથા સ્વ. શાન્તમૂર્તિ જ્ઞાનદાતા ગુરૂદેવ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ સાહેબના જીવનમાં મૂર્તિમંત થયેલાં સમતા શાન્તિ સંયમ સેવાભાવ અને સહિષ્ણુતાદિ સદ્દગુણેના સંસ્મરણાર્થે પૂ. આચાર્ય વિજય ભુવન શેખર સૂરીશ્વરજી મહારાજના પૂ. પ્રવર્તક વિનયી શિષ્યરત્ન મુનિરાજશ્રી મહિમા વિજયજી મહારાજના સદુપદેશથી મણિનગર . મૂર્તિપૂજક શ્રી જૈન સંઘ તરફથી તિલક તરણું વિભાગ-૨ વાંચક મહાશને સાદર સપ્રેમ ભેટ. પ્રાપ્તિ સ્થાન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જનસંઘ - c/o શ્રી જૈન દેરાસર પિસ્ટ ઓફિસની પાસે, સ્ટેશનની સામે મણિનગર, અમદાવાદ-૮ પ્રાપ્તિ સ્થાન આચાર્ય વિજ્યભુવનશેખર સૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર c/o શ્રી જૈન ગુરૂ ભક્ત મંડલ નંબર-૯ શ્રીનગર સોસાયટી કૃષ્ણનગર જૈન દેરાસર સામે, સૈજપુર બોઘા અમદાવાદ-૩૮૨૩૪૫ વિક્રમ સંવત ૨૦૪૧ વીર સંવત ૨૫૧: અક્ષય તૃતીયા મંગળવાર વૈશાખ સુદી ૩ મંગલવાર '' તા ૨૩-૪-૮૫ મુક કૃષ્ણ પ્રિન્ટર્સ, વાસુપૂજ્ય ચેમ્બર્સ, આશ્રમરોડ અમદાવાદ-૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ આત્મીય નિવેદન તિલક તરણ ભાગ પહેલાના પ્રકાશન પછી લગભગ હરા વર્ષને લાંબા સમય વીત્યા પછીથી આજે તિલક તરણ ભાગ બીજાનું પ્રકાશન થાય છે આજે સાહિત્ય સષ્ટિમાં બહુમુખી સાહિત્યનું સંસ્કરણ સંકલન એવં સર્જન થતું જાય છે. તેમાં પણ વ્યાખ્યાનયોગી સાહિત્યનું પ્રકાશન સારા પ્રમાણમાં પ્રકાશિત થઈ રહયું છે. અને તે તે સાહિત્ય પોત પોતાના સ્થાને સમુચિતજ લેખાશે. સાથે સાથે તે તે પ્રવચનિક પ્રકાશનેમાં પ્રાયઃ પ્રત્યેક વિષયેને સુસંગીન અને સમૃદ્ધ બનાવવા માટે લેખક મહાશયે પોતાના મગજનું માખણ કરી રહ્યા હોય છે તેમાં બે મત નહિ. આજે કેટલાક પ્રવચનકાર વ્યાખ્યાને પગી સાહિત્યનું નવ સર્જન કરવામાં પિતાને પ્રાણ રેડતા હોય છે એટલે કે સર્વાગ સંપૂર્ણ બનાવવા માટે શત શત પ્રાણવાન પ્રયત્ન કરી રહ્યા હોય છે. સાથે સાથે પરિણામ પણ સુન્દર લાવતા હોય છે. વિદુગ્ય સાહિત્યનું સર્જન કરવામાં આજના લેખકોને ફાળે એ છે નથી જ તે તે લેખકે પિતાની કસાયેલી કલમ દ્વારા જે અકાટય કલ્પનાઓ ઉભી કરતા હોય છે જે નેંધ પાત્ર માની શકાય. આજના યુગમાં લેખકોએ લગભગ દરેક વિષય પર કલમ ઉઠાવીને સાહિત્યની સુન્દર સેવા બજાવી છે તેમાં અપીલને અવકાશ નથી. પ્રાસંગિક એક મારા મંતવ્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ મુજબ આજે પ્રાય એ વર્ગ વધુ મલી આવશે કે વ્યાખ્યાને પાગી સાહિત્ય સંબંધી પુસ્તિકાના પૃષ્ઠ પૃષ્ઠ પર અવનવું જાણવા માટે વધુ તડપી રહી હોય છે અને પરિણામે એના માધ્યમથી જનતાને ઉદબોધન કરવામાં સફળતા મેળવી શકે છે આ દણિકણને સામે રાખીને “તિલક તરણ” ભાગ બીજામાં વાંચક વર્ગને પૃષ્ઠ પૃષ્ઠપર જુદા જુદા વિષયની વાનગી આરોગવા મલશે - વધુમાં એક સર્વ સાધારણ સંસ્કૃત કહેવત પ્રમાણે ભિન્ની રૂચિ હિ લેક” તદનુસાર હમેંશાં સાહિત્ય રસોને અહનિશ અવનવું અવલોકન કરવાની આકાંક્ષા રહેલી હોય છે. આ મુદ્દાને સામે રાખીને જ તિલક તરણી નામના પુસ્તકમાં વ્યાખ્યાનકાર તરીકે ઉમેદવારી ધરાવનાર વ્યક્તિને પૃષ્ઠ પૃષ્ઠપર અવનવું વાંચવા મળશે. અતિમમાં તિલક તેરેણી દ્વિતીય વિભાગમાં દષ્ટિ દોષ યા પ્રેસ દષથી યત કિંચિત ક્ષતિ રહેવા પામી હોય તે વાંચક મહાશયશ્રી ક્ષન્તવ્ય કરશે. આચાર્ય વિજ્ય ભુવન શેખર સૂરિ જૈન દેરાસર મણિનગર અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન - શ્રી બુદ્ધિ તિલક જૈન જ્ઞાન મનિદરના સંચાલકો ગૌરવ સાથે નમ્ર નિવેદન કરી રહ્યા છે કે વર્ષો પહેલાં “તિલક તરણું” પ્રથમ ભાગનું પ્રકાશન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે તિલક તરણું દ્વિતીય વિભાગનું સંસ્કરણ કરવામાં આવ્યું છે તે બદલ જ્ઞાનમન્દિરના સભ્ય ગર્વ લઈ રહ્યા છે અને પુનઃઆચાર્ય ભગવંતને વિનવણી કરી રહ્યા છીએ કે ઉત્તરોત્તર આવું સર્વોત્તમ સાહિત્યનું સંકલન કરીને જનતાની જીજ્ઞાસા વૃત્તિને તૃપ્ત કરે અને શ્રી બુદ્ધિ તિલક જૈન જ્ઞાન મન્દિરને વિશ્વ વિખ્યાત બનાવે એજ અભ્યર્થના સાથે તિલક તરણી વિભાગ બીજાના પ્રકાશન પાછળ આર્થિક સહકાર આપનાર મણિનગર વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જૈન સંઘને અમે આ તકે આભાર પ્રદર્શિત કરીએ છીએ. શ્રી બુદ્ધિ તિલક જૈન જ્ઞાન મન્દિરના સંચાલકે ભાભરનગર (બનાસકાંઠા) Page #7 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ મારા પર પકારી પ્રાતઃ સ્મરણીય પરમારા ધ પરમ પૂજય શાન્તસૂતિ સ્વ. ગુરૂદેવ શ્રીમાન બુદ્ધિવિજયજી મહારાજના ગુરૂત્રાતા ગુરૂદેવ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર અનુગાચાર્ય ૧૦૦૮ શ્રી શ્રી શ્રી તિલક વિજ્યજી ગણિવર્યના અગણિત ઉપકારના મરણરૂપે તેમજ બંને બાંધવ બેલડીની અનુક્રમે ૩૩ મી અને કર મી સ્વર્ગીય તિથિની યાદગિરીરૂપે * તિલક તરણ ભાગ-૨ નું પ્રકાશન કરી બુદ્ધિ તિલક શાન્તિ ચન્દ્રના સમુદાયના અગ્રણી આચાર્ય ભગવંત વિજય કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાના હસ્ત કમલમાં સાદર સનેહ સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. આ વિજય ભુવન શેખર સૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાકુ કથન “તિલક તરણું” જેવું એક નાનકડું અને નાજુક નામ પણ વાંચક વર્ગને સુન્દર સંદેશ આપતું જાય છે. “તિલક તરણ” એ નામાભિધાન સાર્થક કરે એમ છે. તરણને એક અર્થ છે હતી. જ્યારે બીજો અર્થ છે સૂર્ય. હેડી જેમ સાગરને પાર કરાવી આપવામાં સહાયક બને છે અને સૂર્ય જેમ ઘેર રાત્રીના નિબીડ અંધકારને ભગાડી પૃથ્વી પીઠપર પ્રકાશ પાથરવાનું કામ કરે છે તેમ પ. પૂ. આચાર્યશ્રીની સાદી, સરલ અને હૃદયસ્પર્શી વાણીમાં રજૂ થયેલા બેધાત્મક કથાનકને અક જીવનના પ્રત્યેક વ્યવહારમાં યદિ વિનિયોગ પામે તો આ કથાનકો પણ વાંચક વર્ગને માટે ભવસાગર પાર કરાવી આપવામાં અવશ્ય સહાયક બનશે અને જીવનમાં જુગ જુગથી ઘર કરી ગયેલાં અજ્ઞાનરૂપી ઘોર તિમિર તેત્રને પલાયન કરી પ્રકાશન પુંજ પાથરવા માટે પર્યાપ્ત થશે, સાથે સાથે તરણ સાથે સંયુક્ત કરવામાં આવેલો તિલક શબ્દ આચાર્યશ્રીએ એમના . ગુરૂવર્ય અનુગાચાર્ય પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી. તિલક વિજ્યજી ગણિવર્યની પુણ્ય સ્મૃતિરૂપે રાખવામાં આવેલો છે. પ્રસ્તુત પુસ્તક પ્રતિ ડોકિયું કરતાં તેની કેટલીક લાક્ષણિક્તાઓ દોચર થાય છે. ઉપયોગી કથાનકો છેક સંક્ષિપ્ત એક પૃષ્ઠથી પ્રારંભીને ચાર પૃષ્ઠ સુધીમાં પરિસમાપ્તિ થતી Page #9 -------------------------------------------------------------------------- ________________ હોય છે. એમાં સમાવિષ્ટ વક્તવ્યના મર્મને કારણે એની અસર તીવ્ર અને ચેટદાયી બની રહે છે. યદ્યપિ આમાં અપવાદરૂપે કવચિત જરા લાંબું કથાનક પણ આવે છે ખરુદા. ત., પૃષ્ઠ ૨૮૪ થી ૨૯૮ સુધી પાંચ કકકા વાળી કથા લંબાય છે. પાંચ કકકા વાળી વાર્તામાં સામાન્ય જનમહિની કમશઃ બતાવવાનું લક્ષ રહ્યું છે. અપવાદ રૂપે વધુ લંબાતી કથાઓને બાદ કરીને સામાન્યતઃ આ સંક્ષિપ્ત કથાનકો સર્વ સાધારણ જન ભાગ્ય અને વાંચનક્ષમ અવશ્ય થશે એવી સો ટકા ધારણા રાખી શકાય છે. પ્રત્યેક કથાનકો મુખ્યત્વે ત્રણ રીતિએ વિભક્ત થયેલાં જેવા મલશે. ૧ આરંભમાં આચાર્યશ્રીએ કથાનકને સંક્ષિપ્ત નીચેડ આપવાનું પસંદ કરેલું છે. તે પણ જીવનમાં ઉપયોગી થઈ પડે તે રીતે મુદ્રિત કરવામાં આવે છે. જેથી વાંચકનું ધ્યાન ત્યાં ઝટ કેન્દ્રિત બની શકે ! ૨ પછી મુખ્ય કથાનક રજુઆત પામે છે. ૩ અને છેલ્લે એ કથાનકના અરૂપે ઘણું ખરું દેહરાના રૂપમાં પીરસાયેલું છે. કથાનકોના અંતે જ્યાં જ્યાં દેહરારૂપે પડકાર કરવામાં આવ્યો છે તે પણ સ્થાને જ છે. સદરહુ પુસ્તકમાં સર્વતોમુખી સાહિત્યને આવકારવામાં આવ્યું છે. મહાભારત કાલીન પ્રસંગને લખતી યોગ્ય માહિતી સાથે વળી ઈગ્લેન્ડના લબ્ધ પ્રતિષ્ઠ કવિ ગેડ Page #10 -------------------------------------------------------------------------- ________________ ', સ્મિથની માનવતાની મહેક પ્રસરાવતે પ્રસંગ રંગ આવે છે. જૈન સમાજની જીભપર જડાઈ ગયેલી ઇલાચીકુમારની વાત આવે છે. તે સૌરાષ્ટ્રની જલરેલ હેાનારતમાં એક નિરક્ષર ભરવાડે બતાવેલી શિસ્તની, લેટરી પ્રસંગની હિન્દુ મુસ્લીમ ફૂલ્લડ વખતે પુણ્યમલે મુંબઈમાં વસતા એક શેઠના થયેલા અદ્ભૂત બચાવની તા સાથે સાથે દરિયાવ દીવ કવિ દલપતરાય અને ડાહ્યાભાઈ ધેાળશાએ દાખવેલ અદ્ભુત ક્ષમાપનાની વાત પણ આવે છે. આ રીતે છેક મહાભારત કાલથી માંડી સાંપ્રત સમયના પ્રવાહ ગાને પણ પૂ. આચાર્યશ્રીએ એમના કથાનકમાં અપનાવ્યા છે. આ પુસ્તકની એક લાક્ષણિક્તાએ મારૂ ખાસ ધ્યાન ખેચ્યું અને તે એ કે એમાનું એકેય કથાનક કોઈ સાંપ્રદાયિક ધામિક્તાથી વિરુદ્ધ દિશામાં જતુ જોવા નહિ મલે. રિણામે આ પુસ્તકનુ' ઉલ્લેખન સવ સાધારણ જન ભાગ્ય લેખી શકાશે. જૈન અજૈન પ્રજાના તમામ સ્તર માટે આ સ્થાનકે શ્રેયા માગી મની શો તેમાં કોઈ શક નથી. આ પુસ્તકમાં પંચ પરમેષ્ઠીના મચ્છુના મહિમા વણ ન્યા છે. તે સામે રામ નામના મહાત્મ્યની વાત પણ આવેજ છે. કઈ જગ્યાએ રાજાની રળિયામણી વાત આવે છે. તા કોઈ જગ્યાએ રકની ફેફેની વાત આવે છે, કોઇ જગ્યાએ શેઠની મુલાયમ મસ્તીની વાતા આવે છે. તે કાઇ જગ્યાએ નોકરીની નવસ વાતા વહેતી મૂકેલી હાય છે. કઈ જગ્યાએ જવાહીરની જવલંત વાતે વાંચવાં મળે છે Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અબ હવાના ખાવા છે, “ , તે કઈ જગ્યાએ આહીરની આવભરી વાતેની વિચારધારા વાંચવા મળે છે. કેટલીક બાબતે પહેલા વિભાગને ઉદેશીને નેંધ લેવામાં આવી છે. લેખકની શૈલી સાદી સરલ હદયંગમ અને રેચક છે જ. ઘણી ઘણી જગ્યાએ વાકય વિન્યાસમાં પદ પ્રાસની મેળવણું એટલી પ્રિય થઈ પડશે કે ઘડીભરને માટે કાવ્ય કુંજને વિહારી પણ વિચારમગ્ન બને. * આચાર્યશ્રીની સંસ્કૃત પ્રીતિને લઇને વચ્ચે વચ્ચે કવચિત્ સંસ્કૃત ભાષી કહેવતે પ્રવેશી છે. તે દ્વારા વકતવ્ય વેધક બન્યું છે એમ કહેવામાં અતિશયેકિત, નથી. આચાર્ય વિજય ભુવન શેખર સૂરિજીની જ્ઞાન વારિની લહાણ જનતાને અવિરત મલ્યા જ કરે એ જ અન્તિમ અભ્યર્થના સાથે. ' આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સદભાગ્ય મને - પ્રાપ્ત થયું અને એ નિમિત્તે પ. પૂ. આચાર્યશ્રીના જ્ઞાનામૃતને આસ્વાદ કરવા મત્યે તેથી હું મારી જાતને કૃતકૃત્ય થએલી માનું છું પૂ. આચાર્યશ્રીના ચરણારવિન્દ્રમાં શત શત વંદના કરીને વિરમું છું. ' કાન્તિલાલ બી. શાહ ગુજરાતીના પ્રાધ્યાપક ભાલાભાઈ દામોદરદાસ આર્ટસ કોલેજ અમદાવાદ Page #12 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજય ભુવનશેખર સૂરીશ્વરજી મહારાજ Page #13 -------------------------------------------------------------------------- ________________ નીરાજશ્રી મહિમા વિજયજી મહારાજ Page #14 -------------------------------------------------------------------------- ________________ সকা ; দুই শালায় শিং মূলবাসুনাম. মা !থক, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫ પંચાણ પ્રવરભાભરનગર ભપાણીમાન પપશાસ્તતિ ભાભરનણ ભૂપેણગરવી, ગુરૂદેવશ્વથીતિલક વિજયજી ગણીવર્ય સ્વશ્રીમાનબુધ્ધિવિજયજી મહારાજસાહેબ.. વિસં.૧૯40 , - લાભE, વિ.સ.૧૯૩૮, ભાભર દીક્ષા વિસં.૧૯૯૭ ભાભર. પંજ્યાસ વિસં ૧૯૮૮ રાધનપુર. સ્વર્ગવાસ વિ. સં. ૧૯૯૮) પાટણ. વિસં.૧૯૯૧ પાલીતાણા, વર્ગવાસ વિસં૨૦૦૮ CLOU Page #16 -------------------------------------------------------------------------- ________________ સુઝ હી શ્રી શ્રી શંખેશ્વર પાશ્ચપરમેશ્વરાય નમઃ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથાય નમઃ » શ્રી જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ » હી કલ ન્લ શ્રી હસકલ હી એ નમઃ વિદ્યામન્દિર શોભતું માતા સરસ્વતી ધામ કેટીક જ્યાં કૌશલ્યનાં વહેતાં ગંગા જ્ઞાન રસમય સંગીત રેલતી વીણા પુસ્તક ધાર પ્રેમરૂપા તેજોમયી. પૂનિત મંગલકાર કયારેક કોઈ માલેતુજાર તવંગરના દ્વારે એકાએક બે કહેવાતા પંડિતો આવી ચડયા હતા તે પૈકી એક પંડિત હાથપગનું પ્રક્ષાલન કરવા ગયા ત્યારે શેઠ શ્રીમાને બીજા પંડિતને પૂછ્યું, “કેમ આવતાની સાથે જ હાથ પગ ધોવા ગયા એ પંડિતજી બહુ વિદ્વાન છે શું? જવાબમાં પહેલા પંડિતજીએ કહ્યું અને એ વિદ્ધાન નથી પણ ગધેડો છે. વિદ્વાન શાને? તે પંડિતજી આવી પહોંચ્યા ત્યારે ગધેડા તરીકે ઓળખાવનાર પંડિતજી કંઈ કાર્યાથે બહાર ગયા ત્યારે આ શ્રીમાને આ પંડિતજીની સલાહ માગી કે બહાર ગયેલા પંડિતજી માટે તમારે શું અભિપ્રાય છે? જવાબમાં અરે એતે બળદીયે છે. આ બંને પંડિતોની વાતે એવું અભિપ્રાય મુજબ તેઓ જ્યારે જમવા ગયા ત્યારે ઈર્ષાની ભયંકર ભઠ્ઠીમાં શેકાઈ રહેલા આ બંને પંડિતની આંખે Page #17 -------------------------------------------------------------------------- ________________ ખેલવા માટે આ શેઠે એકના ભાણામાં ઘાસ અને બીજાના ભાણુમાં ભૂસું પીરસ્યું. ખરેખર આવું અમાનુષી દશ્ય જોઈને બંને પંડિતે હેબતાઈ ગયા અને શ્રીમાન શેઠને પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં શેઠશ્રીએ ફરમાવ્યું કે તમે તમારે પારસ્પરિક પાશવી પરિચય આપે. પરિણામે મારે પણ બુદ્ધિમતા પૂર્વક પાશવી ખેરાજ આપવું પડે છે. બંને પંડિતે સડકની માફક સજજડ થઈગયા. (૨) આર્ય સંસ્કૃતિની છાયામાંજ પિતાની જીવન નાવડી વહેતી મૂકનાર એક વિરહિણું વનિતા પરદેશથી આવી ચડેલા પિતાના પ્રિયતમ પતિને ગૃહાંગણે લઈ આવવા માટેની તૈયારી કરે છે. વિરહાનલથી દગ્ધ થયેલી આ મુગ્ધા શીતયા ઘર કામ પતાવીને ટૂંકે રસ્તે પતિને લઈ આવવા માટે દોડી જાય છે. રસ્તામાંજ બાદશાહ અકબર સુંદર ચાદર બિછાવીને સાયંકાલની નમાજને પાઠ કરી રહ્યા હતા. આ દિવાની દયિતા પતિની ધૂનમાંજ ચાલી જાય છે. રસ્તામાં કેણ શું કરી રહ્યા છે તેનું તેણીને ભાન નહિ હતું એકાએક ભલી ભામા આ પથરણા ઉપર પગ મૂકીને ચાલતી થઈ પથરણું ધૂળથી જરા મલીન થયેલું જોવામાં આવ્યું અને તુરત જ ચેકીયાતને બોલાવવામાં આવ્યું. અહીંથી પસાર થયેલી પ્રેમદા જ્યારે પાછી ફરે ત્યારે મારી પાસે હાજર કરજે. તેજ સ્ત્રી જ્યારે પાછી ફરે છે, ત્યારે ચેકીયાતે તે તરૂણીને બાદશાહની સમીપે હાજર કરી. Page #18 -------------------------------------------------------------------------- ________________ આદશાહે જોર જોરથી પડકાર કર્યો અને તું કેણુ અબલા છે કે સબલા છે? તને કંઈ ભાન શાન કે શુદ્ધિ છે કે નહિ? અરે પણ તું તારા માથામાં બકલના ભભકા કરીને હાલી નિકળી છું પણ તારામાં અક્કલ તે છે જ નહિ! તેનું કેમ? જે જરા સાંભળી લે. બકલ વિના ચાલશે કિન્તુ અકકલ વિના નહિ ચાલે આજથી આ પાઠ બરાબર યાદ કરતી રહેજે વિગેરે વિગેરે. આ બાદશાહે પડકાર કરવામાં કઈ કમીના રાખી ન હતી. બાદશાહનું સંપૂર્ણ કથન સાંભળી રહ્યા પછીથી એકાએક આ સિમન્તિની શરમીંદી બની ગઈ તથાપિ મર્યાદામાં માનનારી આ મહિલાએ પ્રજાપાલકની સાથે યહૂકિંચિત્ ભાષણ કરવું એ ભસવા તુલ્ય છે તે પણ પદિ આપ ગરીબ પરિવારની આજ્ઞા હોય તે હું બે શબ્દ બેલવાને ઉસુક છું. રાજા આજ્ઞા આપે છે ત્યારે આ કામિની કંઈક સવિનય બેલી રહી છે. મહારાજા ! તે ટાઈમે કેઈનાય અસ્તિત્વને મને જરાય ખ્યાલ નહિ હતો હું તે કેવલ મારા શિરછત્રના મધુર મીલનમાં જ મસ્ત હતી. સૂર્ય અસ્ત ક્યારે થયે તેનું પણ મને ભાન નહિ હતું આ સમાચિત ટકરથી રાજા સમજી ગયા કે કાળા ગયાં ને ધોળા આવ્યાં. મસ્તક ઉપર ધોળી ધજા ફરકવા લાગી. નમાજ પઢવામાં સારી જીંદગી વિતવા આવી તો પણ મને મારા ખૂદાની જોઈએ તેવી ધૂન લાગી નથી. આ સ્ત્રી પીયુમીલન ને કાજ તદાકાર થઈ ગઈ Page #19 -------------------------------------------------------------------------- ________________ તેમ હું આજસુધી ખૂદાથી જુદે રહ્યો ધિક્કાર છે મને? જ્યાં સુધી હું ખુદાની ખેજમાં ખોવાઈ ન જાઉ ત્યાં સુધી મારી નમાજ પ્રાણવંતી ન બને ! - હંમેશા માનવને સમજી જવું જોઈએ કે પિતાના ધ્યેયને પિતાના ઉદેશને પિતાના મુદ્દાને પહોંચી વળવા માટે તદાકાર થઈ જવું અનિવાર્ય છે બાદશાહે સોનાને નવલખે હાર ભેટ આપવાની સાથે અ, નૌતમ નારિને અભિવાદન કરતાં જણાવ્યું કે સાચેજ તારામાં જેટલી પતિ ભક્તિ છે તેટલી મારામાં પ્રભુ ભક્તિ નથી જ. (૩) આપણુને ધર્મની સાધના માટે ભાગ્યેજ અવકાશ મલે. ધનજીભાઈની સાધના કાજે રાત અને દિવસ સતત જાગૃતિ કિન્તુ ધર્મ મહારાજાની બંદગી જીંદગીમાં થાય યા ન થાય તેની તમા નથી કિન્તુ આ તમારી ભયંકર ભૂલ છે જે ભવિષ્યમાં શૂલનું કામ કરશે. જે ધર્મ તમારે ભભવને સાથી છે, જીવન પ્રાણ છે મેતના ડાચામાં ધકેલાતા હજારે પ્રાણઓના પ્રાણ બચાવ્યા છે. મડદાલ થઈને બેઠેલા પ્રાણએમાં નવા પ્રાણ પૂર્યા છે. જે ધર્મ તમને પામરમાંથી પરમ બનાવે છે નરમાંથી નારાયણ બનાવે છે જનમાંથી જનાર્દન બનાવે છે, હારી ગયેલાને હિંમત આપે છે. આવા ધર્મની પાછળ તમે લેકો કંઈજ ભેગ નહિ આપે તે તમારે ભવભવનો રંગ કેમ જશે. આ વાત કયારેય પણ નહિ ભૂલાવી જોઈએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ અરે ! માનવ ! તું જરા ધ્યાન આપીને વાંચીને વિચાર કરી લે ! જે આવ્યું તે જવાને, શંકા તેમા નહિ જરી ધર્મજ તારો રક્ષક થાશે, ભાતું લેને તું ભરી. આ કાવ્યના સેનેરી સૂત્રો તમારા હૃદયપટ પર અંકિત થઈ જવા જોઈએ. તમને લેકેને ધર્મ સાધના માટે સમય નથી ફુરસદ નથી અવકાશ નથી કેમકે દુનિયા ભરના કામ તમારે ત્યાં જ આવી ભરાણાં છે આ વાત બરાબર છે ને! પરંતુ યાદ રાખો કે દુન્યવી કામોને અંત કયારેય પણ આવતું નથી. જ ભલે ને વીશે કલાક કામને સતત મારે ચાલી રહેલું હોય કે ન હોય કિન્તુ તમારા દાદાઓએ પણ કયારેય કામને કીનારો જે નથી તેઓ પણ ચાલી રહેલા કાને છેડીને ચાલતા થયા પછી તમે કોણ વિસાતમાં? શા માટે ધર્મની સાધનામાં કામને વચ્ચે લાવીને પટકે છો ? ખરેખર આત્મિક આરાધના માટે અવકાશ નથી. એ શું શરમજનક નથી? તમારી ચાલતી દુકાનમાં ધીક્તો ધ ધ ચાલી રહેલે હોય. ઘરાકી જામેલી હાય યદિ ખાવાનો સમય ન મલે તે ઉપવાસ પણ થઈ જાય કેમ ખરું ને ! જમ્યા વિના દુકાને ગયેલા હે ગ્રાહકેની ભીડ જામી પડેલી હેય સાથે સાથે જમવાને પણ સમય થઈ ગયેલ હોય તમારી પ્રિયતમા વારેવારે ફેન Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપર ફેન કરી રહેલી હેય હજુ સુધી જમવા કેમ ન આવ્યા છેવટે કંટાળીને તમારા જ બાબાને બોલાવવા માટે મેકલે બાબે આવીને કહે પપ્પા ચાલે ને ! મારી મમ્મી જમવા બેલાવે છે. જમવા, ભેજન ઠંડુ થઈ જાય છે. આ રીતિએ તમારે જ બાએ બૂમાબૂમ કરી રહેલે હોય, નાના બાળકને એવી ટેવ હોય છે કે એનું એ જ વાકય વારંવાર ઉચ્ચાર્યા કરે તે વખતે તમારું મગજ જાય છે ને ? બેલો ધનજીભાઈના ઉત્પાદન માટે કેવી ધૂન લાગેલી છે? અહિ ઉપાશ્રયમાં વાણીને ધોધ વહી રહ્યો હોય, નિર્મલ વાણી રૂપી પાણીનું ઝરણું વહી રહ્યું હોય અને ઘડિયાળને કાંટે દશ અને વીશ ઉપર ચાલી રહ્યો હોય તે વખતે તમારું મન કેટલું આકુલ વ્યાકુલ થઈ જતું હોય કિન્તુ દુકાનની ધંધાકીય પ્રવૃત્તિમાં દશ વશના બદલે પાચેક વાગી જાય તે પણ તમને તમારા અંતરમાં જરાય આંચકો નહિ. વાહ ધન્યવાદ આપ શ્રીમાન શાહુકારને, અરે ભાઈ. આ તમારૂં કેઈ જીવન છે? આખરે તમે કોના અને તમારૂ કોણ એ વિચારે. " કયારેક કોઈ ગાડાવાળો સાકરની ગુણીઓ ભરીને પિતાના ઈચ્છિત સ્થાને જઈ રહ્યો હતે. રસ્તામાં વચ્ચે પત્થર આવવાથી જેરથી ટક્કર લાગી અને ગાડામાંથી એક સાકરની ગુણી સરકી પડી. ગાડાવાળે પિતાની ધૂનમાં જ આગળ ચાલી રહ્યો હતે. થડા સમય પછી Page #22 -------------------------------------------------------------------------- ________________ એક મૂંગા એજ રસ્તેથી પ્રસારિત થઇ રહ્યો હતેા. માગમાં જ ગબડી પડેલી ગુણી તેના જોવામાં આવી. તપાસ કરતાં માલુમ પડયું કે આ મીઠી મધ જેવી સાકર છે. ચાલેને જરા સાકરને સ્વાદ લઇ લઇએ, મન પરિતુષ્ટ થાય ત્યાં સુધી સાકરને સ્વાદ લઇને આગળ વધે છે. તેની સામે તેના જેવા એક મૂગેા મિત્ર મલે છે, આંખ અને હાથના ઇશારાથી પેાતાના મિત્રને સાકરના સ્વાદ લેવા પ્રાણવતી પ્રેરણા કરી. આવી રહેàા મૂંગેા તેના ઇશારામાં ખરાખર સમજી જાય છે અને તેજ સ્થાને આવી પહોંચે છે. અને મન ભરીને સાકરને સ્વાદ લઇ રહેલેા છે. હંમેશા મૂંગાની લીપી મૂ ંગે। જ વાંચી શકે છે. તથૈવ આત્માના આનંદની વાત આત્માની જ સમજી શકે છે. ખરેખર નીચેના બ્લેક જે સદેશેા આપી રહેલા છે તે યથાર્થ જ છેને? विद्वानेव जानाति विद्वज्जन परिश्रमम् । नहि वंध्या विजानाति गुर्वीप्रसव वेदनाम् ॥ સાચેજ વિદ્વાનના પરિશ્રમને વિદ્વાન માણસ જ સમજી શકે છે. પ્રસૂતિની પ્રચ’ડ પીડાને વાંઝણી કેમ સમજી શકે! આજે ફેશનની પાછળ લેાકો દિન પ્રતિદિન વધુને વધુ ફસાતા જાય છે ખરેખર તાનુતિદેશ સ્ટેજ: ન લેાજ પારમાર્જિન ઃ ' ગતાનુગતિકની માફક ગાડરીયા પ્રવાહમાં લેકો તણાઈ રહ્યા છે. તમારા આજ સુધીના પૂર્વજો એવ' વડીલે Page #23 -------------------------------------------------------------------------- ________________ નીચે પાટલા પર કે ચટાઈ પર બેસીને નિરાંતે જમી જમાવી લેતા. તેના બદલે આજે રોકેટ યુગમાં ભલે ભીડવાળી જગ્યા હોય પણ માત્ર દેખાદેખીના કારણે પશ્ચિમાત્ય પદ્ધતિ અનુસાર ટેબલ અને ખુરશીઓ ખડકાવવામાં આવી તેની પાછળ પ્લેટોની વણઝાર આવીને ઉભી રહે છે. પીત્તલ જર્મન કે કાંસાના વાસણમાં જમનાર આજે લાજી મરે છે. સ્ટેઈનલેસ સ્ટીલ જ જોઈએ. પછી ભલે તેમાં રાઈ દાઝી જાય દુધ દૂણાઈ જાય, પરંતુ આ બધું જોઈએ. જીવડોભલે જાય પણ રંગડો રહેવું જોઈએ. કેમ આજે તમારી રમત આવી જ છે ને? થડા સમય પહેલાં લોકો સાદાઈથી જમી લેતા. ચા જેવી ચીજ બહુજ સાદાઈથી પી લેતા, કપમાંહેને ચા ધીમે ધીમે રકાબીમાં નાખીને પી જતા. આ હતી તમારા વડીલેની નીતિ રીતિ. પરંતુ આજે તે જાપાનીની જેમ મેટો કાર્યક્રમ થઈ પડે છે. અંદરથી ચા તૈયાર કરીને લાવવામાં આવે તે ફેશન ન ગણાય માટે ટીપેટ સ્યુગરપિટ. મીલ્કપટ કપ રકાબીઓ ચમચીઓની વણઝાર આવે. ભલે પીનાર એક હોય છતાં વાસ ને ઢગલો થઈ જાય. આજે લોકો પેટ ચોળી ચલાવીને પીડા ઉભી કરી રહ્યા હોય છે. આવા આવા બીલકુલ બીન જરૂરી કામ વધારીને હાય ય વધારી રહ્યા છે. આવી ઉપાધિઓના ઓળા ખડકાઈ રહેલા હોય ત્યાં આત્માના કલ્યાણની કામના જાગે કયાંથી? આત્માનું શ્રેય કરવાના સુંદર વિચારે સૂઝે કયાંથી ! પરિણામે જીવનની Page #24 -------------------------------------------------------------------------- ________________ શાન્તિ જોખમાતી જાય છે. તેની ઘેરી અસર તમારા લગભગ વ્યવહારમાં પ્રસરાતી હોય છે. એટલું જ નહિ કિનતુ ઊંઘવા માટે ગેળીઓ લેવી પડતી હોય છે. બીજી ત્રીજી રીતિએ જીવનમાં રીએકશન લાવનારી ઉંઘની ગેળીઓ ખાવા છતાંય ડોલેપીનાં ગાદલામાં ઉંઘ નથી આવતી તેનું કેમ? વિચાર! બાલકો હમેશાં ચોરી કરવાની શરૂઆત કે શ્રીગણેશ પિતાના ઘરમાંથી જ કરતા હોય છે. પરિણામે ધીમે ધીમે ચેરી કરવાને ટેવાઈ જાય છે. પછી યત્ર તત્ર ચેરી કરવાનું ચૂક્તા નથી દેતા. આ માટે તેના માબાપોએ સચેટ અને સાવધાન રહેવું જોઈએ. નેપોલીયન જ્યારે નાના હતા ત્યારે તેના કાકાએ ફુટસને કરંડીયે લાવીને ઘરમાં મૂકેલે હતે. નેપોલીયનની બે મોટી બહેનોએ ખાવાની લાલચે તે કરંડીયામાં સફરજન મેસંબી ચીકુ વિગેરે ફળ ચેરી ચેરીને ખાવાના મંગલાચરણ માંડેલા હતા. કેટલાક દિવસો પછી કાકાએ તપાસ કરીને જોયું તે કરંડીયામાંથી ઘણાં ફળ ઓછાં થયેલાં જણાયાં ત્યારે કાકા ગુસ્સામાં આવીને ત્રણેને પૂછવા લાગ્યા. સાચું બોલે નાદાન ! આ ફળની ચેરી કોણે કરી છે ? બહેને પોતાની સફાઈમાં એકાએક બેલી ઉડી કે “કાકાસાબ” અમે બંને બહેને બપોરના ટાઈમે બહાર ગઈ હતી. ઘરમાં માત્ર એકલે નેપોલીયન હતા. બસ પછી પૂછવું જ શું ? કાકાએ આ નેપલીયનને કડક શિક્ષા કરી. સજા કરી એટલું જ Page #25 -------------------------------------------------------------------------- ________________ નહિ કિન્તુ ત્રણ દિવસના ઉપવાસ કરાવ્યા હતા છતાં નેપોલીયન મૂંગે મેં માર સહી રહ્યો હતે. પોતાના પાપને લીધે નાના ભાઈને આવી કડક સજા થતી જોઈને આ બંને બહેનાનાં હૈયાં હચમચી ઉઠયાં અને તુરત જ કાકાશ્રીની સમીપે જઈને પિતાને ગૂહે કબૂલ કર્યો. કાકાશ્રી આશ્ચર્ય મુગ્ધ બન્યા. નેપોલીયનને બેલાવીને પૂછયુ અલ્યા એય તે ફલેની ચોરી કરી ન હતી છતાં મુંગે મેં સજા કેમ સહી લીધી? નેપોલીયને નમ્ર વિવેદન કર્યું કે તે સમયે યદિ મેં ગૃહ કબૂલ કર્યા ન હોત તે ચેરી કોણે કરી તે નિર્ણય ન લઈ શકાત. સાથે સાથે તમારી અપાર વેદનાનો પાર ન રહત. અને આ બહેને પોતાને અપરાધ કયારેય પણ કબૂલ નહિ કરતી. માટેજ મને ચેરીના બદ લામાં કરવામાં આવેલી સજા જોઈને બહેનનું હૈયું ઘવાયું અને લાગી આવ્યું કે ચેરી કરવી એ ભયંકર છે. એવું આ બહેનોને લાગી આવ્યું અને બહેનાના અંતરે પશ્ચાતાપને પાવક પ્રજવલી ઉઠશે. આજે વડીલના વાંકે બાલક બાલિકાઓ અત્યાચારના અખાડામાં ખેલતા થઈ જાય છે તે માટે તેના માબાપોએ તેમજ વડીલેએ સદાને માટે સાવધાન રહેવાની અતિ આવશ્યક્તા છે. આપણી પાસે જ ધન અને વૈભવના ઢગલા પડેલા છે. તમે જેની શોધમાં છો તે તમારી પાસે જ છે. પરંતુ તેને જોવા માટે આપણી પાસે જ ક્યાં છે ! આંતર ચક્ષુને ખેલ અને પછી નિદર્શન કરે. તમને મૂર્તિમંત Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દેખાશે. કોઇ એક વેપારી ઉઘરાણી માટે નિકળી પડેલા.. સઘળુ' કામકાજ કરીને પેાતાના ગામણી પાછા ફરી રહ્યો. હતા. રસ્તામાં એક વટેમાર્ગુ તરીકે ધમ શાળામાં આશ્રય લીધેા. એક ઉઠાવગીર પણ તેજ ધમશાલામાં આવી ચઢયા હતા. અને ચાલાક હતા. એક બીજા પાતપેાતાને મામલા સમજી ચૂકયા હતા, ઉઠાવગીર કંઈક અહાનું કાઢી નાસી છૂટવા માટેના રસ્તા જોવા ગયેલા હતા. દરમ્યાન આ વ્યાપારીએ પેાતાની પાસેનુ જોખમ એવી રીતે છૂપાવી દીધુ હતુ કે તે ઠગના પલ્લે ન પડે, સમયપર અને પેાતાના સ્થાને સૂઈ ગયા. વ્યાપારી પાતાના નિત્ય નિયમાનુસાર પાંચ માલા ફેરવીને આરામથી ઉંઘી ગયા હતા પરંતુ આ સફેદ ઠગને ઊંઘજ ન આવે. આ ભાઇ ધીમે ધીમે વ્યાપારીના ગજવા સામાન પાગરણ પગરખાં પાઘડી વિગેરે તમામ વસ્તુઓને ખરાખર તપાસી જોઈ પણ કંઈજ હાથમાં નહિ આવ્યું. પરિણામે નિરાશ થઈને પેાતાના સ્થાને પડી રહ્યો હતેા. શુકનના સરવાળા કરી રહ્યો છે કે આજે મને કયાં કયાં કોના અપશુકન થયાં ? વિગેરે વિચાર ધારામાં સમગ્ર રાત્રી વીતી ગઇ. આ તરફ સમયે શેઠ. જાગીને પ્રાત :કાલીન પૂજાપાઠમાં જોડાઈ જાય છે. પછી જવાની તૈયારી કરે છે તે ટાઇમે આ ઠગ પણ કઇ કાર્યÖ બહાર ગયેા હતેા. તેજ ટાઈમે આ વ્યાપારીએ પેાતાનુ જરજોખમ સરકાવી લીધું હતું. પછી ટાઈમ થયા ત્યારે અને ચાલતા થયા. રસ્તામાં આ ઉઠાવગીરે પૂછ્યું' અરે શેઠ તમે એક શ્રીમત જેવા જણાવ છે. તમારા પાસે Page #27 -------------------------------------------------------------------------- ________________ નાણું અવશ્ય હોવું જોઈએ. પણ તમે કયાં છૂપાવી રાખ્યું હતું ! ખરેખર તમે તે ઉસ્તાદના પણ ઉસ્તાદ છે વાહ ગમે તે ડાકુ હોય તે પણ ઝડપી ન શકે? વાહ એવું તમને કેવું મળી આવ્યું કે ચોતરફી કોઈ શોધ કેળ કરે તે પણ તેના હાથમાં જ ન આવે. અરે શેઠ હવે તે પડદે ખસેડો કે તમે તમારૂ ધન કયાં સંતાડી રાખ્યું હતું? છેવટે આ શેઠ શ્રીમાનથી બેલી જવાયું કે તે ધન અન્ય કયાંય નહિ હતું પણ તારી પિતાની જ પથારી નીચે હતું. કેમકે મને ખાત્રી હતી કે તમે તમારી કારવાહી કરવાના છે સર્વત્ર તપાસ કરશે. કિન્તુ તમે તમારી જગ્યા જેવાના જ નથી. આ રીતે આપણી પાસે બધું જ છે. આપણે ઈતસ્તત પરિભ્રમણ કરતા રહેવાના પણ તમે તમારી પાસે રહેલા અમાપ એર્યની શોધખોળ કરવાના નથી જ. આપણા આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવનને ભસ્મસાત કરનાર કોઈ પણ આગ હોય તે તે કોધ છે, ગૂસે છે, ઉગ્રતા છે. કાતીલમાં કાતીલ ઝેરે મલી આવશે જે સ્પર્શ માત્રથી જ જે પ્રસરાતાં ધીમે ધીમે તમારા શરીરને અંત લાવે છે પરંતુ પ્રચંડ કોઈ એવું ભયંકર વિષ છે જે ક્ષણભરમાં તમને વિકૃત બનાવી મૂકે છે. તમામ શરીરને હડપ કરી જાય. આવું ભયંકરમાં ભયંકર ઝેર હોય તે તે પ્રચંડ ક્રોધ છે જેના આદર્શ દાખલાઓ Page #28 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોના પાને નેંધાયેલા છે જ, તથાપિ વર્તમાન કાલીન તાજી તમતમતી ઘટનાં કેટલી ભયંકર છે જે વાંચતા કે સાંભળતાં જ અંતરમાં એક ભારે આંચકો અનુભવી શકાય. અમદાવાદની એક પળમાં ભાડૂઆતની સ્ત્રીએ પાણી ભરવા માટે ચકલીઓ પાસેની લાઈનમાં પોતાને હાડે મૂકી દીધું હતું. પિતાને વારે આવતાં જ પાણી ભરવા માટે હાડે મૂકી દેવામાં આવ્યું. હડે ભરાઈ રહેવા આવ્યું છે તેવામાં જ મકાન માલીકની પત્ની એકાએક ચડે ઘડે હાંફળી ફાંફળી થઈને આવી ચડી અને સંપત્તિના નશામાં જ પેલી ભાદ્ધઆત સ્ત્રીને ભારત હાંડે ખસેડીને પિતાને હડે મૂકી દે છે. આ ભાડૂઆત સ્ત્રીને એટલું બધુ બેહંદુ અને નીતિ ભ્રષ્ટ જેવું કાર્ય લાગ્યું અને તેના અંતરમાં એક ભયંકર દાવાનલ સળગી ઉઠશે. મારું પણ તુઝે રાંડ કરે એ કહેવતને યથાર્થ કરવા ખરેખર રણચંડી બની. તુરત ઘેર જઈને બારણાં બંધ કરવામાં આવ્યા અને કેરે સીન છાંટીને તુરત આગ ચાંપી જોતજોતામાં સમગ્ર શરીર જવાલામાં ઝડપાઈ ગયું તુરત બંધ કરેલા બારણું ખેલીને જૂસાભેર સામે આવી રહેલી માલકણને ચેટી પડી, બેઉને છૂટા કરવાના પ્રયાસે નિષ્ફળ નીવડ્યા. પરિણામે બેઉ બળી ઝળીને ખાખ થઈ ગઈ. રીબાઈ રીબાઈને બેઉ ચરણ પામી. વિચારે બાબત સામાન્ય છે છતાં પરિણામ કેવું ભયંકર લાવે છે, તેનું આ જવલંત દષ્ટાંત છે. હમેશાં આવેશને આંખે હોતી નથી, સામાન્યતયા ક્રોધ આવી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સહજ છે પરંતુ ક્રોધની માત્રા વયારે વધી જાય છે ત્યારે બેકાબુ થઈ જવાય છે. પછી કિંકર્તવ્ય વિમૂઢ બની પિતાના જ જાનને જોખમમાં મૂકી દે છે. હંમેશાં યાદ રાખે કજીઆનું મોં કાળું એ ઉક્તિ યથાર્થ છે. (૧૦) વિવેક ભરી વિમલ વાણુને વિનિપાત કરનારી વિભૂતિ "વિશ્વમાં વિરલજ હોય છે, અને તેવા વિબુધ માણસો હજારે હૈયાના આશિર્વાદ લેતા રહે છે એટલું જ નહિ કિન્તુ તેવા તત્વ ઉપર આશિષની વર્ષા વરસી રહેલી હોય છે. કઠોર અને કડવી વાણી કંઈકના કાળજાં કંપાવતી હોય છે. તમે તમારી વાણુને રસવંતી અને રસાળ બનાવી શકો છે. કાન્ત અને કમનીય બનાવી શકો છો. શાન્ત અને સુરીલા પણ બનાવી શકે છે. ખરેખર તમે તમારા જીવનમાં વણીને સંસ્કૃત બનાવવા માટે તૈયાર થાવ, અને માનવતાનાં માન વધારે. તમારી માનવતાને જનતા આવકારશે. યદિ માનવતાને મહાત કરીને દાનવતા દાખવવા ગયા તે માર્યા જશે ફેકાઈ જશે વાળી રસવતી યસ્થ સહ્ય મિત્ર નાર – સજજને આ સોનેરી સૂત્રને આત્મ સાત્ કરે અને સાકર સમા સ્વાદિષ્ટ બને. કોઈ એક રાજાને રાત્રીએ સ્વપ્ન આવ્યું કે પોતાના દાંતની બત્રીશી પડી ગઈ અને રાજા એકાએક ચેંકી ઉઠ, જ્યોતિ વિદને બોલાવવામાં આવ્યું, ફલાદેશ પૂછતાં એકે કહ્યું કે રાજન્ આને અર્થ એ છે કે તમારાં બેઠાં બેઠાં ઘરના Page #30 -------------------------------------------------------------------------- ________________ તમામ મેમ્બર્સ મરી જશે. રાજાની ચિન્તામાં ચીનગારી મૂકાઈ. રાજા ગૂરસે ભરાયે. રેષમાં ને રાષમાં સીધે હુકમ છોડ કે આ મૂર્ખરાજને કારાવાસમાં ધકેલી દે. બેવકુફ ભણે છે પણ ગણ્ય નથી. આવા નાલાયક અને નકટાઓનું નાક કાપવું જોઈએ. જાવ હરામીને લઈ જાવ. ફાંસીના માંચડે ચડાવી દે. છેવટે પંડિત હેવાના કારણે તેને કારાવાસને કેદી બનાવવામાં આવે છે. પછીથી બીજા પંડિતજી બેલાવવામાં આવે છે સ્વપ્નને ફલાદેશ કહેવા ફરમાન છોડયું ત્યારે જોતિષાચાર્ય વાણીને સંપૂર્ણ સંયમ સાચવીને મધુરાં વેણ છેડયાં કે રાજન આપનું એટલું દીર્ધાયુષ્ય છે કે આપના વસમા વિયોગનું અસહય દુઃખ કોઈને પણુ જેવું નહિજ પડે, ખરેખર આપ ચિરંજીવ રહેશે તેમાં કોઈ શંકા નહિ. આ પ્રમાણે રસજ્ઞ હેાય તે આ બધુ સમજી શકે છે. જ્યારે કોની સમીપે કેવાં વેણ ઉચ્ચારવાં તે ધીમાનનું કામ છે. વાંચક આપણી જીભ એ અમૃતની લતા છે અને વિષની વેલ છે. બેલો તમે તમારી જીભને કેવી બનાવવા માગે છે ? કોઈ એક સદગૃહસ્થાને ત્યાં પાંચ પાંચ અભ્યાગતે આવી ચડયા. આ શેઠે પોતાના આંગણે આવી ચડેલા મહેમાનની એગ્ય આગતા સ્વાગતા કરી. સાથે સાથે શેઠાણીને ફરમાન છેડયું કે આપણે ત્યાં આવતા મહેમાને માટે સુંદર રસ Page #31 -------------------------------------------------------------------------- ________________ વતી બનાવજે. આરીતે ઠીક ઠીક ભલામણું કરીને શેઠશ્રી કઈ કાર્યાર્થે બહાર ગયા. આ તરફ શેઠાણીના અંતરમાં ગરમાગરમ એરંડીયું તેલ રેડાયું હોય તેમ સમસમી ઉઠયાં. અરે! આ બલા મારે આંગણે ન જોઈએ. ચાલો એવી ચીમકી બતાવી દઉ કે આ લોકો અહિંથી ઉભી પૂછડીએ ભાગે. જમાનાનાં ખાધેલાં શેઠાણીએ પોતાને મન ઘડંત પ્લાન તૈયાર કર્યો શેઠાણીએ બરાબર પાંચ તાવીથાઓ. ગરમાગરમ કરવા માટે ચૂલામાં નાંખ્યા. પછીથી શેઠાણી હવા બેસી ગઈ. એક તરફ બેઠેલા મહેમાનોએ કારણ પૂછયું અરે શેઠાણી એકાએક તમને શું થયું ! કહે તે ખરા? અરે મારા ભાઈએ કંઈજ કહેવા જેવું નથી. મને તમારા ઉપર ખુબજ દયા આવી ગઈ કે મારે આંગણે આવેલા મારી માના જણ્યા ભાઈઓની કેવી અવદશા થશે ! આ માટે મારાથી રડી જવાયું ! અરે પણ શેઠાણ આમાં અમને સમજ પડી નથી. જે હેય તે સ્પષ્ટ ગુજરાતી ભાષામાં બેલે. અમને સમજ પડે. શેઠાણી બેલી ઉઠયાં કે શેઠ મને કહેતા ગયા છે કે આ મહેમાને ને માટે પાંચ તાવીથા ગરમાગરમ કરી રાખજે. જમાડ્યા પછી તે લોકોને ડામ દેવાના છે. એટલે તો આ તાવતાઓ ગરમ કરવા માટે મૂકેલા છે. બેલો હવે મને રડવું આવે કે ન આવે ! આ સાંભળીને ત્યાં બેઠેલા મહેમાને જીવ લઈને નાઠા, પાછું વાળીને જૂએ તે બીજા. આ લકે માંડ માંડ છૂટકારાને દમ ખેંચતા નાશી છૂટયા. પાછળથી તુરતજ શેઠ શ્રી પધાર્યા Page #32 -------------------------------------------------------------------------- ________________ જોયું તે મહેમાને કયાં? શેઠાણીએ ઠાવકું મોં રાખીને કહ્યું આ લેકોએ મને કહ્યું કે પાંચ તાવતાઓ ગરમાગરમ કરી આપે. મેં ના કહી એટલે તે લેકે રીસાઈને ચાલવા જ લાગ્યા. - શેઠ બીચારા ભેળાનાથ આ પાંચે તાવતાઓ લઈને મહેમાનેની પાછળ ઊપડયા આગળ વધતા મહેમાનેએ જોયું તે બરાબર શેઠ શ્રી તાવીતાઓ લઈને આવી રહ્યા છે. જેને મહેમાને હેબતાઈ ગયા ને મૂઠી વાળીને આગળ દોડવા લાગ્યા. અંતે શેઠશ્રી પાછા ફર્યા, ઉપરકી અચ્છી ભીતરકી રામ જાણે. આ બિચારા ભેળાનાથને શેઠાણની ફૂટ નીતિને ખ્યાલ કયાંથી આવે? આવી કૂલટાઓ જ્યાં વસે છે તેના ગૃહાંગણે ય રે મવ આ સૂત્રને પાઠના પ્રકાશ પડે કયાંથી? (૧૨) જગતના ભૌતિક પદાર્થોને તૃણવત સમજી બેઠેલા માનવની આધ્યાત્મિક દુનિયામાં કંચન અને કચરે સમકક્ષ હોય છે. - એક સંસ્કારી પતિ પત્ની સત્સમાગમની સિદ્ધિમાંજ સંતુષ્ટ રહે. જ્યારે પણ સત્સમાગમને સાગ ન સાંપડે તે આ લોકોને ચેન ન પડે. કેમ ન જાય આ રીતિએ ટેવાયેલા આ દંપતીને દૈનિક કાર્યક્રમ આ જાતને થઈ પડેલો હતો. આ લોકો સત્યરૂષના સંપર્કમાં જ્યારે જ્યારે આવે ત્યારે Page #33 -------------------------------------------------------------------------- ________________ ત્યારે એક દઢ સંકલ્પ કરીને જ બેસે કે આપણે સાંભળીએ મણ જેટલું, પરંતુ જતી વખતે કણ જેટલું લઈને જ જવું. આ એક સંગીન નિર્ણય લઈને બેસનારા આ પતિ પત્નીના જીવનમાં અભિનવ જ્ઞાનની ત જાગી ઉઠી કે તવ જાતા પાસે પુત્ર: સંસારમતી રિવિઝઃ આ વાર્થથી સડેલા સંસારમાં કોણ કેવું છે? હકીક્તમાં કોઈ કોઈનું નથીજ. આવ્યા નગન જાવું નગન ‘કેના છગન ને કેના મગન” કેમ, આ સૂત્રની સોબત કરવી તમને ગમે છે ને? ચાલે ત્યારે આગળ વધે. આ બંને પતિપત્ની એક દિવસ જરા ગામથી દૂર આમ્રકુંજમાં વસવાટ કરી રહેલા સંતની પાસે પોતાના પાપને અંત લાવવા માટે જઈ રહ્યા છે. પતિ આગળ છે, પની પાછળ ધીમે ધીમે ચાલી રહી છે. રસ્તામાં સોનાની વીંટી પડેલી જોઈને પગ દ્વારા તેના પર ધૂળ નાખી દે છે. રખેને આ સોનાની વીંટી જોઈને મારી પત્નીનું મન ચલિત થાય! કેમકે તેનું દેખીને સંત ચળે” આ કહેવત અનુસાર ધૂલીપુંજમાં છુપાવી દેવી હિતાવહ છે. આ તમામ કારવાહી એવં પ્રાગ તેની પત્નીના જોવામાં આવે છે. અને એકાએક બોલી ઉઠે છે કે અરે સ્વામિન તમે આ વીંટીને અને ધૂળને ભિન્ન ભિન્ન પદાર્થ માની રહ્યા છે. કિન્તુ મારે મન તે આ બંનેમાં કંઈજ ફરક નથી જ કેમકે માટીના રજકણ સેનારૂપે પરિણમેલાં છે તેમા કોને કોનાથી ઢાંકી રહ્યા છે? ખરેખર સે એ માટીને પર્યાય છે. આટલા વર્ષોથી Page #34 -------------------------------------------------------------------------- ________________ તમે તેને સંપર્ક સાધી રહ્યા છે તે તેમાંથી તમે “તારવ્યું શું ? તેને મને જવાબ આપે, સ્વામિન ! આ એક અબલા હોવા છતાં કેટલી અન્તલીન છે. નારી હોવા છતાં કેટલી નિરાસત છે. સુંદરી હોવા છતાં કેટલી સજાગ છે. જેરૂ હેવા છતાં કેટલી જાગૃત. સાચેજ આવી રમણીઓથી જ આર્યાવર્ત ઉજવલ છે. (૧૩) એક એ સામાન્ય નિયમ છે કે તમારી ઈચ્છલી અને માન્ય કરેલી ચીજ તમારા માટે ચીનગારીરૂપ નીવડે છે. તમે જે પદાર્થ મેળવવા મથી રહ્યા છે તે મળ્યા પછી તમારૂં જ મેત નીપજાવે છે. ઘણી વખત તમારે બેસીને ઉડવા માટે ના વાહને શું તમારે વિનાશ નથી નોંતરતા હતાં તમારી જ કાર તમારા માટે શું કાળરૂપ નથી થતી? એક શ્રીમાન બીલકુલ પેટીપેક એમ્બેસેડર કારમાં માત્ર મુહુર્ત કરવા માટે આજે વહેલી સવારે સફર કરવા માટે નીકળી પડયા છે. રસ્તામાં એકસીડેન્ટ થાય છે. પરિ. "ણામે શેઠનું મેતનીય છેદે અને સાંજના ચાર વાગ્યાના સુમારે તેઓની સમશાન યાત્રા કાઢવામાં આવે છે એ હવે થાય તે જે ભૌતિક પદાર્થને મેળવવા માટે વલવલી રહ્યાં હોઈએ છીએ. વલખાં મારી રહ્યા હોઈએ છીએ તેજ પદા ના રંગ સંગમાં સમૂલગા તમે શું નથી છેદાઈ જતા? કયારેક રાજપૂત બ્રાહ્મણ સુથાર અને રબારી આ ચારે મિત્રો સંમિલિત થઈને ગામે જઈ રહ્યા હતા. રરતામાં એક Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સુંદર વૃક્ષની છાયા નીચે સત ધ્યાનમાં નિમગ્ન હતા. ચારે મિત્રો સંતના દર્શનથી પ્રભાવિત થયા અને સંતની સેવામાંજ લાગી ગયા. ખરેખર સંત એ ઈશ્વરના અવતાર છે. અંતર્યામીને આછે પરિચય આપી સ્વયં સિદ્ધના સાક્ષાકાર કરાવી આપે છે. આવા સતાની નિઃસ્વાર્થ ભાવે કર : વામાં આવતી સેવા અવશ્ય લવતી મને છે. આ ચારે મિત્રાની સેવાથી સુપ્રસન્ન થએલા સ ંતે આ લેાકેાને વરદાન આવ્યું કે મારા ગયા પછીથી આ વૃક્ષની નીચે ઉભા રહીને જે માગશે। તે તમને મળી રહેશે. તદનુસાર ચારે મિત્રો પૈકી પાત પેાતાની અક્કલ પ્રમાણે બ્રાહ્મણે લાડુની માગણી કરી, રાજપૂતે ઘેાડાની માગણી કરી રખારીએ ઘેટા બકરાંની માગણી કરી જ્યારે સુથારે ફરસીની માગણી કરી તે તે પ્રમાણે પદાર્થોં મલતા ગયા. પરિણામે વૃક્ષના પ્રભાવથી વૃક્ષની ડાળ ઉપર લટકતી ફરસી એકાએક સુથારના માથા ઉપર પડી અને મસ્તક છેદાઈ ગયુ. અંતે સુથાર ત્યાંને ત્યાંજ મરણ પામ્યા ખ્યાલ કરો પેાતાની અભીપ્સત વસ્તુ પેાતાને નાશ કઈ રીયેિ કરે છે તેનેા આ પ્રત્યક્ષ પૂરાવેા છે. માટે ભૌતિક પદાર્થŕના પ્રવાહમાં તણાયા તે પરિણામે તમારૂ પચવ નીપજે છે. આ વાત ભૌતિક પદાર્થાની લાલચમાં લટપટી રહેલા લાલાએએ ભૂલવી નહિં જોઇએ. વાંચક અવશ્ય વિચાર કરશે કે કેવલ ભૌતિક પ્રસાધનાની પાછળ પાગલ બનેલાઓની કેવી અવદશા થાય છે. હમેશાં માગણી કરતાં શીખેા. એક માગણી તમારૂ મેત નીપજાવે છે જ્યારે એક માગણી તમારા જીવનમાં જ્યાત જગાવે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ (૧૪) જુગ જુગથી જૈન શાસનના અનુરાગી આમાએ પિત પિતાના સ્થાને કઈ પર્વ પ્રસંગ પર મંગલ મહોત્સવિનું આયોજન કરી રહ્યા હોય છે. અને પાછળ પિતાની ચંચલ લક્ષમીને સદ્વ્યય કરી જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે. તદનુસાર એક નગરમાં જેનેનાં ટીકડો ઘરે બધાજ શાસનના પ્રેમી ધર્મના નામે પૈસે તે શું પણ પ્રાણની કુરબાની કરવાની તૈયારી દાખવી રહ્યા હતા. નગરમાં સુંદર એક મંગળ મહત્સવનો સમારંભ કરવામાં આવેલ હતું જેની પાછળ જૈન જનતા એ પિતાની ચંચલ લક્ષ્મીને સારો એવે ખર્ચ કર્યો હતો. ડેકેરેશન તે એવું આકર્ષક હતું કે ઉડીને આંખે વળગે. મહત્સવના મંગલ દ્વારેથી બે મિત્રો પસાર થઈ રહ્યા હતા તે પૈકી એક મિત્ર ફફડી ઉઠયે કે આ લેકે કેવા મૂર્ખ છે. આવા ઉત્સવની પાછળ નાહક પૈસાને અપવ્યય કરીને ધૂમાડે જ કરી રહ્યા છે. વાસ્તવિક લક્ષ્મીને લાવે લઈ શક્તા નથી. અરે રામ રામ રામ, શું કહું મારા મનની વાત કેણ સાંભળવનાર છે? બીજે મિત્ર પૂછે છે અરે ભાઈ! કહી દે ને ! શું છે તારા મનની વાત ? હું સાંભળવા તૈયાર છું. શા માટે મુંઝાય છે ! કહી દેને ! પેટમાં રાખી મૂકીશ તે આફરે ચડી જશે. માટે જે હોય તે કહી દે. જે ભાઈ સાભળ? ગરીબ લેકે પેટ પૂરતુ પામતા નથી. તેઓના કચ્ચાં બચ્ચાં હળવલી રહ્યાં હોય છે. અને લોકો કેવલ ધર્મની પાછળ ધનને ધૂમાડો કરતા હોય છે બીજે મિત્ર આ બધું સાંભળી Page #37 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છે. હમેશાં અવસર હતા વાળી ના વાળ ન મૃતા” હંમેશા અવસરપર બોલવામાં આગેલી વાણુનું જ વજન કરાય. છે વસંતઋતુમાં આ બે મિત્રો બહાર ફરવા નીકળી પડયા છે સામેથી લગ્નને ભવ્ય વરઘોડે આવી રહ્યો છે. નગરનું સારામાં સારું બેન્ડ હતું. જગ્યાએ જગ્યાએ સેંકડોનું દારૂખાનું ફેડવામાં આવતું હતું. એક શેઠ શાહુકારનો લાલે. વરઘેડે ચડીને પરણવા જઈ રહ્યા હતા. આ અવસરે ધાર્મિક વૃત્તિ અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયેલા મિત્રે. બીજા મિત્રને કહ્યું કેમ દેત કેમ લાગે છે આ વઘાડે ! અરે મિત્ર એની વાત થાય. પૈસા પહોંચતા હોય તે કરે એમાં આશ્ચર્ય શું? કેમ ભાઈ તને આમાં ધૂમાડો નથી લાગતે? ધર્મના માર્ગે લોકે હાશથી હર્ષથી પિતાની જ સંપત્તિને સદ્વ્યય કરતા હોય છે તેજ ધૂમાડો લાગે. છે. ખરેખર લેકે માજશેખની પાછળ નાટક સીનેમાની પાછળ કે રંગરાગની પાછળ લાખેને દુર્વ્યય કરતા હોય. છે તેમાં ધૂમાડે નથી લાગતું. ખરેખર ધર્મ કે ધાર્મિક પ્રસંગરંગ આપણી આંખમાં ખટક્તા હોય છે માટે જ ધૂમાડો એવાં વાહીયાત શબ્દને પ્રવેગ કરીને ધર્મ મહારાજાને અનાદર કરતા હોઈએ છીએ. શાસ્ત્રોમાં સમર્પણ ભાવને વધુને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એક સમર્પણ ભાવની પાછળ અત્યુતમ સદ્દગુણોની વણઝાર આવતી રહે છે. જીવનમાં માત્ર એક સમર્પણ ભાવ જાગી જાય તે પછી સ્નેહ, સદ્દભાવ, Page #38 -------------------------------------------------------------------------- ________________ ર૩ સહકાર સહાનુભૂતિ અને સંયમ વિગેરે સદગુણેની સુવાસ તેના જીવનમાં મહેકી રહી હોય છે. અતઃ પ્રત્યેક શાસ્ત્રોમાં સમર્પણ ભાવ ને વધુને વધુ આવકાર આપવામાં આવેલ છે. પૃથ્વી પર પર્યટન કરતા સંન્યસ્ત ધારણ કરેલા ગુરૂચેલે એક ભયંકર જંગલમાં આવી પહોંચ્યા હતા. શ્રમિત થયેલ ચેલે શયનારૂઢ થવાની આજ્ઞા યાચે છે સ્નેહના સાગર સમા ગુરૂએ કહ્યું શિષ્ય પહેલાં તું સૂઈ જા પછીથી હું સૂઈ જઈશ. શિષ્ય નિદ્રાધીન થઈ ગયેલ છે. થોડા સમય બાદ ત્યાં ફૂંફાડા મારતે એક ફણીધર ધસી આવ્યું. શકિ તના સૂત્રધાર સમા ગુરૂએ સાંપ આડી લીટી કાઢી સર્ષ એકાએક અટકી ગયે અને ગુરૂએ પૂછયું અરે ભાઈ તું નિષ્કારણ શિષ્યને શા માટે કરડવા ઘસી આવે છે? પહેલાના ભવમાં તમારા જ શિષ્ય મને બુરી રીતએ કનડ છે. બેલે પછી તેને બદલે લેવા કનડું કે નહિ? ગુરૂએ સર્પરાજને ઘણું સમજાવ્યું. તથાપિ ત્યાંથી ખસતું નથી. કહે છે કે હું તે તમારા શિષ્યના ગળાનું લેહી પીને જઈશ સિવાય નહિ. તત્પરચાત ગુરૂ સ્વયં ચપ્પ હાથમાં લઈને શિષ્યની છાતી પર ચડી બેઠા. ગળા ઉપર કાપ મૂકીને લેહી કાઢવામાં આવ્યું અને તડપી રહેલા નાગરાજને આપ્યું. આ અહીધર રક્ત પીને રસ્તે પડયે પછીથી ગુરૂજીએ શિષ્યને પૂછયું. અરે આવી ઉગ્ર અને જીવલેણ પરિસ્થિતિ જોઈને તને મારા માટે કેવી કલ્પના આવી હતી? જવાબમાં શિષ્ય પિતાને કિંમતી અભિપ્રાય Page #39 -------------------------------------------------------------------------- ________________ આપી રહ્યો છે કે મારું જીવન ગુરૂશ્રીને ચરણે હું સેંપી ચૂક છું. એટલે મારું સુકાન ગુરૂજીના હાથમાં છે એટલું જ નહિ પરંતુ મારું સર્વસ્વ ગુરૂજીનાં શ્રીચરણે છે. તેઓશ્રી ચાહે તે કરી શકે છે. ગુરૂઓને આપણાં ઉપર અસીમ અને અગણિત ઉપકાર છે. તેઓના ત્રણમાંથી કેમેય છૂટી શકાતું નથી જેને ત્રાષિઋણ કહેવામાં આવે છે. આ ચેલાને નિજ ગુરૂ માટે કેટલી અખૂટ અને અકાટય શ્રદ્ધા છે. વિશ્વાસ છે. ભરોસો છે! ચપુ લઈને છાતીપર ચડી બેસે છે ગળા ઉપર કાપ મૂકે છે છતાં ચમક નહિ, ઝબકા નહિ, હીબકા નહિ, ધન્ય શિષ્ય ધન્ય ગુરૂ ગુરૂશિષ્યની જેડ, હેાય તે હંમેશા આવી જ છે પરિણામે ગુરૂજીએ સુપ્રસન્ન થઈને ગુપ્ત જ્ઞાન આપ્યું અને ઉચ્ચપદને અધિકારી બનાવ્યું હતું. (૧૬) હંમેશાં ખાડે છેદે તે જ પડે. અન્યને આપત્તિમાં મૂકવા માટે ઉભા કરવામાં આવતા ષડયંત્રો પિતાના પંચત્વ માટે હેય છે. કેઈ એક ગામમાં બાવે અહનિશ ભિક્ષાર્થે આવે ને જાય. સાથે સાથે ગ્રામ્ય જનતાને સંભળાવતે જાય કે કરેગા હે ભગા દેગ વે પડેગા. આ પ્રમાણે તેની રજનિશી થઈ પડી હતી. તેજ ગામમાં એક બાઈ બદચાલની હતી તેથી તેણીએ ઉપરનું વાકય સાંભળીને પિતાના માથે જ લઇ લીધું કે જરૂર આ બા મને સંભળાવવા માટે જ બેલતે હશે. કેમ કે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ‘TTI: સર્વત્ર શંજિતા: હંમેશાં પાપી માણસે બંધ બેસતી પાઘડી પહેરી લેતા હોય છે. ખાવા માટે આ બાઈએ એક પ્લાન બનાવી રાખે કે એવી કંઈક કરવાહી કરવામાં આવે કે ઝટપટ તેના રામ રમી જાય. એક દિવસ લાડુઓમાં ઝેર નાખીને આ બાવાને જ આપવામાં આવ્યા હતાં. ભિક્ષા લઈને બા પિતાની ઝુંપડી ભેગો થયે. સાથે સાથે ગામમાંથી જે રોટલીના ટૂકડાઓ મલી આવ્યા હતા. તેને ઉપગ પહેલે કરે છે. પછી ખાઈશું તે આશાયે લાડુએ રાખી મૂકે છે, રાત વીતી રહી હતી મુશલધાર વરસાદ વરસી રહ્યો હતે. તેજ બાઈને જે બાઈએ ઝેર મિશ્રિત લાડુઓ મારવા માટે બાવાને આપ્યા હતા. તે જમકુ બાઈને જ પતિ અને પુત્ર બંને એકી સાથે પોતાના ગામમાં આવી રહ્યા હતા. ગામના પાદરે આ બાવાને મઠ હતે. મુશલધાર વરસાદ વરસી રહ્યો હતો તેથી બાપ અને બેટો બંને આ મઠમાં વિશ્રાતિ માટે જઈ પહોંચ્યા. આ લોકે ભૂખ્યા તે હતા જ. આંગણે આવેલા અભ્યાગતોને સત્કાર કરે એ ધર્મ છે. એમ માનીને બે લાડુ ખાવાની આશાએ રાખી મૂકવામાં આવ્યા હતા. તે ઝેરમિશ્રિત બે લાડુએ બાપ બેટાને ખવડાવવામાં આવ્યા હતા. આ બાવાની કેઈ બદદાનત ન હતી. આગણે આવી ચડેલા અતિથિને જાણીને જ પ્રેમથી લાડુ ખવડાવવામાં આવ્યા હતા. મિતુ આ ઝમકુબાઈના પાપે આ બંને બાપ બેટે માર્યા ગયા. જેમાં યે અન્યને Page #41 -------------------------------------------------------------------------- ________________ માટે ચિંતવેલું અશુભ પિતાના જ નાશને માટે થયું. શાસ્ત્રીય સૂચના છે કે “પાપ આપને ખાય તેય પિતાનું ગાણું ગાય. આ બાઈ નિર્દોષ બીચારા બાવાને મારવા માટેના ષડયંત્રા. તેણીને જ નડ્યાં. પરિણામે પિતાના જ પતિ પુત્રને ગુમાવ્યા હતા, આ છે અન્યને માટે ચિત્તવેલ અશુભ પોતાના માટે જ ગોઝારારૂપ બન્યાને આ અચૂક દાખલ છે. હંમેશાં યાદ રાખે અન્યને માટે પગથીયારૂપ બને, યદિ પગથીયારૂપ ન બની શકે તે ખાડારૂપ તે નહિ જ થતા આ વાત કયારેય પણ ભૂલાવી નહિ જોઈએ. પત્થર પણ પગથીયા રૂપ બનીને પ્રાણીને પર્વતારોહણ કરાવે છે. આ વાતને સામે રાખીને ચાલે, તમારું જીવન અન્યને માટે આશિર્વાદ રૂપ થશે જ. (૧૭) હંમેશાં ભક્તિ સેવા કે વૈયાવચ્ચની સાથે વિવેકની અનિવાર્ય આવશ્યક્તા ઉભી જ રહે છે. સેવાની હેવા માત્રથી શ્રેય સાધી શકાતું નથી. જડ સેવા ઘણી વખત બંધનરૂપ બનતી હોય છે. કેઈ નગરમાં એક શ્રાવકને એવી જ પ્રતિજ્ઞા હતી કે માંદા રહેતા અને બીમાર પડેલા મુનિ ભગવંતેની જ મારે સેવા કરવી. તેઓશ્રીને જોઈતી યોગ્ય દવાઓ સમયસર હાજર કરવી, આહાર વિગેરેમાં જરૂરી અનુપાન માટે ઘટતે ઉપગ રાખ વિગેરેની પ્રતિજ્ઞા હતી. નગરમાં જે જે ઉપાશ્રયમાં મુનિ ભગવંત બીરાજતા હોય તેઓની શારીક્કિ પરિસ્થિતિ કેવી છે તેની ચાંપતી તપાસ કરવામાં આ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨વાના ભાઈસાબ ઘણાજ પાવરધા હતા સાંપ્રદાયિક્તાના ભેદભાવ વિનાં સર્વત્ર ફરી વળે. જયાં જયાં બીમાર મુનિશ્રીઓ મલે તે જોઇને તેમનું દિલ દ્રવી ઉઠતું. સાથે સાથે સેવા કરવાની તક મળે છે તેટલા પૂરતે ભારેભાર આનંદ પણ ઉપજો. આ રીતિને આ વાતની પ્રતિદિન પ્રક્રિયા ચાલુ જ રહેતી અને આ શ્રાવક તેની પાછળ તન મન અને ધનને ભેગ પણ આપી છૂટતે. માત્ર સ્વામી શાતા એજી” ના શબ્દો સંભળાવીને રવાના નહિ થતે “સ્વામી શાતા છે એ શબ્દોની પાછળ રચનાત્મક સેવા તેના અંતરમાં રમતી રહે. કિન્તુ આ ભાઈની જીવનચર્યા જડભરત જેવી હતી. જયારે કોઈ પણ ઉપાશ્રયમાં મુનિ મહારાજા માંદા કે બીમાર જોવામાં ન આવે ત્યારે તેના અંતરમાં ભારે આંચકે આવી જતા બસ આજે મારા કમેં કઈ માંદા મુનિભગવંતની સેવા કરવાને સમય નહિ મ. તેટલા પૂરતું છેના દિલમાં દુઃખ થઈ આવતુ. ક્યારેક આ સંગ્રહસ્થ શ્રાવકના ગામમાં ગુદેવેનું ચાતુર્માસ થયું હતું. આ શેઠે પણ સારે એ લાભ લીધો હતે. ચાતુમસ પરિપૂર્ણ થતાં ગુરૂ ભગવંતે વિચરણ કરી રહ્યા છે. આ શેઠ વળાવવા જાય છે. દરમ્યાન ગુરૂજીને કહે છે કે ગુરૂજી આપની સાથેના સહવાસમાં અમને અત્યધિક આનંદ ઉપ છે. તપ જપ વિગેરે આરાધના ઘણીજ સારા પ્રમા ણમાં થઈ તે બદલ અમે ખૂબજ ગૌરવ લઈ રહ્યા છીએ. પરન્તુ મને એક વાતનું દુઃખ થઈ આવે છે કે ચાર ચાર મહિનાઓમાં મને બીલકુલ લાભ નહિ મ. ગુરૂજી કહે Page #43 -------------------------------------------------------------------------- ________________ २८ કેમ આમ ખેલે છે. ? તમને તો ઘણાજ લાભ આપવામાં આવ્યો છે. એમ નહિ ગુરૂજી જુઓ ! સાંભળેા ! બીમાર પડેલા મુનિ મહારાજાઓને ચાગ્ય દવા લાવી આપવી તેમની સેવા કરવી તે માટેનો મારે ખાસ નિયમ છે. પણ કોણ જાણે ? આ ચાતુર્માસમાં તેા કોઇ મુનિ માંદા જ નહિ પડયા અને મારા નિયમનો ભંગ થયે તેટલા પૂરતુ મને ભારાભાર દુઃખ છે. છેવટે આવી જડ બુદ્ધિવાળા શ્રાવકને ગુરૂભગવંત યથાર્થ હકીક્ત સમજાવે છે. પિરણામે આ શ્રાવક પેાતાને નિર્ણય ફેરવે છે. (૧૮) હમેશાં શાસ્ત્રીય આજ્ઞાનુસાર સમરક્ષ ભાવ એ મહત્વ ભર્યાં મનાય છે. શાસ્ત્રો એ પણ કહીજ રહ્યાં છે કે જ્યા ભેદ ત્યાં ખેદ્ય ખરેખર આ ભેદને ભગાવવા માટે જ શાસ્ત્રીય વેદ છે એ ભૂલાવું નહિ જોઇએ. માંડવગઢના મંત્રીશ્વર આંઝણ શાહે માંડવગઢથી તીર્થાધિરાજથી શત્રુંજયનો છરી પાલતેા સંઘ કાઢયે હતેા. સંખ્યા ધ ભાઈ બહેનેાએ આ સધમાં જોડાઇને લાભ લીધા હતા. શ્રી સંઘનું શુભાગચન સાંભળીને કર્ણાવતીના રાજા જયસિ ંહે શ્રી સંઘનું ચાગ્ય સ્વાગત કર્યું હતુ. સાથે સાથે રાજા જયસિ હું સાંધવી ઝંઝણ શાહને વિનતિ કરી કે આપ આપના સંઘમાથી પાંચેક હજાર ભાગ્ય શાળીઓને લઈને મારે આંગણે જમવા પધારો. શ્રી સંઘવીએ વળતા જવાબ આપ્યા રાજન્ મારા સંઘમાં જોડાયેલા Page #44 -------------------------------------------------------------------------- ________________ તમામ ભાગ્યશાળીઓ છે. માળાના મણકાઓ હંમેશાં સરખાજ માનવામાં આવે છે, કોણ ઉચ્ચ અને કોણ નીચા તે કંઈજ કલ્પી ન શકાય. ખિન્ન થયેલ રાજાએ કહ્યું મંત્રીશ્વરે જેટલી ભાવના હોય તેટલી જ ભક્તિ કરવી જોઈએ. આ સાંભળીને મંત્રીશ્વરે કડું પરખાવી દીધું કે આમાં અમારો કયાં અનુરોધ છે કે આપ સમસ્ત સંઘની ભક્તિ કરે? પરસ્પર થોડે વિવાદ ચાલે. પરિણામે રાજાએ સનસનાટી ભરેલું સંભળાવી દીધું કે હું જોઉં છું. તમે આખા ગુજરાતને કેવું: જમાડી શકો છો ? બસ આ ટકોર સાંભળીને મંત્રીશ્વરે વિના વિલંબે સમસ્ત ગુજરાતને આમંત્રણ મોકલવી દીધું. આમંત્રણ મળતાં જ જનતા પિતપોતાના પરિચિત સાથે સમયસર આવી પહોંચી હતી. પાંચ પાંચ હજાર માણસો એક મંડપ નીચે બેસીને આરામથી જમી શકે તેવા ૧૦૦ મંડપો તૈયાર કરાવવામાં આવ્યા, અને સમરત ગુજરાતને સહર્ષ જમાડી દેવામાં આવ્યું હતું. જમણમાં અલગ અલગ આઈ. ટેપો એવી વિધ વિધ વેરાયટીઓ અને વ્યવસ્થા યંત્ર જેઈને રાજાનું દિલ ડોલી ઉઠયું. એટલું જ નહિ કિન્તુ આવી વિરાટ ભાવનાને જલદીથી અમલમાં મૂકવાની આવડત અને આતુરતાને જોઈને રાજા પ્રભાવિત થયો અને ત્યારથી શાહ તરીકેના બિરૂદથી મંત્રીશ્વરને અલંકૃત કરવામાં આવ્યા હતા. કેઈપણ પદાર્થના અજ્ઞાત આત્માઓ પદાર્થના ગુણ Page #45 -------------------------------------------------------------------------- ________________ દેષ નહિ જાણવાના કારણે કેવાં મુખ ઉલું અને બાલીશમાં ખપે છે. કેઈ એક નાનકડા નગરના રાજા અને પ્રજા જેને દૂધ કેવા રંગનું હોય છે દૂધના શું ગુણ દોષ છે વિગેરે બાબતેથી છેકજ અજ્ઞાત હતા. એક સમયે કઈ પરદેશીએ તે નગરના રાજાને પાંચ દશ ગાયે ભેટ મેકલાવી હતી અને સાથે સાથે કહેવરાવ્યું કે આ ગાયે મતવાલી છે. ઉત્તમ જાતિની છે. ઘણું ઘણું દૂધ આપે છે. આ ગાયનું દૂધ ઘણું જ સ્વાદિષ્ટ અને સુમધુર છે. માટે આપ આ દૂધને ઉપયોગ અવશ્ય કરજે. જાણે અમૃતનું પાન કરવા લાગ્યા હોઈએ એવી તમને પ્રતીતિ થશે. કિન્તુ આ રાજા કે પ્રજા તદ્દન વિમૂઢ. ગાય કે દૂધ જેવા પદાર્થને પરિચય પામ્યા નહિ હેવાના કારણે દેહન કરવાની રીત રસમ જાણતા નથી. એટલે દૂધ લેવા માટેનું પાત્ર ગાયના પાછળના બે પગ પાસે પૂંછડા નીચે મુકી દેવામાં આવતું હતું. પરિણામે દૂધના બદલે ગેમુત્રથી તે વાસણ ભરાઈ જતું અને દૂધ વાછરડા લેકે પી જતા હતાં. આ ગોમુત્રને દૂધ સમજીને ગાળી ગરમ કરીને પિતાની સાથે જ યૂ યૂકાર કરી ઊભા થઈ જતા અને એકાએક બોલી ઉઠતા કે અરે આ પરદેશીઓએ તે આપણને ઉલ્લ બનાવ્યા. આમાં સ્વાદ કે સુમધુરતા જેવું છે જ શું? ખારૂં ખારૂં ઝેર જેવું લાગે છે. પરિણામે ગાયે મેકલનારને કહેવરાવ્યું કે અમારે આવી ગાયે નહિ જોઈએ. પરદેશીઓને સમાચાર મળતાં જ તે લોકેની નરિ મુર્ખતા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ઉપર હસવું આવ્યું. છેવટે આ પરદેશીઓએ તેમને સમજણ આપવા માટે જાણકાર બે માણસો મોકલાવ્યા. આ લકોએ ગાને દૂધ દેહીને રાજા વિગેરેને પીવડાવ્યું પીતાંની સાથેજ સૌ કેઈ નાચવા લાગ્યા કે શું સ્વાદ શુ માધુર્ય! વાહ ભાઈ વાહ મુખથી વર્ણન ન થઈ શકે તેવું આ અમૃત પાન છે. પછીથી આ અજ્ઞાત લોકેને ગાયે દોહવાની નીતિ રીતિનું ભાન કરાવવામાં આવે છે. વાંચકો ! વિચારે, જરૂર સમજી શકશે. જરા અક્કલને ઉપયોગ કરે તે આ વાત તમારા કાળજામાં કેતરાઈ જતાં સમય નહિ લાગે. એક સામાન્ય પદાર્થની મહત્તા કે ઉપયોગીતા નહિ સમજવામાં માણસને કેવા ઉલ્લુ બનવું પડે છે તે પછી આત્મા જે શાશ્વત અને સનાતન પદાર્થ નહિ સમજવામાં આપણને કેટલી હાની છે તે તમે સહેલાઈથી સમજી શકશે. આત્માની ઓળખ માટે તત્વજ્ઞાનની નિતાન્ત આવશ્યક્તા છે. (૨૦) આંતરિક સેવા અને ભક્તિની ઝલક જુદી હોય છે. હમેશાં આંતરિક સેવા કરનાર સદભાગ્યશાળી જીવડે ગુરૂની જીવંત આશિષ મેળવી શકે છે. પર્ણકૂટીરના એક વિભાગમાં તમામ શિષ્ય એકચિત થઈ માંહોમાંહે ઘૂસપૂસ કરી રહ્યા હતા. ત્યારે ગુરૂજીના એક પક્ષીય સ્વભાવની ચર્ચા પર ઉતરી પડયા હતા. આપણે બધાયે આપણા ગુરુજીની આટલી સેવા ભક્તિ કરીએ છીએ છતાં ગુરુજી Page #47 -------------------------------------------------------------------------- ________________ પેલા એકજ શિષ્ય ઉપર વધુ પડતી ઉષ્માભરી લાગણી શા માટે રાખતા હશે? આ શિષ્યની વાત પણ સાચી જ છે કે બીજા શિષ્ય કરતાં આ એકજ શિષ્ય ઉપર વધુ પડતું વહાલ વરસાવતા હતા. માટે ઘણા દિવસોને એકઠા થયેલે ઊભરે આજે ગુરૂની સામે ઠાલવવાને શિષ્યએ નિર્ણય લીધે હતે. પૂ. ગુરૂદેવ ! આપ અમારા પૂજનીય અને શિરછત્ર છે તેમાં બેમત નહિ. અમે આપની સેવામાં કંઈજ કમી રાખતા નથી છતાં આપ ભેદ ભાવ કેમ રાખે છે? એકને આગળ ને બીજાને પાછળ આવું કેમ હોઈ શકે? પેલા શિષ્ય અમારા કરતાં શું આપને વધુ સેવા આપે છે? ગુરુજી એક સમર્થ જ્ઞાની હતા. આ ઈષ્કાર શિની શાન ઠેકાણે લાવવા માટે આ ગુરુજીએ પણ આજે નિર્ણય લીધું હતું. આધ્યાત્મિક શક્તિના સહારે પિતાના પગમાં એકાએક રસી પરૂ અને પાચથી ખદબદી રહેલું ગૂમડું ઊત્પન્ન કરવામાં આવ્યું જેમાંથી ભારેભાર દુર્ગધ ઉછળી રહી છે. પાસે કઈ ઊભું રહેવા ન પામે. ઉભેલા ઓને પણ ઉભી પૂછડીયે ભાગવું જ પડે એવું ભયંકર ગૂમડું પિતાની શક્તિના સહારે મૂર્તિમંત કર્યું. અનેક વિદ્ય ઉદ્યોને બેલાવીને અનેક ઉપાયે યોજવામાં આવ્યા. કિન્તુ કંઈજ કારી લાગી નહિ, અંતે એક સ્વર્ગમાંથી ધન્વ ન્ડરી શૈદ્ય ધરતી ઉપર ઉતરી આવ્યા ન હોય તેમ એક વૈદ્ય નિદાન કરીને કહ્યું કે આ દર્દનુ કેઈપણ દવાથી Page #48 -------------------------------------------------------------------------- ________________ શમન નહિ જ કરી શકાય પણ જે કઈ માણસ પોતાના મુખથી આ ચમડાની રસી ચૂસી લે તે ગૂમડું અવશ્ય મટેજ મટે તેમાં કોઈ શક નહિ તત્પશ્ચાત ગુરુજીએ એક પછી એક શિષ્યોને બેલાવીને વૈદ્યની વાત જણાવી પરંતુ કઈ પણ શિષ્ય રસી ચૂસવાને તૈયાર ન જ થયે ત્યારે ગુરૂજીની સેવા પાછળ ગાંડા બનેલા શિષ્યને બોલાવીને કહ્યું ત્યારે ગુરુજીની સેવા પાછળ જીવન અર્પણ કરનાર શિષ્ય વિના વિલંબે ગુમડાંની તમામ રસી સહર્ષ ચુસી કાઢી, અને ગુરુજીનું ગુંમડું એકાએક મટી જ ગયું બીજા તમામ શિષ્ય જોતા રહ્યા. પછીથી મીઠી ટકોર કરતાં ગુરુજી એ ઈર્ષાલુ શિષ્યને જણાવ્યું કે હવે તમે લોકો ભેદની પાછળનું રહસ્ય સમજી ગયા હશે જેણે ગુરૂજીના શ્રી ચરણે સર્વસ્વ સમર્પણ કરેલું છે તેને જ ગુરુજીનાં અંતરને આશીર્વાદ મલે છે. હંમેશાં ગુણનુગ્રાહી બને ઈર્યાગ્નિમાં બળીને દગ્ધ ન બનો! (૨૧) કેટલાક મહનીયમહંત પુરૂષના જીવન અદ્દભૂત અને અબધુત જેવાં હોય છે. તેઓશ્રીની જીવન લીલાને કોઈ ભાગ્યેજ યથાર્થ રીતે સમજી શકે. ખાનપાન ગાન તાનમાં તરલિત હોવા છતાં નિરાસક્ત હોય છે હંમેશાં સમજી રાખો. આસક્તિમાંથી જ અશક્તિ ઉદ્દભવે છે. આ મહાન પુરૂષોની જીવનચર્યા અનોખી અને અનૂઠી હોય છે ધન્ય Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધન્ય તમજીવન ગીશ્વર આનંદ ઘનજી મહારાજા શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ચિદાનંદ મુનિ ભગવંતોના જીવ નની રૂપરેખા રળીયામણી હોય છે. તેઓનું જીવન લાખ પ્રાણીઓને માટે એક આશિર્વાદ રૂપ હતું. એમાં બે મત નહિ સાહજિક પ્રકૃતિમાં વિકૃતિ ભાગ્યે જ આવતી હશે આવા અતિ ઉદાત્ત આમ પુરૂષોએ આજીવન આત્મિક આરાધના કરીને વીતરાગ શાસન પ્રત્યેની વફાદારી અદા કરી હતી. ધન્ય ધન્ય આસેવ્ય આરાધ્ય આત્માઓને કાશી જેવા પુણ્ય ક્ષેત્રનો આ પ્રસંગ છે. એકવાર સંત કબીરજી પોતાના શિષ્ય વૃન્દ સાથે પસાર થઈ રહ્યા હતા બરાબર રસ્તા ઉપર આવેલા ઘરના દ્વારે એક બહેન ઘંટીમાં અનાજ દળી રહી હતી. ઘટીનું ઉપરનું પડ ફરી રહ્યું હતું એકાએક આ દશ્ય દેખીને સંત રડવા લાગ્યા. તત્પશ્ચાત્ થોડી જ વારમાં મૃદ હાસ્ય કરવા લાગ્યા. વિરોધાભાસ જે વિરૂપ વિસદશ પ્રસંગ જોઈને શિષ્યએ પ્રથમ રડી લેવાનું કારણ પૂછયું ત્યારે જવાબમાં કબીરજીએ ઘટસ્ફોટ એક દેહરે લલકાર્યો “ચલતી ચક્કી દેખ કે દીયા કબીરા હોય દે પટલકે બીચમેં સાબીત રહા ન કોય, તત્પશ્ચાત શિષ્યોએ હસવાનું કારણ પૂછયું ત્યારે પુનઃ દોહરે લલકાર્યો “આટો પી છે જે રહા, પીસ ગયા સબ કોય” ખૂટ પકડ-કે જે રહા પીસ શકો નહિ કેય” આ ખૂટ આ કેન્દ્ર આ ચૈતન્ય પરમાત્મ તત્વને પકડવા આપણે તૈયાર રહેવાનું છે બસ એટલું આવડશે તે બસ છે પછી બારસે ઘંટીના પડે પણ તમારે વિનાશ કરી શકશે નહિ. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઘંટીના વચ્ચે રહેલા આધાર સ્તભંના સહારે રહેલા દાણાને પીસાવું પડતું નથી ખરેખર ફરતી ઘંટીના ધન ચક્કરમાં પણ તે દાણાઓ આબાદ રીતિએ બચવા પામે છે તદનુસાર જગતના જીવડાઓ જગદીશ્વરને એક જીવનાધાર માની જીવજીવનના સહારે રહેવાનું પસંદ કરે તે ભાગ્યે તેઓના જીવનના વિનાશનો વખત આવે સંસાર ચકનાં બે પડો છે એક સ્થિર છે બીજું ફરતુ છે. જગતના કેન્દ્ર સખત કીરતારની કલા ધામમાં સ્થાન મેળવનારને દુનીયાનું કોઈ આસુરી તત્વ હેરાન પરેશાન કરી શકશે નહિ. ડાકુ તરીકે કડકેતી કરનારા અને બહારવટીયા તરીકેનું બહારવટું ખેલનારાઓની કેવી નીતિ રીતિ હોય છે. તેને આ પ્રત્યક્ષ પૂરાવે છે. લાખની લૂંટ ચલાવનારા લૂંટારાઓ પરિણામે કે લાભ લઈ રહ્યા હોય છે તે વાંચે અને વિચારો ! તાતી તલવાર અને સજજ કરેલી શમશેર લઈને દૈત્ય તરીકેની દાનવતા દાખવનારા દરિદ્રનારાયણે પલમાં કે પલટો લે છે તે જરા સમય લઈને વાંચી જાવ ચાલે ત્યારે જોઈત્યે બનેલી સત્ય ઘટના ખરેખર પડે લેવા લાયકજ છે એવી વાંચનારને પ્રતીતિ થશે. ભાઈ પોતાની માની લીધેલી બહેનને સુંદર ભેટ આપી રહ્યો છે. એય ! મીઠા મેવા લઈ લે. ધૂળકાની વાડીનાં મીઠાં -અને મધુરાં જામફલ લ્યો જામફલ , જીવનમાં જાદુઈ Page #51 -------------------------------------------------------------------------- ________________ અસર ઉપજાવનાર જામફલને લાવે લઈ લે. આ પ્રમાણે શેરીઓ ગજાવતી એક વાઘરણ આમ તેમ આંટા મારી રહી છે. તેને મીઠે રણકે જનતાને કર્યું પ્રિય થઈ પડેલે હતું. તેણુની મીઠી મેહક વાણીથી આકર્ષાઈને લોકોનાં ટોળે ટોળા જામફલના ટોપલા ઉપર ધસી આવતા હતાં. અને પૂરતાં પ્રમાણમાં લેકો જામફલની ખરીદી કરી રહ્યા હતા. જોત જોતામાં આ વાઘરણને અર્ધા ટોપલે લગભગ ખાલી થવા આવ્યું હતું, પછીથી વધારાના જામફળો ખપાવવાને માટે પોતાની મીઠી મોરલી એડવા લાગી. બીજા ગ્રાહકે ન આવ્યા. પરંતુ કેઈ એક મેલા ઘેલા જે ગામડીયા જે માણસ તેની પાસે આવીને ઉભો રહ્યો. મેટા અને મીઠાં લાલ લાલ ટામેટા જેવાં જામફળ જોઈને આ ભાઈની આંખે નાચવા લાગી. વાઘરણના ટોપલા પાસે બેસીને એકાએક બેલી ઉઠે અરે બહેન જામફલને શું ભાવ છે ! વાઘરણના વેપારી માનસે માપ નિકાલ્યું કે આ ગામ ડી ને ગ્રાહક જણાય છે તેને જામફલ ખાવાની તીવ્ર તડપ જણાય છે. આ ગ્રાહક પણ ગામડાનો ગમાર જણાય છે. એટલે આછું આછું સ્મિત સાથે બોલી ઉઠી કે જામફને ભાવ એક રૂપિયે કીલે છે. બેલે! કેટલાં લેવા છે! આ ગામડીયાએ જેશીલા સૂરે સંભળાવ્યું કે પાંચ કીલે જામફલ જોઈએ.આ વાઘરણે બરાબર પેલા ગામડીયા ગમારના કહેવા મુજબ તેલીને જામફલો તેની પછેડીમાં બાંધી - આપ્યાં. આ ગામડીયા ગમારે પ્રમાણમાં કિંમત ઓછી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આપી. ચાંકી ઉઠેલી વાઘરણ વાઘણની માફક એકાએક ઘૂરકીને એલી ઉઠી કે અરે તમે ભણેલા છે કે કેમ ! આ ગામડીયાએ આંખેા કરડી કરીને પડકાર કર્યાં કે અરે મહેન મે' પણ જામલ જોયાં છે ! વાઘરણ કહે પરન્તુ આ જામફળ તે ધાળકાની નંદનવન સમ વાડીનાં જામઙે છે. તેના સ્વાદ તે જુએ કેવા મિષ્ટ અને મધુર છે ! જગતમાં આ જામફ્લેાના જોટા નહિ મલે. તમે પહેલાં સ્વાદ લેા. પછી મારી સાથે વાત કરે. અરે પણ અહેન ભણેલા ભલે ન હેાઉં પણ ગણેલા તે જ સમજીને ! વાઘરણ કહે છે અરે પણ મેં તે તમારી સાથે તેની કિમત નકકી કર્યા પછીથીજ તમારી સાથે આપલે કરવાના વ્યવહાર શરૂ કરેલા છે તેા પછી તમે આવે અનુચિત અન્યાય કરી તે કેમ ચલાવી લેવાય ? : પેલેા ગામડીયેા ગમાર કહે છે કે તે વખતે જામલ તારા ટોપલામાં હતાં. આજે તે જામફલ મારી પાસે છે. એટલે મારી ઈચ્છાનુસાર તારા હાથમાં પૈસા આપ્યા છે. તેમાં તારે વધારે સવા નવ અને પાંચ કરવાની જરૂર નથી. સમજીને ? વાઘરણુ તા એકદમ ઉશ્કેરાઈ ગઈ અને એલી ઉઠી, “મૂલ ચૂકવ્યા વિના આપાના માલ થઈ જતા નથી. અરે બાઈ તુ ખાપ સમાણી ન જા, હું કાણુ છું ઓળખે છે ! ગામડીયાએ કરડાઇ ભર્યા અવાજે કહ્યું આજે ખેલી તેા ખેર તને જતી કરૂ છું. પરન્તુ હવે પછીથી ક્યારૈય પણ આપ સુધી ન પહેાંચતી. આજસુધી તુ મને Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઓળખી શકી નથી. વાઘરણ કહે નારે ભાઈ તમે કોણ. છો. તે મને માલુમ નથી. ગામડીયા ગમારે કહ્યું હું કા મકરાણી. અંતે ગામડીયાએ પિતાને પરિચય આપ્યું. પરિચય પામતાંજ બાઈ વાઘરણ ખસીયાણી પડી ગઈ અને તેના ચરણોમાં ઢળી પડી હું હું શું બોલે છો! તમેજ કાદુ મકરાણી. અરે ભાઈલા મારે ગુને માફ કરે. મેં તમને ઓળખ્યા નહિ હતા. આ જામફલ ભાઈલા એમને એમ લઈ જાવ. મારે એનું કશું જ ન જોઈએ. કાદુ મકરણું મંદ મંદ મરક મરક હસતાં હસતાં કુબેલી ઉઠયા બહેન આ કાદુ મકરાણુ તે અમીરોને જ લૂંટે છે ગરીબોને નહિ. ગરીબને તે કાદુ વેલી છે. તેમાંય સ્ત્રી માત્ર મારે મન મા બહેન સરીખી છે. તારા જામફલ એમને એમ હડપ કરી જાઉં તે મારા બહારવટાને ઝાંખપ લાગે. તું મારી બહેન થઈ ચૂકી અને હું તારે ભાઈ થયે ગણાઉં. લે આ સેનાની બે બંગડીઓ કાપડાની ભાઈની ભેટ તરીકે સ્વીકારી લે. અને મને તારા વીરાને વચન આપ કે ગમે તે નાને મોટો તારી સામે આવી ચડે તે એક જ બેલ અને એકજ તેલ જોઈએ બસ. આટલી નીતિ જાળવજે વાઘરણની આંખમાં હર્ષના આસુંઓ છલકાઈ ઉઠયાં. હવે તે કાદુ ભડવીરની બહેન ગણાઉં. માલ મુજબ દામ લઈશ અને સૌ કેઈને માટે એક સરખેજ ભાવ રહેશે. તત્પશ્ચાત મકરાણી કાદુ પોતાના ગુપ્ત સ્થાન ભણી જ્યાં પિતાના સાથીદારે વસે છે ત્યાં જવા લાગ્યા. આ સાથીદારોએ Page #54 -------------------------------------------------------------------------- ________________ પણ મકરાણી કાદુ વિના ત્રણ ત્રણ દિવસે સુધી અન!જને દાણા સરીખા મુખમાં નાંખ્યા નહિ હેતે એકે એક સાથીદાર સાથે મલીનેજ સેાજન લેતા. આવી સભ્યતા દૈત્ય ગણાતા લૂટારૂઓમાં હતી. આજસુધી મકરાણી કાદુએ જામલને સ્વાદ લીધા ન હતા. જ્યારે તમામ સાથીદારો મલે છે પછી જ સૌની સાથે જામફલની જયાત ઉડાવી. વિચારી લ્યે. આવા દાનવામાં પણ પારસ્પરિક કેવી અને કેટલી મર્યાદા છે ! તેા પછી શાહુકાર તરીકે પંકાયેલા પ્રાણીઆમાં કેટલી જોઇએ ? (૨૩) પુણ્ય ‘હુંમેશાં ભવાની પરંપરાના પથમાં પ્રગતિ કરા વનારૂ છે. સસાર ચક્રના ચગડાળે ચડાવીને ચૈતન્ય બંન આત્માને ભવાટવીમાં ભટકાવનારૂ' છે એ ભૂલાવું નહિ જોઇએ. પુણ્યની પથારી સુવાળી છે. નિતાન્ત મુલાયમ છે. કેને તેમાં સૂવાનુ મન ન થાય ? ભલભલેરા પણ એક વખત પટકાઈ મરે જ મરે. જન્મજાત જોગીઓને પણ પુણ્યદેવેજ સંસારમાં સુવડાવ્યા હતા. લબ્ધિ-લબ્ધ મુનિવર શ્રી નંદી જેણુ પ્રભુ શ્રી મહાવીરની સમીપે સંયમની સ્વીકૃતિ કરવા ગયા હતા ત્યારે ભગવાને ઇશારા કર્યાં હતા. કે ભાઈ તારા કર્મ કાંડમાં સ`સાર લખાયેલે છે. ભાગાવલીકની કહાણી સાંભળવાની રહેશે. આ જાતની ચૈગ્ય ચેતવણી આપવા છતાં સયમ સ્વીકારવાની તીવ્ર તમન્ના હતી તડપ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અને તલસ હતી ચારિત્ર લેવાની ભારેભાર ખુમારી હતી એટલે હુઠ-બલાત સંયમનો સ્વીકાર કર્યો હતે. નંદિષેણું જેવા દઢ નિશ્ચયી જીવડાને પણ પુયે પટક્યા. કર્મના કચ્ચડમાં રગદેવ્યા. અમે મોવત્તાં શાંશુમામનું આમાં કોઈની પણ ખૂમારી કે લાગવગશાહી ચાલી શક્તી નથી. આખરે કુંવારી કન્યા સાથે નહિ પરંતુ એક વેશ્યા સાથે સંસાર વ્યવહાર ચલાવ્યું. ખ્યાલ કરે ખરેખર પુણ્યની ફસામણીમાંજ ચારિત્રમાં ચીનગારી મૂકાઈ. છેવટે શક્તિના સૂત્રધાર સમે એ આત્મા તરી ગયે ધન્ય ધન્ય નંદિષણમુનિવર તમને અગણિત વંદન. આચાર પ્રદીપના સંદેશા તરીકે કોઈ ગામમાં સાથે એક નિષ્ણાત શૈદ્ય હતો. પૂરા નગરમાં સારી એવી નામના મેળવી હતી. લબ્ધ પ્રતિષ્ઠ તરીકે મનાતે. રામ બાણ તેની દવાઓ સેંકડો દર્દીઓને માટે આશિર્વાદ રૂપ નીવડતી હતી. કિન્તુ આ દવાના ઉત્પાદનમાં જંગલની જડી બૂટીઓનું છેદન ભેદન વધુ કરવામાં આવતું હતું. તે સિવાય દવાનું ઉત્પાદન શકય નથી. જંગલમાં જઈને કંઈક વનવેલીઓનો વિનાશ કરે પડત. તેજ ગામમાં ગુરૂ ભગવંતની પધરામણી થઈ લોકો સત્સમાગમને લાભ લેવા લાગ્યા. સાથે સાથે શૈદ્યપણ સંતના સંપર્કમાં આવવા લાગ્યા. ગુરૂ ભગવંતે ચગ્ય સમચિત ઉપદેશ આપે. ગુરૂજીએ સરલ શબ્દોમાં સંબોધતાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જણાવ્યું કે સાંભળેા બૈદ્યરાજ તમારે તમારા ધંધાની પાછળ કેટલાયે વૃક્ષેાના વેલાએનાં છેદ્યન ભેદન તાડ ફાડ કરવાની રહે છે. એક નાનીશી જીન્દગાની માટે આ બધું કેમ ! કરીને મેળવવાનુ શુ? આખરી અંજામ શું ? એક ક્ષણ ભગૂર જેવી ગણાતી જીન્દગાનીના નિર્વાહ માટે આટલાં પાપના પડીકાં શા માટે તૈયાર કરવા પડે ? વિગેરે વિગેરે ઉચિત ઉધનના પરિણામે આ બૈદ્યરાજે વનસ્પતિઓના છેદન ભેદનની કારવાહી છેડી દીધી ગુરૂ ભગવ ́ત અન્યત્ર વિહાર કરી ગયા કેટલાક સમય પછી આ વૈદ્યરાજે પેાતાની કારવાહી શરૂ કરી દીધી અ ંતે મરીને તેજ જગલમાં એક વાનર તરીકે ઉત્પન્ન થયેા હતેા. વાનર તેનાજ સદ્ભાગ્યે આ જંગલમાંથી તેજ ગુરૂ ભગવંત પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં કટક વાગ્યા અને વિશ્રાં તીને માટે કાઈ ખુ ંદર વૃક્ષની છાયામાં બેઠા. આ પણ તેજ વૃક્ષની ડાળીએ આવીને બેસી ગયા. આવેલા વાનર ને મુનિવરનાં દર્શીન થતાની સાથે ઉડ્ડા પાહે કરતાં જાતિસ્મરણ થઈ આવ્યું. પરિણામે તેજ જંગલમાં દેશાવ કાશિક વ્રતનું આરાધન કરીને દેવ થયા. વધુ પડતુ વનપતિઓનું છેદન ભેદન ચેાગ્ય નથી. (૨૫) સદ્ગુભાગ્યશાલી શેખર શ્રીમાન શાલિભદ્ર સ્વામીને પગલે પગલે પરમાનંદ શાથી, છાયાએ છાયાએ સોંપત્તિના સાગરને સાક્ષાત્કાર કેમ થયે ? પડછાયે પડછાયે પ્રેમ અને Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિને પારાવારનું પ્રદર્શન કેમ થયું? શ્રવાસે શ્વાસે સુગંધ મહેકતી રહી વિચારે વિચારે વિકાસની વાડી વિકસી ઉઠીશબ્દ શબ્દ સનેહના સિધુ સજજ થયા વાંચક મહાશય ! આ બધું કયા પુણ્યદયે ! કે ગાઢ પુણ્યને બંધ થયે. હશે તે કલ્પી શકો છો ! સત્યમાં વિનિગ કરવાની કેવી વિનમ્ર અને વિશદ ભાવના ! ધન્ય ધન્ય તમને અને તમારા પુણ્યદયને ! શ્રીમાન શાલિભદ્રના પૂર્વ ત્રીજા ભવે અર્થાત્ રબારીના પૂર્વભવના પ્રસંગમાં એક સદગૃહસ્થ શેઠ હતા. ખરેખર કૃપણુતાને કે ઠારજી સમજીલે. ચમડી તૂટે પણ દમડી ન જ છૂટે ત્યાં સુધીના કૃપણદાસ હતા. ચાર ચાર પુત્રોનાં કુલીન અને કમનીય કન્યાઓ સાથે તેઓનાં પાણિગ્રહણ થયાં હતાં. આ લોકોને માન મરતબે અને વટ વ્યવહાર વિકસી ઉઠેલ હતું. સાથેસાથે આ નગરના આંગણે સદ્દગુ રૂભગવંતેને સત્સમાગમ મળતો રહેતું હતું. ભાગ્યે જ કઈ વીર વાણીથી વંચિત રહેવા પામતું હતું. ખરેખર જનતામાં સદગુરૂ દેવેને સંપર્ક સાધવાની તીવ્ર તમન્ના હતી. તદનુસાર ચાર ચાર પુત્ર વધૂએ સંમિલિત થઈને વ્યાખ્યાનમાં જઈ ચડી. સભા છલછલ ભરાઈ ગઈ હતી. દૂર બરાબર સંભળાતું નહિ હોવાથી તેઓ આગળ જગ્યા શોધવાની પ્રયાસ કરવા જાય છે. ત્યાં એક વૃદ્ધ ડોશીમાં એકાએક બોલી ઉઠયાં. અલી એય તારા ઘરે આજ લગી કોઈએ શું દાન પુણ્ય કર્યું છે. ! તારા ઘરે આજ સુધી Page #58 -------------------------------------------------------------------------- ________________ કેઈએ સાધર્મિક વાત્સલ્ય કર્યું છે શું? તે આગળ બેસવા હાલી નીકલી છે? ખબરદાર આગળ આવીને બેસવા ગયાં છે તે ! યદિ આગળ વધ્યાં તે ટાંટીયે તેડી કાઢીશ! જેવા આવ્યાં છે તેવાં જ ચૂપચાપ બેસી જાવ. આ કુલીન કન્યાઓ હતી ઉચ્ચ અને આદર્શ સંસ્કારોથી અલંકૃત હતી. પછી તેઓના જીવનના ઢંગરંગ કેવા હોઈ શકે તે વાંચક સહેજે સમજી શકે છે? દયાકુવર ડોશીમાના મેણાં ટોણ સામે જરાય પણ. સવા નવ અને પાંચ કર્યા વિના પિતાનું સ્થાન પકડી લીધું. મનમાં વિચારી રહી છે કે આ ડોશીમાની વાત વ્યવહારની છે એમ સમજીને જરાય પણ તણુતણાટ કે છણછણાટ કર્યો નહિ. વ્યાખ્યાનની પૂર્ણાહુતિ પશ્ચાત રસ્તા વચ્ચે કંઈપણ કચકચાટ કે કીકીયારી કર્યા વિના સીધી જ પિતાના ગૃહાંગણે આવી ચડી અને એક તરફ ચારે પુત્ર વધૂઓ રીસાઈને બેસી ગઈ. ઘરના માણસોએ પૂછયું અરે ક્યારેય નહિ અને આજે આવું સૂન મૂન હવામાન કેમ જાણે ઘરમાં કોઈ છેજ નહિ અરે બેલેને તમને શું ઓછું આવ્યું? ઘરના માણસો પૂછી રહ્યા છે પણ બેલેજ કોણ? ચારે પુત્રવધૂઓએ સંપ કરે છે કે બેલવું જ નહિ. મૌનમાંજ મજા છે. મૌનમાં જાદુઈ અસર છે. મૌન ભલા ભલાને પ્રભાવિત કરે છે. બધાજ ઘરના મેમ્બરે મલીને અતિ આગ્રહ સાથે Page #59 -------------------------------------------------------------------------- ________________ પૂછી રહ્યા છે. અરે પણ આમ કયાં સુધી મૂંગા બેસી રહેશે. તમારી અન્તર્વેદના જે હોય તે કહે તે અમને ખબર પડે ને! માટે હઠ છેડીને જે હોય તે બેલી બતાવે. ત્યારે આ ચારે પુત્રવધૂઓમાં વડેરી છે તે નમ્ર ભાવે નિવે. હન કરે છે કે અમને વાગ્યાન આપો કે અમારી માગણી મંજૂર કરવી. છેવટે ઘરના તમામ સભ્ય તેઓની માગણની વકૃતિ કરે છે. પુત્રવધૂ બોલી રહી છે કે આપ મારા પૂ. વડીલે શ્રી સંઘની સામે જઈને સાધર્મિક વાત્સલ્યની રજા લઈ આવે ત્યાર પછી જ અમે અનપાણી લઈશું. એકદમ ધડાકે સાંભળીને આ લોકે સડક થઈ ગયા. અરે આટલું મોટું મહા ભારત કામ જલ્દીથી કેમ બને? સાથે સાથે આપાજીની રજા સિવાય આ બીડું આપણાથી કેમ ઝડપી શકાય. ઘરના માણસોને વ્યાવ્ર તટીન્યાય”ને અગમ્ય કેયડે કઈ રીતિએ ઉકેલવે. ઘરના માણસો વિમાસણમાં પડી ગયા. બહુ વિચારના અંતે આ લકે એ કંઈને કંઈ પ્લાન તૈયાર કર્યો. બાપુજી ઘડા હતા. બહાર જ્યા ત્યાં ફરી શકે તેવી પરિસ્થિતિમાં નહિ હતા. બાપાજીને કહેવામાં આવ્યું તમે ઉપર બેસે ચોપડામાં હીસાબ બરાબર મળતો નથી. માટે આપ ઉપર બેસીને તપાસ કરે આ બહાને બાપુજીને મેડા ઉપર બેસાડીને પછા આ ભાઈએએ પુત્રવધૂઓના વાગ્યાનને અમલી બનાવવા એગ્ય કારવાહી કરી રહ્યા છે શ્રી સંઘની સમીપ જઈને વિનમ્ર ભાવે વિનંતિ કરી કે અમને સાધર્મિક વાત્સલ્યની રજા આપ બસ વિનવણી Page #60 -------------------------------------------------------------------------- ________________ કરતાંની સાથે વિના વિલંબે સાધર્મિક વાત્સલ્યની આજ્ઞા મલી ચૂકી. હંમેશાં શ્રી જૈન સંઘના અગ્રગણ્ય તરીકે મનાતા માને સહદયી સ્નેહાળ અને સરલાયી હોય છે અને હોવા જરૂરી છે. આ તરફ સાધર્મિક વાત્સલ્યની ચાંપતી તૈયારીઓ થવા લાગી સારામાં સારી શુદ્ધ ઘીની વિવિધ વેરાયટીઓ તૈયાર થઈ ચૂકી. સમસ્ત સંઘમાં નોંતરા અપાઈ ચૂકયાં. ભાઈઓ અને બહેનો પોતપોતાના પરિવાર સાથે સમયસર આવી પહોંચ્યા. પરસ્પરની મર્યાદા સચવાય તે રીતે લોકે પિતાપિતાની જગ્યાએ બેસી ગયા. ખાદ્ય પદાર્થો માનભર પીરસાવ્યા લાગ્યા. પુત્રવધૂઓ તેમજ ઘરના માણસો ગ્ય રીતિએ સેવા કરી રહ્યા છે એટલું જ નહિ કિન્તુ પુત્રવધૂઓ હર્ષભય હૈયે ગૃહાંગણે આવેલા આમંત્રિત મહેમાનોને પંખા દ્વારા પવન આપી રહી છે. મેડા ઉપર બેસાડવામાં આવેલા બાપુજી ચેપડાના હિસાબ મેળવવામાં મશગૂલ છે તેઓને કશી જ ખબર નથી કે મારે આંગણે કેણ આવેલું છે અને કઈ કારવાહી ચાલી રહી છે. સાધર્મિક વાત્સલ્ય પરિપૂર્ણ થવા આવ્યું ત્યાં એકાએક બાપુજીની નજર આંગણામાં પડી. અરે આ શું મારા આંગણે મારૂં ગામ જમી રહ્યું છે બાપુજીના અંતરે એક સહજ આનંદની અનુભૂતિ કરી. ધન્ય ભાગ્ય ધન્ય ઘડી. દીકરાને બોલાવ્યા પૂછવામાં આવ્યું દીકરાએ યથાર્થ હકીક્ત કહી સંભળાવી. બાપુજીએ વળતો જવાબ આપે બેટા હું કમ ભાગી છું Page #61 -------------------------------------------------------------------------- ________________ હું મારી જાતે મારા ભાઈ બહેનેને જમાડીને લાવે ન લઈ શકો તેને બાપુજીને ભારોભાર બળાપો છે બેટા ! મને નીચે લઈ ચાલે. હું મારા ભાઈ બહેનને જાતે પીર સીને લાવે લઈ લઉં. આવી સોનેરી તક મને કયા મળ વાની હતી કેણુ જાણે કાલે મારું શું થશે. માટે હાથે તે સાથે. જીવડા સુપાત્રમાં દાન આપીને લાવે લઈલે. એજ આવશે સાથે મોતની તલવાર લટકે માનવ તારા માથે. આ શાસ્ત્રોક્ત ચેતવણીને સામે રાખીને મારે હવે સાધી લેવું જોઈએ. બાપુજીના મનમાં ભવ્ય મનોરથોની હારમાલા ચાલી રહી છે. બાપુજીને મેડા ઉપરથી નીચે ઉતારવામાં આવે છે ત્યાં આંગણે વહેરવા માટે પધારેલા અને પ્રેમની પ્રતિમા સમા ગુરૂ ભગવંતને જોઈને હર્ષ વિભોર બન્યા. અરે હું શીધ્રાતિશીવ્ર જઈ પહોચું અને આ મુનિ ભગવતને વહેરાવીને લાવે લઈ લઉં અને પુણ્ય પ્રજાને ખડકી લઉં. બસ આ ભવ્ય ભાવનાના આવેશમાં ઉતરતાં ઉતરતાં એકાએક ગબડી પડયા અને ત્યાંને ત્યાં જ તેજ -ભાવમાં પંચત્વ પામ્યા અને આવી સર્વોત્તમ ભાવનાની સાથે એક રબારીને ત્યાં અવતર્યા. કિશોરાવસ્થામાં આડોશી પાડેશીના ભૂલકાંને ખીર ખાતાં જોઈને આ બાળકને પણ ખીરનું ભજન કરવાની ભાવના થાય છે. પિતાની માવડી પાસે હઠ લઈ બેસે છે. માડી કેમેય કરીને પાડોશીઓમાંથી માગી લાગીને મેળવેલી સામગ્રીમાંથી ખીરનું ભેજન બનાવે છે બાલકને ખીર આપીને મા બહાર ચાલી જાય છે. દરમ્યાન Page #62 -------------------------------------------------------------------------- ________________ માપવાસી મુનિવર ગૃહાંગણે પધારે છેઆ બાળકના ગેઅંગમાં ઉમંગ રેલાઈ જાય છે અને સુપાત્રદાનના દરિ. યામાં ગળાબૂડ ડૂબેલા આ રબારીના બચ્ચાએ મુનિવરને તમામ ખીર વહેરાવી દીધી.. મુનિ ભગવંત પાછા ફર્યા. જ્યાં સુધી દષ્ટિપથમાં રહ્યા ત્યાં સુધી આ કિશોર દેખતો જ રહ્યો તત્પશ્ચાત પૂર્વ જનમથી ચાલી આવેલા દાનના દિવ્ય પ્રસંગથી પ્રમુદિત થયેલે આત્મા નાચી રહ્યો છે. પછીથી મૈયા આવી ચડે છે કિન્તુ સઘળી ખીર વહેરાવી દીધાની વાત વ્યક્ત કરતો નથી. હંમેશાં શાસ્ત્રીય નિયમાનુસાર દીધેલું દાન અને મળેલું માન ભૂલી જવું જોઈએ. આ તરફ આ બાલક વાસણને ચાટેલી ખીર ચાટી રહ્યો છે. ધન્ય ભાગ્ય મારા આ ખીર નથી પણ અમૃતથી પણ અધિક પવિત્ર પરમાન્ના પરમાણુંઓ મારા ભાગ્યમાં ક્યાંથી? એમ માનીને તે ખુદ ચાટી રહ્યો છે. માતા બીજું જ કંઈ સમજી બેસે છે બીજી વખત ખીર પીરસે છે તે આરોગી જાય છે. માતાના મનમાં ઓછું આવી જાય છે કે આટલી ખીર આપી છતાં મારે બેટો હજી ધરાતે નથી. માતાની મીઠી નજર લાગીને દાનની અનુમોદના કરતે કરતે એકા એક અવસાન પામ્યા અને રાજહી નગરીમાં માનવંતુ સ્થાન મેળવનારે શાલિભદ્ર થયે હતે. રબારીના ભવમા એક દિવસની ભૂખ સહન કરી લેવાની તૈયારીના કારણે તેઓ શાલીભદ્રના ભવમાં સંયમધર બન્યા પછી વૈભાર ગિરિની ધગધગતી શિલા ઉપર એક મહિનાનું અનશન કરવાની અમોલ શક્તિ સાંપડી હતી. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઇ રતિ ક્ષિતઃ એ સૂત્ર સનાતન છે તેટલું જ આવકારદાયક છે જ. આ સૂત્રની શરણાગતિની સ્વીકૃતિ કરનાર સજ્જન ગમે તેવી આપત્તિમાંથી ઉગરી શકે છે. ખરેખર ધર્મ એ શરકેશ્ય છે. આપણે તેના શરણે જવું જ જોઈએ. તેમાં આશ્ચર્ય શું ! ધર્મ મહારાજાએ લાખના પ્રાણ બચાવ્યા છે. મોતના ડાચામાં ધકેલાતા લાખો પ્રાણી. એને નવજીવન આપ્યું છે. તો આપણે ધર્મના ઉપદેશને ભૂલે નહિ જોઈએ. જુગ જૂની વાત છે. વર્ષો પહેલાં ઉજજૈન નગરીના શેઠશ્રી સંઘ કાઢીને ગિરનારની યાત્રાર્થે જઈ રહ્યા છે. અનેક જાતની સાધન સામગ્રી સાથે લોકોને જથ્થ તદુપરાંત એક પિટલામાં માત્ર સેનામહેરોજ ભરેલી હતી. તે સુવર્ણ મહોરે ગિરનારની તળેટીમાં ચઢાવવાની હતી. સંઘ આગેકૂચ કરી રહ્યો છે. શેઠશ્રી મનમાં નમ કાર મહામંત્ર જાપ કરી રહ્યા છે. આજે લગભગ છ વાગ્યાના સુમારે ગિરનારના જંગલમાં પ્રવેશ કરી રહ્યા છે. તે એરીયામાં ડાકુ લોકોને ભયંકર ભય હતું. તેજ જંગલમાં ખુમાનસિંહ નામને ડાકુ રહેતા હતા. તેના સાંભળવામાં આવેલું કે ઉજજૈન નગરીના શેઠશ્રી ઘણીજ માલ મીક્ત સાથે પ્રસારિત થઈ રહ્યા છે. તેને લૂંટી લેવાના નિર્ણય પર આવીને સંઘને ઘેરે ઘા ચારે બાજુ માણસે ગોઠવાઈ ગયા. બંદૂકોના અવાજો થવા લાગ્યા. શેઠશ્રી ગભરાઈ ગયા. ખૂમાન સિંહ સામે આવીને ઉભે રહ્યો. ધન Page #64 -------------------------------------------------------------------------- ________________ એલત જે હોય તે સેંપી દેવા જેશલે પડકાર કર્યો શેઠશ્રીએ ધાર્મિક શબ્દોમાં ઘણું જ ઘણું કહ્યું પરંતુ પિલે ડાકુ જરાય પીછેહઠ કરવા તૈયાર ન થયે પરિણામે સઘળી સુવર્ણ મહારો લઈને નાશી છૂટયે. હવે ઉપાય છે ? કશીજ હાય હાય કર્યા વિના કેવલ ધર્મના સહારેજ આપણે ઉદ્ધાર છે. ધર્મના સહારે શેઠશ્રીના જીગરમાં જેમ આવ્યું ધર્મના પ્રતાપે શેમ રેમમાં જેમ જામ્યું. તેમની પાસે વીંટીમાં અમુલખ હીરો હતો તેને ગીરવે મૂકીને પણ સંઘની વ્યવસ્થાને આંચકે નહિ આવવા દીધે. ગિરનારની તળેટીમાં આવી પહોંચવા જવાલયમાં મૂકવા માટે એક પણ સોનામહેર તેમની પાસે ન હતી. શેઠશ્રી પિતાના સ્થાન પર સ્નાન કરી શુદ્ધ કપડા પહેરીને નમસ્કાર મહામ ત્રની પ્રાર્વતી સાધનામાં લાગી ગયા. સાધનામાં એટલા ઊંડા ઉતરતા ગયા કે સિદ્ધિ સમીપે આવીને ઉભી રહી છે. સોનામહેરો લઈને નાસી જનારા ડાકુના અંતરમાં ભયં. કર ભારે આંચકે લાગે ધન દોલત લઈને ભાગી ગયેલા iાંકને ચેન પડતું નથી. રેન તી નથી અંગે અંગમાં અગન ઉઠી રહી છે. - હંમેશાં પ્રચંડ પાપનાં પૂર પ્રલયકાલની પળેનું જ પ્રદર્શન કરતું હોય છે. - ગિરનારની ગરિમામાં વધારે કરનાર વિશ્વના દર્શને : નાર્થે જઈ રહેલા શ્રી સંઘપતિને રંજાડ એ કેટલું અતિ Page #65 -------------------------------------------------------------------------- ________________ હા પાપ છે. યાદોખા અત્યુત્ર મુખ્ય પાપાનાં વસ્ત અદ્ભુતે આ સનાતન સૂત્રે આ ડાફ્ના કાળજામાં કાંહાં ધેકિવાનું કામ શરૂ કર્યું. પરિણામે ખૂમાનસિંહ સાના મહેર: સાથે ઘેાડા પર સવાર થઈને સંઘની છાવણીમાં આવીને સઘપતિના ચરણામાં ઢળી પડયા અને સેાના મહેારાના તેઓની સામે ઢગલે કર્યાં અન્ત શેઠની પ્રેરણાથી પ્રતિજ્ઞા લઈ રહ્યો છે કે હવે પછી યાત્રા જતા સંઘને લૂટવા નહિ. (૨૭) ; યાદ રાખા વધુ પડતા બ્યામાહ એ વિનાશને નાંતરે છે. મેાહુ એ દાવાનળ છે જ્યારે વ્યામાહુ એ વડવાનલ છે. વાસ્તવિક મેાહુ એજ આપણને મુ ંઝવે છે. તમને ભયંકર રીતિએ મુઝવણમાં મૂકનાર નૂરી રીતિએ સતાવનાર તમારી આંખેામાંથી મેર મેર જેવડાં આસુડાં પડાવાનાર જો કોઈ પણ હાય તા એક માત્ર મેહ છે. ભાન શાન ભૂલાવી ભલભલાને પણ ભુમડલમાં ભટકાવનાર મેાહ છે. સીતેર કોડા કાઢી આગરોપમ સુધી તમારૂં રક્ત પીવા છતાં તે પતૃિપ્ત થયે નહિ. માટેજ મેાહમલ્લને મહાત કરવા માટે એ મહાવીરનું શાસન છે. શાસનનેા સિદ્ધાંન્ત છે, કે પ્રેમી અનેા પણ પાગલ ન અનેા. વિશાલા નગરીનાં રાજાનને પેાતાની પદ્માણી ભાનુમતીપર એટલે ન્યામાહ હતા. કે તે રાજસભામાં પણ મહારાણીને પેાતાની પાસેજ બેસાડે ત્યારેજ તેને ચેન પડે ચન્દ્ર ચાંદનીની જેમ કાયા છાયાની જેમ આ શહેનશાહ Page #66 -------------------------------------------------------------------------- ________________ અપની સમિતિની ને પાસેજ બેસાડે ત્યારે જ તેને શ્વાસ ચાલે આ અનુચિત પ્રસંગ તેમના પ્રધાનને તેમજ શાર દાનંદન નામના ગુરૂજીને ખટકયા કરે! આ અનિચ્છનીય સગથી રાજા અને પ્રજા બંનેનું ગૌરવ હણાય છે. પરંતુ રાજાને કહેવાની હિંમત કેણ કરે અંતે મુખ્ય પ્રધાન કાળજાને કઠેર બનાવી નગ્ન સત્ય સંભળાવી દે છે. આપ મહારાજાધિરાજ આ રીતે ભરસભામાં બેસે એમાં અમને શરમ આવે છે. આપ અપારી શરમની ખાતર પણ આમાં સુધારે અવશ્ય કરશે એવી અમને આશા છે. અમારે પ્લાન અગર આપના હૈયામાં જે તે રાણી સાહેબની પ્રતિકૃતિ આપની સામે જ ગોઠવી દેવામાં આવે તે કેમ? આ પ્લાનું રાજાને ગમી ગયે કેમ કે બંધ બેસતી પાઘડી હતી. સબબ તરીકે રાણી મારા પડખે બેસે ત્યારે તેણીને જેવા માટે મારે વારે વારે જેવું પડે છે. તેની પ્રતિ. કૃતિ સામે જ રાખવામાં આવે તે માટે ઈતસપ્ત જેવાની જરૂર રહી નહિ. આ વાત રાજાના હૃદયમાં ઉઠી ખરેખર એ રિદ્ધિા મોહમલ્લની વિષમતાને ખ્યાલ કરીને જગતના વ્યવહારમાં ઉંડા ઉતરે જેથી ઉતરેત્તર તમારું વેય થશે. (૨૮) માનવતાની મહત્તા સમજનારે હમેશાં કર્તવ્ય વિષ્ઠ બનવું જોઈએ. માનવતાનું મૂલ્યાંકન સમજનાર સજજન હંમેશાં પિતાની Page #67 -------------------------------------------------------------------------- ________________ પર ફરજ એ એક જાતનું કરજ છે એમ માનીને પોતાના કર્તવ્યના કિનારા તરફ જીવનનૈયાને લઈ જતું હોય છે. તેને બીજાનું જોવાની પડી નથી હોતી. બીજાઓ કરે કે ન કરે તેની તમા તેને હેતી નથી અને ન હોવી જોઈએ. આજની આંખે એ જ જેવાને ટેવાયેલી હોય છે કે બીજા શું કરે છે. પરિણામે પોતે પોતાના જીવનમાં વિનાશને જ તરી રહ્યો હોય છે કેઈ એક નગરને રાજા ચોરે ચૌટે ને ચકલે ઢઢરો પીટાવે છે કે આવતી કાલે સવારના સાત વાગ્યાના સુમારે કચેરીની બહાર તૈયાર કરાવવામાં આવેલા હાજમાં એક એક લોટો દૂધ રેડી જવું. રાજા તરફથી ફરમાન એટલે સૌ કોઈ માન્ય કરે જ કરે. સવારના સાત વાગ્યાથી સુમારે દુધને લેટો ભરીને જવાની અણી ઉપર આવીને ઉભેલા છે ત્યાંજ તેઓના જીવનમાં એક માનસિક સંકલ્પ ઉદ્દભવ્યો કે સેંકડો દુધથી ભરેલા લેટાથી હોજ ભરાઈ જશે ત્યાં આપણે એક પાણીથી ભરેલ લેટો શું નહિ ચાલે? આવી વિચારધારાને વધુ વજન આપીને આ ભાઈ પાણીથી ભરેલે લેટ લઈને ચાલતા થયા તદનુસાર હરેકના અંતમાં આવા જ વિચાર ધારાને આવિભાવ શ પરિણામે હેજ દુધને બદલે પાણીથી ભરાઈ જાય છે. હકીક્તમાં માનને વિચારવું ઘટે કે બીજા કરે કે ન કરે તેની સાથે મારે શું નીબત છે? મારૂ કર્તવ્ય છે કે મારા ભાગે આવેલુ કામ પૂરી નિષ્ઠાથી પૂરા ખતથી મારે કરવું જ કોઈએ. આ જાતની વિચાર શ્રેણને માનવમય અપનાવે અમારી બનાવે તે હેજ પાણીને બદલે દુધથી છલકાઈ જાય Page #68 -------------------------------------------------------------------------- ________________ કિન્તુ અંતરની મલીનતાના કારણે આપણા જીવનને હાજ માપ પાણીથીજ છલકાતા રહેછૅ પછી આપને દૂધને માટે પાય ખૂમે। પાડવા રહી જઇએ છીએ, સાચેજ માનવતા એ જ માનવની મતા છે આવું જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી દાંપ ડાળ કે દમામ દિમાગમાંથી જાય નહિ અતઃ માનવ માનવતાના પુજારી બને તે પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી આવે અને ઘર ઘરના મોંગલ દ્વારે સત્યયુગની છાયા છવાઈ જાય કેમ આ વાત. ખરાખર સમજાય છે ને ? (RE) કે માનવ જાતમાં એક મેટામાં માટી અને ખતરનાક એમ હોય તે એ કે એને સમયની કિંમત જ નથી. સમય પળ શું કામ કરે છે? એક પળમાં માનવના પ્રાણું જાય છે જયારે એક પળ માનવને નવજીવન આપે છે એક પળ માણુસને મત આપે છે જ્યારે એક પળ માનવને જ્યેત આપે છે. એટલે આપણે એમ જ માનતા હાઈએ છીએ કે કઈ નહું. કલાક પછી કરીશું, કલાક પછી જઈશું, કાલે કરીશુ, શુ' ઉતાવળ છે? કઈ ગાડી ઉપડી જવાની છે! વગેરે વગેરે લૂલા ને પાંગળા બચાવો ઊભા કરીને સમયની ઉપેક્ષા કરતા થઈ જાય છે. પરંતુ માનવ ભ્રય કર ભૂલ કરી રહ્યો હોય છે. વહેલામાં અને મેાડામાં કેટલે ફરક પડે છે તેને આ પ્રત્યક્ષ પૂરાવે વાંચીને પર્યાલાચના કરા! કાઈ રાજાને બે રાણીઓ હતી. માટી રાણીને પુત્ર Page #69 -------------------------------------------------------------------------- ________________ જન્મ્યો છે તેની શુળ વધામણી લઈને દાસી દેડી આવી હતી. કિન્તુ તેજ ટાઈમે રાજા શયનારૂઢ હતો એટલે દાસી એક તરફ મહારાજા જાગી ઉઠે તેની પ્રતિક્ષામાં ઊભી રહી હતી. જ્યારે એક તરફ બીજી રાણુને એટલે નાની રાણીને પણ પુત્ર જન્મ્યા હતા. તેની મંગલ વધામણું લઈને દાસી શીધ આવી પહોંચી હતી. રાજા શયનાગારમાં સૂતા હતા. પાછળથી આવી પહોંચેલી દાસી ખરેખર કાર્યદક્ષા હતી, વિચક્ષણ હતી. તુરત જ રાજાને જગાડી પુત્ર જન્મની વધામણુનો શુભ સંદેશ શીલાતિશીલ સંભળાવી દીધે. પરિણામે પહેલી વધામણી સંભળાવનાર દાસીને સારી એવી બક્ષિસ આપવામાં આવી. આખરે રાજ્યને અધિકારી પણ તે જ બને છે. આ રીતિથી વહેલામાં અને મોડલમાં આટલે ફરક પડી જાય છે, જ્યારે પ્રાય: લોકે વહેલા મેડામાં શું રહસ્ય છે, શું ફલ છે તે ભાગ્યે જ સમજતા હોય છે. (૩૦) બાદશાહ અને બિરબલના જીવનને આ પ્રસંગ છે. લેકમાં કેટલું નૈતિક પતન છે તેને આ પૂરાવે છે. નૈતિક ધરણ કેટલું નિનગામી બનતું જાય છે તેનું આ જવલંત દૃષ્ટાંત છે, બાદશાહને એક વાર એવી ઈચ્છા થઈ આવી કે મારી પ્રજાનાં માનસ કેટલાં ઉદાર છે તેની મારે ચેકસાઈ કરવી જોઈએ. બાદશાહે જાહેર કરાવ્યું કે બાદશાહની તંદુરસ્તી હમણું સારી રહેતી નથી એથી સ્વર્ગીય વૈદ્યોએ પલીને નિદાન કરેલું છે કે બાદશાહ અગર દૂધના ભરેલા Page #70 -------------------------------------------------------------------------- ________________ હેજમાં સ્નાન કરે તે તેનામાં એકદમ તાજગી આવી જાય. બાદશાહ તરફથી સીધું જ ફરમાન છેડવામાં આવ્યું કે આ નગરમાં વસતા દરેક નગરવાસીઓએ આવતી કાલે વહેલી સવારે રાજમહેલના આંગણામાં આવેલા હોજમાં એક એક લોટો દૂધથી ભરેલો રેડી જાય. બિરબલે અગાઉથી જ બાદશાહને કહી રાખેલું કે લેકે દૂધના બદલે પાણીથી જ હોજ ભરી કાઢશે પરિણામે બન્યું પણ એવું જ. પરંતુ બાદશાહને બિરબલની વાત પર વિશ્વાસ નહિ. બીજા દિવસની વહેલી સવારે એક પછી એક બધા જ લેકે લેટે લેટે દૂધ રેડી ગયા. સવાર સુધીમાં હેજ ચિકકાર ભરાઈ ગયે.. પછીથી બાદશાહ અને બિરબલે મળીને જોયું તે આખા હેજમાં સેગન ખાવા પૂરતુંય દૂધનું એક ટીપું પણ ન હતું. પાણી રેડી જનાર પ્રત્યેક વ્યકિતના અંતરમાં એવો વિચાર ઉદુભ કે બીજા બધા દૂધ રેડી જશે. એક હું દૂધ નહિ રેવું તે શું ફરક પડી જવાનો છે અને એવા બધા દૂધમાં મારું એક લેટે પાણી તે કયાંય જોવા નહિ મળે. બસ સમસ્ત લકેના અંતરમાં આ જાતને વિચાર આવતે રહ્યો. આખરે તમામ પાણીજ રેડી ગયા. આજે આપણી ચારો ઓર આવું જ હવામાન ઊભું થતું જાય છે. એક હું નહિ કરું તે તેથી શું બગડી જવાનું છે? આ રીતે આજના લગભગ લોકોનાં માનસ આ રીતે ઘડાતાં જય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ (૩૧) આજના રોકેટ યુગમાં જ્યાં જુઓ ત્યાં સ્વાર્થની માત્રામાં વધારે થતું જાય છે. વર મરે કે કન્યા મરે પણ અમારું ભાણું ભરે” બસ યત્રતય આ કહેવત મૂર્તિમંત બની ચૂકી છે. પિતાના એક નજીવા અને ક્ષણજીવી સ્વાર્થની ખાતર બીજાએ ભલે ભીખ માગતા ફરે તેને વિચાર સરખેાયે કરવાને અવકાશ કયાં છે? એક વિધવા બહેનને એક પુત્ર તેને જીવનાધાર હતે. પુત્રમાં જ સર્વસવ માની બેસનાર વિધવા બહેન પુત્રનું ખૂબ જ વધારા પતું લાલનપાલન કર્યા કરતી. ઘણું માબાપે પુત્રનું જરા માથે દુઃખે તે માથેથી મીડું ઉતારીને ચૂલામાં નાખે. આ વિધવાએ પિતાના છોકરાને હૈયાના હાર સમ કાળજડાની કેર જેવો માનેલો હતે. જે માડીએ મેંઢામાંથી કેળીયા કાઢીને દીધા છે. પોતે લૂખું સૂકુ ખાઈને પણ પુત્રને માટે ઘી-દૂધ રાખે છે. માતા મજૂરી કરીને પણ પૈસા ઊભા કરે છે. છોકરાને ભણાવે છે, દિકરો મેટ્રિકમાં પાસ થાય છે. આગળ ઉપર ડેકટરની ડીગ્રી મેળવી લીધી. પછીથી સગ્રુહ શ્રીમતાનાં ઘરની કન્યાઓના ઉપરાઉપરી કહેણ આવવા લાગ્યાં પરિણામે શકુન્તલાનામની એક કન્યા સાથે સગપણ કરવામાં આવ્યું. માતાના હૈયામાં હર્ષને પાર નથી. સમયપર પુત્રનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં. માતાના અંતરમાં આશાને પાર નથી. માતાના મનમાં મને રથ છે કે સારા અને ખાનદાન ઘરની પુત્રવધૂનાં નેતાં પગલાં પડ્યાં છે તે Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૭ - હવે મારા માથા પરથી ભાર હળવો થશે. અને હવે નિત્યની નિરાંત મળશે. બે ઘડી શાન્તિને શ્વાસ ખીચવા મલશે અને હવે આરામથી પ્રભુનું ભજન કરવાને મને અવકાશ મળશે. બસ હવે તે મારે કઈ જાતની મહેનત કે મજૂરી કરવાની નહિ રહે. આરામથી ખાઈશ, પીશ અને લહેર કરીશ. ભલે ભલે મારા દીકરા, તું આવી કુલીન ખાનદાન નવલી નાર લઈ આવ્યે. મારે સઘળો ભાર ઉતર્યો સમજે. વિગેરે માતાના મન મેદાનમાં તેનીગ હવાઈ કિલાઓ ચણતા જાય છે. માતા અજ્ઞાત છે. ભેળી ગાવડી જેવી માવડીને શું માલૂમ કે આ બાયડી શાયડીનું કામ કરશે. વહબાની પધરામણી ગૃહાંગણે થતાંની સાથે જ તેણીએ આણુધડાકે કર્યો. આ ઘરમાં અપના રાજ. તેમાં ત્રીજુ જોઈએ જ નહિ. આવતાંની સાથે ડેશીમા અકારી લાગી. આ ડેશી અહીંથી ટળે નહિ ત્યાં સુધી મારાથી આ ઘરમાં રહી શકાશે નહિ, સીધો જ બેબ-ધડાકે થવા લાગ્યા. માડીના અંતરમાં ભારે આંચકે આઘે, મનના મીનારા ભાંગીને ભૂકકે થઈ ગયા. ભયંકર અપમાનની આગ વચ્ચે પણ ડેશીમાએ મગજનું બેલેન્સ ગુમાવ્યું નથી. ધન્ય માતા–ધન્ય સાસુ. સાસુની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં છતાં છણછણાટ કરી રહેલી છેલછબીલીનું દિલ જરાય દ્રવતું નથી. આવી કઠોર કાળજાવાળી કામિની કેના અંતરને આરામ આપી શકશે? ડોશીમાના દિલમાં હતું કે હવે મારે આંગણે નિત્ય દિવાળી દેખાશે તેના બદલે ફાગુન શુકલ પૂર્ણિમાનું સવાર ઊગે. ખ્યાલ કરે માનવજાત ધારે ના છેલછબીલીન, રાઈ આવ્યાં - આવી કઠોર Page #73 -------------------------------------------------------------------------- ________________ છે શું અને કુદરત કરે છે શું? કેવી દુર્દશાના દરિયામાં ડૂબી મરવું પડે છે તે આ ડોશીમાના દષ્ટાંતથી સમજી શકાશે. બસ વહુબાએ તે પિતાની સાસુ ઉપર જોહુકમી ચલાવવી શરૂ કરી.ને કરડીની માફક કામ કરાવે. તે લેકે જમી રહ્યા પછીથી ડોશીમા ખાવાનું પામે. ડેશીમા પોતાના કર્મને દોષ સમજી બેઠી છે. જરાય પણ રેષ કરતી નથી. કિન્તુ સમતાની પણ અવધિ હેય છે એક દિવસે મહાભારત મંડાયું. ભયંકર ઝઘડે જાયે. વહુબા તે રીસાઈને લપાઈ બેઠાં દીકરે ઘેર આવી પહોંચે દીકરો માનુનીને મનાવી રહ્યો છે પણ માને જ કોણ ? હંમેશાં કુદરતી કાનૂન છે કે “મેર અને માનુની, કયારે અટકે તે કહેવાય નહિ. કામ હોય અગત્યનું તેહને ભરોશે રહેવાય નહિ” અરે નામદાર! તમે નારી જાતિનો અર્થ સમજ છે? શબ્દ યથાર્થ છે “ના, રીજાતી” ગમે તેટલું તે માયાદેવીને નૈવેદ્ય ધરવામાં આવે તે પણ તેની આંખોમાં હંમેશાં કમી હોય છે કેમ કે તેની આંખોમાં અમી નથી. શાસ્ત્રીય ધારા પ્રમાણે જેની આંખમાં અમી તેને કેઈ ને વાતની કમી. આ સનાતન સૂત્રને તમારી સામે રાખીને ચાલે જુએ. પછી તમારા જીવનની રૂપરેખા ! હજાર માણસોને આશીર્વાદરૂપ જ થશે. થશે જ. આ ડાકિણી જેવી દયિતાએ દરોડો પાડે કે આ ઘરમાં તે નહિ યા તે હું નહિ પણ એક જગ્યાએ તે નહિ જ રહું. હું ખાનદાન ઘરની છું એટલે બધું જ સહુન કરતી આવી છું નહિ તે મા-દીકરાને ઘેળા દિવસે તારા દેખાડી દેત! Page #74 -------------------------------------------------------------------------- ________________ બાલે હવે શું કહેવા માગે છે! દિકરે અવાક થઈને બધું જ સાંભળી રહ્યો છે. ખરેખર મનકી અને મૂષક જેવી. આ દંપતીની દુર્દશા છે. વાંચે, આગળ શું પરિણામ આવે છે. શકુન્તલા પિતાના સ્વામીને સનસનાટી ભર્યું સંભળાવી. રહી છે. સાંભાળે ! આ કાયમને કકળાટ ચલાવી લેવાની નથી. માટે જલદી તેને રસ્તે લાવો. અંતે આ દીકરાએ પોતાની જનેતા સામું ન જોયું. ભામાને ભરમાવ્યું ભરમાઈ ગયે અને એકાએક પિતાની માને ચેકનું પરખાવી દીધું કે તું આ ઘરમાંથી નીકળી જા. તું અહીં નહિ જોઈએ, મારે તારું કંઇજ કામ નથી. બિચારી માડીનિસાસા છેડતી દીનવચન ઉચારી રહી છે કે અરે બેટા! હું તને મૂકીને કયાં જાઉં દીકરા. જે સાંભળ! હું તે હમણું ચાલી નીકળીશ પણ બેટા, તારા જશમાં ઝાંખપ આવશે. તારું ખરાબ દેખાશે. બેટા હું તે હવે બે દિવસની મહેમાનું છું. આજે , કાલે નથી. બેટા લાડીની લાલચમાં માડીની મમતાને ન વીસરાય. દીકરા ! તું ડાહ્યો છું, ડમરે છું ચાલાક અને ચતુર છે. લેકનાં દળણું દળી મહેનત મજુરી કરી પૈસા ઊભા કરીને તને ભણુ છે તારા ભણતરમાં શું નથી આવ્યું? કે માત રેવો ભવ, પિત્ત તો મલ, ગુહ તેવો મવ. ખરેખર માતા પિતા અને ગુરૂ એ દેવ તરીકે પૂજાય છે અને પૂજવા જ જોઈએ, હું જુદી રહીશ તે મારા છેકરાનું ખરાબ દેખાશે. દીકરા તું કહીશ તેમ કરીશ પણ મને ઘરમાં શાંતિથી રહેવા દે, આજથી તારી વહુને હું કંઈ જ નહિ કહું. લાખ લાખ વાતેના Page #75 -------------------------------------------------------------------------- ________________ અંતે પણ દીકરો માતાના હૃદયને સમજી શકશે નહિ, પરિણામે તિરસ્કાર કરીને મારીને કાઢી મૂકી. ગામમાં એક નાનીશી ઝૂંપડી ભાડે રાખીને રહેવા લાગી. દીકરાને ખ્યાલ સરખેય નથી કે મારી માવડી કયાં વસે છે? માનસિક પીડા, શારીરિક પીડા થઈ આવી, તબિયત એકદમ બગડવા લાગી. જ્વરની માત્રા વધી જતાં સનિપાત જેવું થઈ પડયું. બેભાન જેવી દશામાં જોઈને પડેશીઓ સામાન્ય ફરજ સમજીને આ ડોશીમાને તેના જ પુત્રના દવાખાને ખસેડી ગયા. આ માડીને દીકરો જ MBBS. હવે સારી પ્રેકટીશ હતી પશેની પડાપડી હતી, ધીકતી કમાણી હતી, દીકરાને માલુમ છે કે મારી માં બિમાર છે લે કે અહિં ખસેડી લાવ્યા છે. કટર પિતાની માને જોઈ રહ્યો છે છતાં પૂછવાની પડી નથી કે મા કેમ છે? જે રીતિએ સામાન્ય દર્દીઓના કેસ ક્રમશઃ લેવામાં આવે છે તે રીતે પિતાની માડીને કેસ છેલ્લે લેવામાં આવે છે. તપાસીને દવા આપે છે, વાચક અવશ્ય સમજી લે કે માતાનાં આંતરડાં અકળાવી કાળજાં કકળાવી કેઈસુખી થવા માગતે હોય તે તે માત્ર ખાંડ જ ફાકી રહેલું છે. એક પખવાડીયામાં માતાની તબિયત સુધરવા લાગી. દવા બંધ કરવામાં આવી ત્યાર પછીથી ડેકટર દીકરાએ દવાનું બીલ બનાવીને પોતાની - માતાના હાથમાં મૂકયું. માતા આ બધા નખરાં જઈને નિષ્યષ્ટ બની ગઈ. જાણે અંતરની આરસી પર ધરતીકંપને ધડાકો થયે હેય તે રીતિએ બેબાકડી બની ગઈ. માડી પણ કાચી માટીની ન હતી. માડી પિતાના ડેકટર Page #76 -------------------------------------------------------------------------- ________________ દીકરાના બીલનો જવાબ આપે છે. આ માડીએ પિતાનું બીલ બનાવીને ડોકટરના ટેબલ પર મૂકીને ચાલતી થઈ બીલમાં આ જાતનું કરારનામું લખેલું કે બેટા ! નવ નવ મહિના સુધી તને પેટમાં રાખે. તેના રૂ. દશ હજાર જન્મ વખતના રૂ. ૫ હજાર, તને ઉછેરીને માટે કર્યો તેના રૂ. પાંચ હજાર, ભણાવ્ય, ગણાવ્યો ને પરણાવ્યો તેના રૂ. પાંચ હજાર. કુલ રૂ. પચીશ હજાર થયા. આટલી આટલી રકમમાંથી તારું જે બીલ થયું હોય તે કાપીને બાકીના પૈસા મોકલી આપજે. ટેબલ પર પડેલે પત્ર ડોકટરના હાથમાં આવ્યું અને વાંચવા લાગ્યો, પરિણામે વાંચતા વાંચતા ડોકટરનું દીલ દ્રવી ઉઠયું. પારાવાર પશ્ચાત્તાપ. થવા લાગે પિતાની માડી તરફ થયેલે અણગમે અને બેદરકારી પ્રત્યે તેને ભારેભાર નફરત થઈ આવી. અરે મારી માડીને જ મેં , ધક્કો માર્યો. ધિક્કાર છે મને ! મેં મારી માડીના જ પેટ પર પાટુ મૂકી. જે માડીએ. મારી પાછળ રક્ત રેડયું. મારી ખાતર આ જીવન કષ્ટોને જ. સહન કરતી રહી. માડીના અગણિત ઉપકાર સામે મેં નરી નફાઈ કરી, અંતર લેવાઈ જાય છે. કાળજુ કપાઈ જય છે. દિલની દિવાલ ઉપર ચિરાડ પડે છે. જ્યાં મારી છે ત્યાં ઉડી જાય છે. માડીના ચરણોમાં ઢળી પડે છે, અડીને માનભર સ્વસ્થાને લઈ જાય છે. દંપતી સેવા કરીને સુખી થાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૩૨) માનવ ! પિસ્ટ મારફત આવેલ પત્રને વાંચવા માટે કેટલો આતુર હોય છે. પત્ર પર પિતાના મનને કેન્દ્રિત કરીને જ પત્ર વાંચતે હેય છે. ભલે ચારે બાજુ ગમે તેવાં દયે હય, ગમે તેટલો શેર બકેર હોય. તથાપિ પિતાને પત્ર વાંચવામાં કે બીજાને પત્ર સાંભળવામાં જેટલી તડપ, તમન્ના કે તલસાટ હોય છે તેવી તમન્ના ભાગ્યે જ વીતરાગવાણી સાંભળવામાં હોય છે. યદિ આર્ષ દષ્ટાઓની વાણી અતિ આતુરતા સાથે સાંભળવામાં આવે તે શ્રેય અને સિદ્ધિ તમારી સામે જ છે એમ વિના વિલંબે માની જ લે. પિતાના ગામમાં પિતાના પરિવારની આજીવિકા ચલાવવા પૂરતી કંઈ પણ સાધન સામગ્રી નહિ મળેલી હેવાના કારણે એક ભાઈને ફરજીયાત દેશાવર જવું પડે છે. પત્નીને કહેતે જાય છે કે હું છ મહિને પરદેશથી પાછો ફરીશ. થેડી ઘણી મહેનત-મજૂરી કરીને તારે નિર્વાહ ચલાવજે. માત્ર આજીવિકા પૂરતું મેળવીને આ બહેન દિવસે નિર્ગમન કરવા લાગી. આ રીતે છ માસ વીતી જાય છે. પછીથી પતિની પ્રતિક્ષામાં દિવસે ચણવા લાગી. એક વર્ષ, બે વર્ષ, ચાર વર્ષ, છ વર્ષ એમ કરતાં બાર બાર વર્ષનાં વાણું વીતવા આવ્યાં. હજુ સુધી કંઈ જ સત્તાવાર સમાચાર નથી. પત્ની ઘણું જ વિહૂવલ બનતી ગઈ. મનમાં મૂંઝાય છે. અંતરમાં અકળાય છે.. દિલમાં કુભાય છે, શરીરમાં સૂકાય છે. પ્રતિદિન પિસ્ટમેનને પત્રની Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પૂછતાછ કરી રહી છે. ટપાલી તરફથી પણ સારા વાવડ નથી. હવે તે આ કોકીલા કટાળી ગઈ. અંતે નિર્ણય લે છે કે આ રીતિએ અસહ્ય વ્યથામાં કેટલા વર્ષાં વીતાવવાં. સાથે સાથે પતિ વહેણું જીવન પણ એક ઝેર સમાન છે. મારા માટે મૃત્યુ એ જ સર્વોત્તમ છે. છેલ્લા દિવસે તેના નિર્ણય અક્રૂર છે કે યદ આવતી કાલે કાગળ નહિ આવશે તે ગળે ફ્રાંસા ખાઇને માતને ભેટવુ' સલામતી ભરેલું છે. ખસ બીજા જ દિવસે તેના દ્વારે પાસ્ટમેન આવી પહોંચ્યો અને કોકીલાના હાથમાં પત્ર આવ્યેા. જીવનપ્રાણ સમે પત્ર હાથમાં આવતાંની સાથે તેમના હૈયામાં કેટલેા હષઁ થયેા હશે, કેટલો અવર્ણનીય આનંદ ઉછળી રહ્યો હશે. પત્રને ખૂબખૂબ છાતી સરસો ચાંપીને ધીમેધીમે ફાડે છે. કિન્તુ પત્ર વાંચવા જેટલુ શિક્ષણ મેળળ્યું નથી. નજીકમાં જ એક સજ્જન તરીકેની નામના મેળવનાર ભાઈની સામે પહોંચી જાય છે. આ ભાઇ પત્ર વાંચી સભળાવે છે. વિચારી લો આ કોકીલાબેન કેટલી અતુરતાથી પત્ર સાંભળી રહી હશે. બસ આટલી જ આતુરતાથી અગર વીતરાગવાણી સાંભળવામાં આવે તે આત્મિક ઐશ્વય ક'ઈ જ દૂર નથી. (૩૩) માનવ ! જ્યાં સુધી અજ્ઞાત હશે ત્યાં સુધી અટવાયા કરશે જ. ખાટાને સાચું અને સાચાને ખાટું માની લેવાની ધૃષ્ટતા ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ ભેગાં હંમેશાં બજર્વત તસ્ત્રો અનુમવત કથાર્થ” આ સૂત્ર આવે છે. શુક્રતો ફર્વ મૈતન્ આ મિથ્યાજ્ઞાનને ઉપરોકત સૂત્ર વિલય કરે છે. એક ઝવેરી મેતના પથારે પટકાયેલે. છે. તે ટાઈમે તેની પત્ની ઝવેરીને સંભળાવી રહી છે કે મારા માટે કંઈ વ્યવસ્થા કરી છે કે કેમ, અંતિમ ઘડી એ નમસ્કાર મહામંત્ર સંભળાવનાર કે સમાધિની છાયામાં સૂવડાવી મિથ્યા પાયાના પાશમાંથી મુક્ત કરાવનાર કોઈ સદભાગ્યે જ મળે છે. સિવાય પિતાની પારાયણ સંભળાવનાર આપવીતીને અવતર્નાદ સંભળાવનાર સહેજે મલી રહે, છે. બીલ કેટલું છે, ચેક કેટલા છે. આવું આવું પૂછનાર ઘણું મળી આવે છે. મરણ પથારે પડેલો ઝવેરી. પિતાની. પત્નીનો સવાલ સાંભળી મનમાં મૂંઝાય છે. હકીકતમાં આ ઝવેરી પાસે કંઈ જ ન હતું. બિલકુલ દીન હીન જેવી દશામાં ડૂબેલો હતે. હવે તે માત્ર પત્નીને સહારે આપવા માટે. કહ્યું કે પટારાની પેટીમાં એક નાનકડા રૂમાલમાં વીંટેલા ચેડા કિંમતી હીરાઓ છે જ્યારે પૈસાની અતિ આવશ્યકતા ઊભી થાય ત્યારે જ મારા મિત્ર માણેકચંદ શેઠને ત્યાં જઈને વેચજે. સિવાય કોઈની પાસે જશે નહિ પત્ની પ્રમુ- ' દિત થઈકે જીવનનિર્વાહ માટે આપણી પાસે ડું ઝવેરાત છે. ચાલે ચિન્તા નહિ. શેઠ મૃત્યુ પામ્યા પોતાના એક કરે છે ને તેણુયે ખૂબ જ કાળજીપૂર્વક મેટ્રીક સુધી અભ્યાસ કરાવ્યો. હંમેશાં સામાન્ય નિયમાનુસાર ગરીબના છોકરાઓ અભ્યાસમાં આગેકૂચ કરતા હોય છે. ગરીબાઈમાંથી માણસે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૫ સારી એવી પ્રગતિના પંથે પડતા હોય છે. આ સિદ્ધાંત અનુસાર આ છેકરા ચાલાક અને ચતુર થયા, જતે દિવસે આ છેકરાનું સગપણ કરવામાં આવ્યું. હવે માલા પ્રમાણે આભૂષણ અટકારાની આવશ્યકતા ઊભી થઈ એટલે આ છેકરાની માતાએ કહ્યું બેટા તારા બાપુજી આ હીરાએ મૂકી ગયા છે. તે તું આ હીરા લઈને માણેકચંદ શેઠની પાસે જઈ ને વટાવી આવ. છેકરા હીરાની ખેંચકી લઈને શેઠની દુકાને જઇ પહેાંચ્યા. પેાતાના લ’ગાઢાયા મિત્રના છેકરાને આવતા જોઈ ને મીઠો આવકાર આપ્યા અને સાથે સાથે એકાએક આવી પહેાંચવાનુ` કારણ પૂછવામાં આવ્યુ . છેકરાએ વિવેકભર્યા શબ્દોમાં કહ્યું શેઠ સાખ” મારા બાપુજીએ કહ્યુ' હતું કે ટેટીના વખતે આ હીરાએ આપણા કાકાશ્રીને ત્યાં જ વેચજો. છેકરાના હાથમાં રહેલા હીરાએ શેઠશ્રીએ જોયા. પેાતાના ભાઈબંધની દ્વી ટિ અને બુદ્ધિમતાને પામી ગયા. બીજાઓની દૃષ્ટિમાં હીરાએ દેખાય છે. જ્યારે આ ઝવેરીની દૃષ્ટિમાં કાચ છે. હમેશાં અસલી અને નકલીનો નિણ ય ઝવેરી જ લઈ શકે છે. શેઠે કહ્યું ભાઈ મદન આ હીરાએ આજે તુ પાછા લઈ જા. તેના ગ્રાહક આવશે ત્યારે તે મગાવીશું, હાલમાં તારે જેટલા પૈસાની જરૂર હોય તેટલા મારી પાસેથી લઈ જા. મારા મિત્રને પુત્ર તે મારા જ છે. બેટા તુ' આવતી કાલથી આપણી દુકાનમાં આવતા જા. બેટા સાંભળ, તારા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬ આપ ઝવેરી હતા અને તેનો દીકરા પણુ ઝવેરી ખનવેા જ જોઈ એ માટે તું આપણી દુકાને રહીને ધધા શીખી જા. હું તને સારી રીતિએ શીખવી દઈશ. બેટા તુ જરાય મુ`ઝાઈ ન મરીશ. મેલે તમારામાં આ વિવેક છે ? કયારે શુ' કરવું, શું ખેલવું તેનું તમને ભાન ખરું? બેલે આ માણેકચંદ શેઠે સમયેાચિત કેવા વિવેક જાળવ્યેા. પેાતાના મિત્રની જતી ઈજ્જત બચાવી લેવાની કેવી સુ ંદર આવડત છે ? આ મદન નિયમિત શેઠ માણેકચંદ ઝવેરીની દુકાને આવવા લાગ્યા. દિવસે દિવસે ઝવેરાત પરખવાની વિદ્યામાં વિચક્ષણ થતા ગયેા. હવે હીરા પરખવાની સાચી દૃષ્ટિ ખીલી ઉઠી. એક વાર રાજાને ત્યાં હીરા પારખવા ઘણા ખરા ઝવેરીએ એકત્રિત થયા. તેમાં આ મદન પણ જઈ પહોંચ્યા હતા. ત્યાં જમા થયેલા ઝવેરીએ હીરા પારખી ન શકયા ત્યારે આ તૈયાર થયેલા મદન ઝવેરીએ હીરા પારખી બતાવ્યા અને પારિતાષિક મેળવ્યુ હતુ. શેઠ માણેકચંદ ઝવેરીએ જોયું કે આ મદન હવે ખરાખર હીરાએ પારખી શકે છે એટલે મદનને કહેવામાં આવ્યુ કે ભાઈ તારા ઘરે પડેલા હીરાએ હવે લઇ આવ. ખસ શેઠની આજ્ઞાનુસાર મદન ઘર ભણી પહોંચ્યા અને પેાતાની જનેતાને હીરાએ આપવા સૂચના કરી માડીએ હાથમાં આપ્યા. મદનના હાથમાં આવતાંની સાથે જ કહ્યું કે માડી આ હીરા નથી પરન્તુ કાચના પીસ છે. જ્યાં સુધી કોઈ પણ પદાર્થનું મૂલ્યાંકન આંકવાની બુદ્ધિ જાગી નથી ત્યાં Page #82 -------------------------------------------------------------------------- ________________ 39 સુધી જ માણસ કાચને પણ હીરા સમજી બેસે છે કિન્તુ કિંમત સમજાયા પછીથી વર્ષાથી સંગ્રહિત કાચના ટુકડાઓ ફેકી દેવામાં આવે છે. (૩૪) એક સમયે ધમ પાલની કેટલી મહત્તા હતી. રાજા, પ્રધાન આદિ મહાશયેા ધર્મલાલની શુભાશિષ સાંભળવા માટે કેટલા તડપી રહ્યા હતા. ધર્મલાભ એ શબ્દમાં કેટલે વીલપાવર હતા, એ શબ્દમાં કેટલી તાજગી હતી. કેટલુ ચૈતન્ય હતું જે સાંભળતાંની સાથે જ માનવના અંગે. અંગમાં કેટલા ઉમ’ગ રેલાઈ જતા. એકસ્મિન સમયે ધર્માં લાલની પવિત્ર આશીષ સાંભળવા માટે લેાકેાની પડાપડી થતી. એ શબ્દ સાંભળતાં જ જીવનની ક્ષણેક્ષણમાં શાન્તિ છવાઈ જતી હતી. મેતાય વિષયમાં કાષ્ટતારાના અવાજથી કૌચપ ખી એકાએક ઝબકી ઉઠયું અને સેાનાના જવલા બહાર કાઢયા. એક રૂષિ હત્યાના હીચકારા કાર્યે કાજામાં કરવતનું કામણુ કર્યું. સાની ભયભીત થઈ જાય છે. અંતર ત્રાહિમાં ત્રાહિમાં પાકારી રહ્યુ છે. સમ્રાટ શ્રેણીકના અવશેષ જાણવામાં મને અને મારા સઘળા પરિવારને અવળી ઘાણીએ પીલી નાંખશે. ભયંકર હત્યા થઈ ગઈ છે. હવે અચવાના કેઈ ઉપાય ખરા. મનમાં મથન ચાલી રહ્યું છે આપણી નગરીના મહારાજાના મનમાં મુનિવર પ્રતિ કેટલે પારાવાર પ્રેમ છે એ પ્રેમનું પાણી આપણાથી માપી ન શકાય. આ તરફ હત્યાકાંડના કુંડમાં પડેલે સેાનાર સમસમી ઉઠયા. હવે જીવવુ • ! Page #83 -------------------------------------------------------------------------- ________________ કેમ તે એક સમસ્યા છે. શહેનશાહને ગંધ આવી તે આપણુ માટે સીધી ફાંસી જ છે. આવા અનેક ભયગ્રસ્ત વિચારેની આંધીમાં અટવાયેલા સનીના બંધ બારણાની બહાર રાજાના કર્મચારીઓ સેનાના જવલા લેવા માટે આવી ચડયા છે. જે સોનાના જવલા લેવા માટે સોનીના દ્વારે સીપાઈઓ આવી ચડયા છે. હમેશાં સામાન્ય નિયમ છે કે “TTT સર્વત્ર વિતા પાવીએનું હૃદય સદાને માટે શંકિત જ રહેલું હોય છે. પ્રચંડ પાપીઓના પગ હાથીપગા જેવા થઈ જાય છે જે સ્વેચ્છાનુસાર ચાલી શકતા નથી. સોનીનું હૈયું હચમચી રહ્યું છે. દિલના તાર ઝણઝણી રહ્યા છે. પગ પછડાટ ખાઈ રહ્યા છે. મુનિહત્યાનું પાપ પ્રત્યક્ષ પોકારી રહ્યું છે. બહાર ઉભેલા રાજદૂતે બારણા ખખડાવી રહ્યા છે. હી ત થાત્રા જેવી દુર્ઘટના દૂર કરવાને પ્રાણવંતે પુરૂષાર્થ કરી રહ્યો છે. કોઈ ઉપાય સૂઝતું નથી છેવટે મનોમંથનના અંતે એક જ બચવાને માર્ગ મળી આવ્યું અને તે તુરત જ અમલમાં મૂક. મુનિવરને વેષ પહેરી લીધો અને ધર્મલાભ ધર્મલાભ ધર્મલાભની શુભા શિષની વર્ષા વરસાવવા લાગ્યો. સીપાઈઓએ તુરત જ આ સંદેશે રાજાને સંભળાવ્યો. ધર્મલાભ લેલુપ રાજા વય ત્યાં આવી પહોંચ્યું હતું. સોની બારણું ખેલીને મુનિવરના વેષમાં બહાર આવે છે. તમામ વાત કરે છે અંતે રાજાએ ચેકડું પરખાવી દીધું કે અગર તું જે આ મુનિવરને વેષ મૂકી દઈશ તે ઉકળતી તેલની કડાઈમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ તળી નાંખવામાં આવશે. પહેલાં ધર્મલાભ એ શબ્દનું કેટલું વજન હતું, વર્ચસ્વ હતું તે આ દષ્ટાંત ઉપરથી સમજી શકાશે. (૩૫) વધુ પડતી આસક્તિ રાખનાર જીવડે તીવ્રગાઢ બંધનો ઉભાં કરે છે. તે ગઢ બંધનમાં જ જકડાઈ મરે છે. પછી રક્ત રેડે પણ તેમાંથી મુક્તિ મેળવી શકાતી નથી. હમેશાં યાદ રાખે આસક્તિમાંથી જ અશક્તિ જન્મે છે. આસક્ત મેહ રાજાની મસ્તીમાં વધારો કરાવે છે. મેહ એ દાવાનળ છે જ્યારે વ્યાહ એ વડવાવળ છે વડવાવળ પાણીનું પણ શેષણ કરે છે જે દરિયામાં રહે છે. વીતરાગ શાયનનો વિરકિત તાવ વ્યાહ ઉપર વિજય મેળવી શકે છે એ વિરક્તિ ભાવ લાવવા માટે સંતને સંપર્ક સાધવે વધુ જરૂરી છે. સંસારમાં રહેવું અને રમવું એ બેઉમાં આમશઅવની જેટલું અંતર છે. રહેવામાં જેટલું બંધન નથી તેટલું રમવામાં છે. એક નાનકડું ગામ છે. મીયાભાઈની વસતી પ્રમાણમાં વધુ હતી. માત્ર ત્રણથી ચાર ઘરો જ હિન્દુ ભાઈઓનાં હતાં. એક દિવસ તાજીયા નીકળ્યા. તાજીયાનું સરઘસ ગામ વચ્ચેથી પ્રસારિત થઈ રહ્યું હતું. મીયાં લોકો મેટા બુલંદ અવાજે “યા હુસેને ચા હસેન” એમ બોલતા ચાલી રહ્યા હતા. એક વાણીયે રસ્તા ઉપર તટસ્થ ભાવે ચાલતું સરઘસ નિહાળી રહ્યો હતે. એક મુસલમાને હાથ Page #85 -------------------------------------------------------------------------- ________________ મકીને વાણીયાભાઈને ખેંચી લીધા અને ટેળામાં ભેળવી દેવામાં આવ્યા. આ વાણીયાભાઈ સરઘસમાં જોડાઈ ગયા. નીકળી જવું હાથમાં ન હતું. મુસલમાને જોરશોરથી યા હુસેન યા હુસેન બોલતા જાય તેમ વાણીયા ભાઈ પણ જોર શોરથી બેલતા જાય. આવી ભરાયા રે ભાઈ આવી ભરાયા. આ પ્રમાણે બોલતે જાય અને કુટતે જાય. આ પ્રસંગમાંથી પકડવા જેવું પકડો કે આ વાણી માત્ર અલિપ્ત ભાવે કુટતે જાય છે. તદાનુસાર આ સંસારમાં જે નિરાસકત ભાવે રહી શકે તે ઘણા તીવ્ર બંધનમાં જકડાઈને મરે. ધર્મ મહારાજાની કિંમત કરવાની હૈયામાં હિંમત જોઈએ. પુયાંકુર પ્રગટી ઉઠેલે પ્રાણી જ ધર્મની મહત્તા સમજી શકે છે. ક્રોધમાં કૂટાતે, માનમાં મરડા, માયામાં મુંઝાતે, અને લોભમાં લપટાઈ રહેલો, લેભાગુ જીવડો ભાગ્યે જ ધમ મહારાજાનું મહત્વ સમજી શકે. આજે કેટલાક અજ્ઞાત જીવડાએ ધર્મના ભેગે ધનજીભાઈની પાછળ જ ધમપછાડા-ધમાધમ અને ધમાલ મચાવી રહ્યા હોય છે. કિન્તુ ધર્મને ધક્કો મારીને કેવલ ધનની પાછળ ધસમસી રહેલા ભાગ્યે જ સપૂર્ણ સફળતા મેળવી શકે છે. એક ગોવિન્દ નામને બ્રાહ્મણ પિતાની પત્ની બ્રાહ્મણના એકાએક વૈરાગ્ય રંગ પ્રસંગમાં એના અણનમ ઉપદેશથી વૈરાગ્ય પામી ઉભય સંયમ સ્વીકારીને તેજ ભવમાં મેક્ષ Page #86 -------------------------------------------------------------------------- ________________ ગામી બને છે. સુલભ એપિતા કઈ રીતિએ પ્રાપ્ત થઈ જ તેના અનુસંધાનમાં બ્રાહ્મણ પૂર્વભવે એક રાજાની પુત્રી છે. રૂકમી નામ છે. એગ્ય વયે એક રાજકુંવર સાથે પરણવવામાં આવે છે. પરંતુ આક્રન્દ કર્મના હલા સામે ભલભલાએ હાથ ખંખેરી નાંખીને એક તરફ ખસી જાય છે. દેવગે અણધારી દુઃખદ ઘટના પર આલા આલા ઈન્સાને પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે. લગ્ન પછી તુરત તે રાજપુત્રનું પંચત્વ નીપજે છે. પરિણામે રાજપુત્રી રૂકમી વિધવા બને છે. આ રાજપુત્રી પિતાના પિતાને કહે છે કે બાપાજી મને વધુ કહેતાં નથી આવડતું. આપ જલદી માણસો મેકલીને કાષ્ઠની ચિતા તૈયાર કરી આપવાને હુકમ છેડો. મારા માટે અગ્નિશરણ જ શ્રેયસ્કર છે. બાપુજી તે આ સાંભળીને કંપી ઉઠે છે. અરે બેટી આ તું શું બકવાસ કરી રહી છું. હું સમજી શકું છું તું ભયંકર દુઃખની ગર્તામાં ગબડી પડી છું. પરંતુ એ દુઃખથી મુક્તિ મેળવવા માટે આ રસ્તે હિતાવહ નથી જ. બાપુજીને રૂકમી સુંદર સંભાષણ કરી રહી છે કે પિતાજી મારૂ સૌભાગ્ય નંદવાઈ ગયું છે માટે આ રસ્તે નથી લેવા માગતી. પિતાજી! એ તે ભૌતિક અને ક્ષણિક સુખો છે. એક ક્ષણભરનું સુખ દુઃખની દીવાલો ઉભી કરે છે. પિતાજી આત્મહત્યા કરવાની પાછળનો આશય અનેરે છે. રૂકમી તત્વજ્ઞા છે. વીતરાગ શાસન પ્રત્યેની સંપૂર્ણ વફાદારી અદા કરનારી અબલા છે. પિતાજી! ખરી વાત આપ કહેવરાવવા માગતા હે તે તે એ છે કે વિષય કષાને કાટ મને ન લાગી જાય તેની Page #87 -------------------------------------------------------------------------- ________________ હર ભારાભાર ચિન્તા મારા કાળજડાને કોતરી રહી છે. ખીલી રહેલી નવયુવાની અને બાદશાહી વૈભવેા વચ્ચે મારો આત્મિક ધર્મ જોખમાય છે. આત્માની ભયર બરબાદીની સામે આત્મિક આબાદીનું સંરક્ષણ કઇ રીતે કરવું એ એક કડી સમસ્યા છે. માટે જ હું આમહત્યા કરવા માગું છું. આપુજી સમજાવી રહ્યા છે પરિણામે આત્મહત્યામાંથી તે અચવા પામે છે. ઘેાડા સમય પછી રાજા મરણ પામે છે. મંત્રીવગ મળીને રૂકમીને રાજ્ય પર નિયુક્ત કરે છે. કયારેક કોઈ પ્રસંગપામીને એક રાજકુમાર પ્રત્યે દૃષ્ટિરાગ થઈ આવે છે. (૩૭) આજના યુગમાં તીર્થાટન કરવાની ભાવના વેગવ તી બનતી જાય છે તેમાં બેમત નહિ કિન્તુ તીર્થાટન કરવાની પાછળ કંઈ આપણા જીવનમાં શુભાશય હાવા જોઈએ. અને તીર્થાટન કરી રહ્યા પછીથી પણ આપણું શું કન્ય છે તે સમજવુ' જરૂરી છે. યદિ તીર્થની સ્પર્શના કરી આવ્યા છતાંય મનના મેલ ઘેાડા ઘણા અંશે પણ ન કપાય તે તીનાં ચરણસ્પર્શ કરવાની તમારી તીવ્ર તમન્ના તિમિરમાં પલટાઈ જાય છે. ભગેા અને ભલેા અને ભાઇએ જાતના કાળી હતા. ધંધા માછીમારનેા હતેા. ઘણા વર્ષો સુધી પાપને ધંધો ચાલુ રાખવામાં આવ્યેા. અંતે તેમનાં હહૈયામાં દ્વારકાધીશનાં દર્શન કરવાનાં કોડ જાગી ઉઠયા કે ચાલો આપણે બંને ભાઇઓ દ્વારકાધીશના દર્શન કરવા Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દોડીએ. હવે આપણે આ જગતમાંથી થોડા જ ટાઈમમાં ચાલ્યા જવું પડશે. આપણે અમર તે નથી જ. માટે હવે વિસ્તૃવો નં ૨ - ધર્મ કર્મ કે તીર્થનાં દર્શને જવામાં વાયદો કરવાને કાયદે નથી જ. કેમ કે તેમાં ફાયદો નથી, નથી ને નથી જ. આ બંને ભાઈઓએ કેડ બાંધી કાઢી અને હાથમાં લીધી લાઠી ને એકાએક ચાલી નીકળ્યા. પરસ્પર માંહોમાંહે વાર્તાલાપ આપી રહ્યા છે કે જીંદગીભરનાં પાપ એવં પાતકે દૂર કેમ કરાય. આ બંને ભાઈઓ દ્વારકાધીશના મંગલ દ્વારે આવી પહોંચ્યા. ખૂબ મજાથી પેટભરી ભરીને આંખે ધરાઈ રહે તે રીતે દર્શન કર્યા. યાત્રા કરીને પાછા ફરતાં ગામની બહાર આ સરોવર કિનારે મુકામ કર્યો. ત્યાં તેઓએ જોયું કે સરોવરમાં માછલાંને પાર નથી. એટલાં વધી ગયાં છે આ જોઈને આ લોકે નસાસો ખાવા લાગ્યા કે ખરેખર આપણુ છેકરાએ બીલકુલ આળસુ થઈ ગયા લાગે છે જે કે આપણે તે પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે. પણ આપણું પરિવારની રેજીરેટીનું શું? ચિન્તાતુર બન્યા. હૈયાની ધરતી પર ધ્રાસકે પડશે. બસ અહિં જ તીર્થ યાત્રા કરીને મેળવેલા ફળને ફગાવી દે છે. હમેશાં ફલને મેળવવામાં જ ભગીરથ પ્રયત્ન કરે પડે છે. પરંતુ પ્રાપ્ત થયેલા ફલને વિલીન કરવામાં વાર લાગતી નથી. અમારા દિકરાઓની રોજીરોટીનું શું. આ ચિન્તામાં ને ચિન્તામાં ભાનશાન ભૂલી ગયા. કયાં જઈને આવ્યા શું કરીને આવ્યા વિગેરેની શુધબુધ ન રહી. સરવરીયાની પાળેથી પાણીનો લીટે કાઢતા કાઢતા ગામ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આવે છે તેને અંહીની માફક એક જાતને ભણી આવી રહ્યા છે. ગ્રામ્યજનો એગ્ય સ્વાગત કરે છે. આજે પણ આ પ્રથા વૈષ્ણવ સંપ્રદાયમાં ચાલુ છે. ખરેખર એક રીતિએ આ રીવાજ આદરણીય છે. ભગો અને ભલો. પાણીનો લીટો કાઢતા કાઢતા ઘર આંગણે આવી પહોંચ્યા. દિકરાઓને કહે છે કે અલ્યા મૂર્ખાઓ તમને તમારા બાપ દાદાના ધંધાનો ખ્યાલ ખરો? જે ધંધા પરંપરાથી ચાલ આવે છે તેનો તે તમારે ખ્યાલ રાખવો જોઈએ ને? તમે લોકે આમ અંહીની માફક ઘરમાં જ પડયા રહેશો તે કેમ ચાલશે? યાદ રાખે એદી એક જાતને ભયંકર કેદી છે. હરામખોરે તમે આમને આમ નિષ્ક્રિય બનીને ઘરમાં જ ગોંધાઈ મય. અરે રામ રામ રામ ધિક્કાર છે તમારા અવતારને ! આ રીતિએ આ બંને ભાઈઓ ઘરમાં દાખલ થતાંની સાથે જ આણુબ ધડાકે કરવા લાગ્યા. અલ્યા તમને કંઈ ભાન છે કે સરેવરમાં માછલાં તે ઉભરાઈ ગયાં છે. અમે તે દ્વારકાધીશની સામે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ. પણ તમે તે લીધી નથી! તમારે તમારા પરંપરાથી ચાલ્યા આવતા ધ ધામાં ધ્યાન આપવું જોઈતું હતું. પોતાના પુત્રોને ઈશારામાં સમજાવી રહ્યા છે. આ લીટે લીટે ચાલતા થાવ. સરોવરના ખાડામાં માછલા ઉભરાઈ આવ્યાં તે તમે લઈ આવે અને તમારે ધધ ચાલુ રાખે. હંમેશાં માણસ જાત કરે છે ઘણું, પણ કરેલા ઉપર પાણી ફેરવતાં વાર નથી કરતા. એટલે આપણું કઈ પણ પુણ્યકાર્યની પાછળ ભારોભાર વિવેક જોઈએ. વિવેક વિવિધ અનુષ્ઠાનોની આરાધના આખરે પ્રાણવંતી નીવડી શકતી. નથી એ વાત ભૂલાવી નહિ જોઈએ. Page #90 -------------------------------------------------------------------------- ________________ જો . . (૩૮) - સનાતન સિદ્ધાન્ત છે કે શ્રદ્ધાવાન મતે સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા વ્યાપક છે. શ્રદ્ધા સર્વત્રએ પિતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. શ્રદ્ધાએ સંજીવની ઔષધી છે. એક જાતનું અણમેલ રસાયણ છે એક રાજાને મંત્રી જૈન કુળમાં જન્મેલે હતે. વીતરાગને વારસદાર હતે એટલું જ નહિ કિન્તુ વીતરાગ શાસનને એટલે જ વફાદાર હતે. સંયમ, સભ્યતા અને શિસ્તનું સંપૂર્ણ પાલન કરનાર હતું. કેઈનું પણ ભલું કરવામાં તેટલો જ ઉત્સાહી હતું. રાજાની પરિસ્થિતિ તદન જ વિપરીત હતી રાજાને ધર્મપર પ્રીતિ ન હતી. સદૂભાવ નહિ તે તેટલે જ ભારોભાર દલીલે હતે. આ ચંપીશ્વરનું ધર્મમય જીવન આ રાજવીને પસંદ નહિ હતું. કિન્તુ મંત્રીશ્વર ધર્મ કર્મમાં લીન રહેત. ગુન્હામાં ન આવે ત્યાં સુધી રાજા પણ તેને શું કરી શકે શું કહી શકે? મંત્રીશ્વર સહી લે. મંત્રીશ્વર સમતાને સાગર છે. ધર્મના રંગે રંગાયેલ છે. પછી તેનામાં શાન્તિ, સમતા અને સંતેષ હેય તેમાં આશ્ચર્ય શુ ? - એક વાર ચૌદશની પર્વતિથિ આવી ચડી. ગુરૂદેવને સહાગ મલ્યા. પછી મંત્રીશ્વરે પૌષધ ઉચ્ચાર્યા વિના કેમ ચાલે ? પૌષધપવાસ કરીને પિતાને સમય ધર્મ કર્મમાં નિર્ગમન કરે છે આ તરફ તે જ દિવસે રાજકીય કઈ કાર્ય વિશેષ હોવાથી મંત્રીશ્વરની અતિ આવશ્યકતા જણાઈ Page #91 -------------------------------------------------------------------------- ________________ કિન્તુ મંત્રીશ્વર ઉપાશ્રયમાં ગુરૂ સમીપે પૌષધ ઉચ્ચારીને બેઠા હતા. રાજાએ મંત્રીને બેલાવવા સીપાઈ લેકને મોકલ્યા. ઘેર નહિ હોવાથી સતાવાર સમાચાર મુજબ સીપાઈ લેકે ઉપાશ્રયે જઈ પહોંચ્યા. સંદેશે સંભળાવ્યો કે મહારાજા આપને શીધ્રાતિશીધ્ર બેલાવી રહ્યા છે. સામાન્ય માણસે રાજાની આજ્ઞાને કેઈપણ સંજોગોમાં અવગણે નહિ. પૌષધ છોડીને પણ દેડી જાય. મનમાં એમ જ માની બેસે કે પૌષધ હવે પછીની પર્વતિથિએ લઈશું પણ રાજાના વટ. હુકમને અનાદર કેમ થાય? યદિ મહારાજાના હુકમને તાબે નહિ થઈએ તે દેહાંત દંડની સજા ભોગવવાને વખત આવે. કેમ કે મહારાજા અને યમરાજા આ બંનેમાં સામ્ય હોય છે. માટે રાજાના વટહુકમને તાબે થવા માટે કદાચ ધર્મ જોખમાય તે પરવા નહિ. આવા તુચ્છ વિચારેની આંધીમાં સાધારણ જન અટવાઈ મરે. પરંતુ આ મંત્રીશ્વર નિજધર્મના પાલન માટે પ્રાણની પણ પરવા કરે તેવું નથી. ભલેને દુનિયાનો સાર્વભૌમ સત્તાધીશ કેમ ન હોય ! પરતું ધર્મ મહારાજાનું હનન કેઈપણ સંગોમાં નહિ જ કરૂ નહિ -જ કરૂં નહિ જ કરૂં. મંત્રીશ્વરે વિવેકભર્યા સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે આજે મારે પૌષધવ્રત છે માટે આજે તે નહિ જ આવી શકું. બસ આ સંદેશ લઈને આવી પહોંચેલા સીપાઈએ એ રાજાને સંદેશ આપ્યો કે આજે મંત્રીશ્વરને પૌષધવત છે એટલે નહિ જ આવી શકે. આ સાંભળીને રાજા એકાએક સમસમી ઉઠે. અરે મારી આજ્ઞાનું ઉલંધન અને તે પણ મંત્રીશ્વર મારા વટહુકમને Page #92 -------------------------------------------------------------------------- ________________ તાબે ન થાય તે દેશનીકાલની સજા ફટકારી દે. એ નીમકહરામી . મારા રાજ્યમાં ન જોઈએ. શું સમજે છે એ. મંત્રીશ્વર? ખાય છે મારું અને ગાય છે એના ધર્મનું? ચાલો. આ હરામી હીચકારે મારા દેશમાં ન જોઈએ. રાજા ક્રોધથી ધમધમી ઉઠે છે. ખ્યાલ કરે ક્રોધ એ કાતિલ. ઝેર છે. એ ઝેર રગેરગમાં પ્રસરીને તમારે જ નાશ કરે છે, માટે વધુ કોધમાં પૂરાએ નહિ. દરેકની અવધિ હોય. છે. રાજ પોતાના અંગરક્ષક તરીકેનું કામ કરનાર એક વિશ્વસનીય નાપિત મારફત છેલો સંદેશે મેકો છે. રાજદરબારમાં ચાલો નહિ તે મંત્રી મુદ્રા સેંપી દે. હજામભાઈની હામ એટલે પૂછવાનું જ શુ ? પિતાને નારદપાઠ ભજવ્યા વિના હજામભાઈને ચેન પડે ખરું! મંત્રીશ્વર માટે આ પળ ખરેખર કસોટીની હતી. મુદ્રા પાછી સોંપવામાં આવે છે. આજીવિકા જાય સાથે સાથે ઈજ્જત પર પાછું ફરી વળે. તથાપિ પોતાના ઐહિક સ્વાર્થ કે માન મરતબાની કે ખાનપાનની પરવા કર્યા વિના કેવલ ધર્મની રક્ષા કાજે મંત્રી મુદ્રા વિનાવિલંબે સોંપી દે છે. ધર્મના વટની ખાતર કયાં સુધીનો ભેગ. ખરેખર આવા મંત્રીશ્વરને સર્વત્ર સદા વિજય થાય છે. મંત્રી મુદ્રાના ભેગે પણ પૌષધવ્રતનું પરિપાલન કર્યુ હતું. ગુરૂદેવ પણ આશ્ચર્ય પામ્યા. મંત્રી શ્વરને પૂછવામાં આવ્યું. જવાબમાં મુકી ગઈ તે ગઈ ઉપાધિ ટળી. ધમનો ધ્વંસ થાય પછી એ મંત્રી મુદ્રા શા કામની? ખેર હવે ધર્મની આરાધના આરામથી થશે. આવા શબ્દો કયારે બેલાય ! રગરગમાં ધર્મને રંગ લાગ્યો હોય *ી અલગ કાન Page #93 -------------------------------------------------------------------------- ________________ ત્યારે જ અંતરમાંથી આવે અવાજ નીકળે. આ તરફ પેલો અંગરક્ષક, હજામ મંત્રી મુદ્રા પહેરીને મંત્રીશ્વર બનવાની અનધિકાર ચેષ્ટા કરી રહ્યો છે. વિચારે છે કે મારા પર રાજાની પૂર્ણ મહેરબાની છે. હમણું બે ઘડીની મેજ લુંટી લઉં. રસ્તામાં આવતી દુકાનોમાં બેસીને મજા માણી રહ્યો હંમેશાં આવા ધમ મંત્રીઓ અને પ્રજાના કેટલાક અગ્રગણ્ય માણસો વચ્ચે વિરેના વાદળો ઘેરાયેલાં જ રહેતાં હોય છે. પ્રજાજનો અને પ્રધાનામાત્ય વચ્ચે કેટલીક બાબતેમાં ઘર્ષણે ચાલી જ રહેલાં હોય તે સ્વાભાવિક છે. કેટલાક ખટપટીયા માણસોએ મંત્રીશ્વરનું કાસળ કાઢવા માટે મારાએ તૈયાર કરાવ્યા હતા. હાથમાં છરી લઈને પાછળ પડ્યા અને હજામ મંત્રીશ્વરને ઉડાવી દેવામાં આવ્યા. આ રીતિએ મેટા ડોળ દમામ અને દેષ કરનારની કેરી દુર્દશા સર્જાય છે. જ્યારે ધર્મની રક્ષા કરનાર કે આબાદ રીતિએ બચી જાય છે તેનું આ જવલંત દૃષ્ટાંત છે. યાદ રાખો. ઘમ રક્ષતિ રક્ષિત: અગર તમે ગમે તે ભેગે પણ ધર્મનું પરિપાલન કરશે તે ધર્મ તમારું અવશ્ય રક્ષણ કરશે કરશે ને કરશે જ. ધર્મના રંગે રંગાવી નાંખવામાં શ્રદ્ધા અગ્રભાગ લેતી હોય છે. એટલે પ્રત્યેક શાસ્ત્રોમાં શ્રદ્ધા ઉપર વજન આપવામાં આવેલું હોય છે. એક કુંભકારની પત્ની કેટલી શીલવતી છે જેની સીમા નથી. નથી તે વીતરાગ શાસનને પામી ચૂકેલી. નથી કોઈ સદ્દગુરૂના સંગમાં. તેના જીવનમાં આ દિવ્ય રંગ આવ્યું. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૩ કયાંથી? ખ્યાલ કરે. જનમ જનમના સુસ`સ્કારોની કેવી શીતળછાયા છે જે સ'સારની આસુરી માયાને પણ ભૂલાવી દે છે. કોઈ નાનકડા ગામમાં એક કુંભારભાઇ દુઃસંગદોષાત્ જુગારના ઝેરી માગ પર ઘસડાઇ ગયા. તેની પત્ની સમયે સમયે ઠંડા અને મીઠા શબ્દોમાં સમજાવે કે ભલા થઈને મારૂ' કહેવુ' માન્ય કરો, ધર્મરાજ યુધિષ્ઠર જેવા પણ ફસાઈ મૂઆ તે આપ જુગારમાં જીત કયાંથી મેળવવાના છે. પરિણામે કાતીલ ઝેર છે પોતે મરે છે અને પિરવારને પણ મારતા જાય છે, માટે સ્વામિન આ માગને છોડી દો. જે ભગવાને આપણને ખડતલ શરીર આપ્યું છે. સાચી મહેનત અને સેવાના સુંદર ધ ા આપેલા છે. પછી ખાટા ધંધામાં શામાટે ખૂવાર થવુ જોઇએ? પત્ની પાકાર કરી રહી છે પણ સાંભળે છે. કાણુ. એકવાર રવાડે ચડયા પછીથી પાછું ફરવુ દુઃશકય છે. કયારેક પેાતાની પત્નીના અનુરોધથી જુગાર નહિ ખેલવાના `કલ્પ કરે. પણ પરિણામે પટકાય. પાલન કરી ન શકે. દિવસેા મહીનાએ વર્ષો વીતવા આવ્યા. હુમેશાં એક વ્યસન બીજા વ્યસનને ખેંચી લાવે. ઉતરેતર વ્યસને વળગતાં જ રહે. ધીરે ધીરે દારૂ માંસ અને બીજી ખરામ ટેવે પણ લાગુ પડી ગઈ. પછી તા રાત્રીએ બહાર વીતાવવા લાગ્યા. આવી કર્મની કહાણી ગૃહકાકીલા કોની પાસે કહે? બધું જ સમભાવે સહી રહી છે. એક રાત્રિએ માર ખાર જુગારીઆએ મળીને જુગાર ખેલવા લાગ્યા. પરિણામે બધા જુગારીયાઓનાં નાણાં કુંભારભાઈના પલે આવી પડયા. એકવીસ રૂપિયા કુંભારભાઇના પલ્લે પડેલા જોઈન આ જુગારીઆએના મનમાં થયું Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અધધધ.....આ લઈને હમણાં ચાલ્યા જશે. બસ પછી તુરત જ આ જુગારીઆઓએ સમ્મિલિત થઈને કાવતરું રચ્યું. આજે જ ખતમ કરીને પૈસા છીનવી લેવાના નિર્ણય ઉપર આવી ગયા. શરૂઆતમાં ખુબ જ દારુ પીવડાવવામાં આવ્યો. પછી આ લોકેએ તીક્ષણ તલવાર જેવા તીખા ધારીયાથી માથું અને ધડ જુદાં કરી કાઢયા. કયાં માથું અને ક્યાં ધડ બંનેને અલગ અલગ દાટી દેવામાં આવ્યાં. સમય ઘણે જ વીતી ગયો. મધ્યરાત્રી જવા આવી તપણું આ કુંભાર ઘરમાં નહિ આવે. ચોતરફ શેધાશોધ થવા માંડી. પોલીસ સ્ટેશન પર ખબર આપવામાં આવી. પિલી સપાટીએ ચાંપતી તપાસ કરવા માંડી. પરિણામે ધડ તે શેધી કાઢયું પણ માથાને પત્તો નહિ. કાર્યકર એવં નાગરિક જન પણ તપાસમાં લાગી ગયા. કુંભારની પત્નીનું રૂદન પત્થર સરીખા પાષાણ હદયને પણ રડાવી મૂકે એટલી ભયંકર રીતે આકન્દ કરવા લાગી. આ બાઈનું રૂદન દરેકને સ્પર્શી ગયું હતું. આ બાઈ પ્રત્યે સૌને લાગણી થઈ આવી હતી. પેલા પ્રચંડ પાપાત્માઓ વિમાસણમાં પડયા કે આ બાઈનુંય કાટલું કાઢી નાંખીએ તે જ. નહિ તે આપણે બચવાના નથી જ. પરન્તુ આ કાવતરાનો બાઈને ખબર પડી ગઈ. બાઈએ જાહેર કર્યું કે જ્યાં લગી મારા પતિનું માથું નહિ મલશે ત્યાં લગી મારે ખાવું પીવું હરામ છે. આવા સત્યાગ્રહ ઉપર ઉતરી ગઈ. પરિણામે થે દહાડે પતિનું મસ્તક મળી ગયું. આ રીતે ધડ ચાર દિવસે અગાઉ મળી આવ્યું હતું અને માથું ચાર દિવસ Page #96 -------------------------------------------------------------------------- ________________ પછી બાળવામાં આવ્યું હતું. એક દુરાચારી પતિ પ્રત્યેને આ સદાચારિણી સીમન્તીનીને સનેહ આદર્શ હતું. આ બાઈ પિલા ખૂનીઓનું શું થાય છે તે જતી રહી. બીજી તરફ અદાલતના ધક્કા ધુબાપા. બાઈની ગેરહાજરીને પેટ લાભ લઈને ઘરમાંથી નજીકમાં લેખાતા સગા સ્નેહીઓએ મળીને બેચાર હજારનું આભૂષણ હતું તે ઉપાડી ગયા હતા. આ રીતે આ કુંભાર પત્નીને માટે ઉપર આભ અને નીચે ધરતી હતી. છતાં બાઈ માની બેઠી હતી કે દુનિયા કદર કરશે જ. એટલામાં બીજી કમનશીબી ઘેરાણી. આ બાઈના જેઠ અને સસરા તે શું પણ તેણના મોટાભાઈ પણ ભંયકર દબાણ કરવા લાગ્યા કે તારે બીજે ઠામ બેસવું જ પડશે. એટલે કે પુનર્લગ્ન કરવાં જ પડશે. આટલી નાની ઉંમરમાં આખી જીંદગી કેમ જાય. જવાબમાં આ બાઈ જણાવી રહી છે કે મારા પતિ ગયા તેનું તમે લેકે કંઈજ વિચારતા નથી. આ મારા નાનકડા બે પુત્રોની કેઈ સંભાળ લેતું નથી અને ઉપરથી બીજે ઠેકાણે બેસાડવાને દુરાગ્રહ કરી રહ્યા છે એ કેટલું બેહુદું છે ? પણ આ બિચારી અનાથ અબલાનું સાંભળે છે કેણ ? ઉપરથી વધુ કડક દબાણ થવા લાગ્યું. ત્યારે આ બાઈ અબલા હોવા છતાં સબલા બનીને સનસનાટી ભરેલું સંભવાવી દીધું આ બાઈએ પિતાને પર આપી દીધું કે તમે લેકે મને કહેવાવાલા કેણ છે? મારા માલીક માત્ર બે જ છે. એક નાથ ઉપરવાળા Page #97 -------------------------------------------------------------------------- ________________ અને બીજે તમે જાણે છે. ખબરદાર તમે મને વધુ સતાવી છે તે તેનું પરિણામ ઘણું જ ભંયકર આવશે. હું જીવતી બળી મરીશ. હું મારા પ્રાણની આહુતિ આપીશ. પરંતુ મારે એક ભવમાં બે ભવ નથી જ કરવા સમજ્યા ને ? તમે મને જોર જુલમથી પર ઘરે બેસાડવાવાળા કોણ? હા જરૂર તમે લેકે મારા વર્તનમાં દોષ જુઓ તે મને ત્યાં ને ત્યાં ઠાક કરજે હિતુ અન્યત્ર બેસવાનાના કારમાં શબ્દો મને કયારેય પણ નહિ સંભળાવતા! એક કુંભાર જાતિની ગામડીયા ગમાર જેવી ગૌરી નથી ભણી એની સામે કઈ ચેપડી બુક કે પુસ્તક ધરવામાં આવે તે તેણીની દુનિયામાં તે પડી ધેળું ખેતર અને કાળા ચણું જેવી જ જણાય. બીલકુલ નિરક્ષર હોવા છતાં પિતાના સતીત્વ ધર્મની કેટલી ખુમારી છે? કેઈપણ સંયોગમાં મારા સતમાં સડે નહિ લાગ જોઈએ. આવી સંકલપ સિદ્ધિમાં સફળતા મેળવનારી એક આર્ય મહિલાની વારે રામ આવે જ આવે. આખરે આ બાઈ બહુ સુખી થાય છે અને તેનીના બે બાળકે પણ તેવા જ ખાનદાન ખમીરવાળા બનીને જનેતાને માટે એક આશિર્વાદરૂપ બને છે. (૪૦) હંમેશા માચ્છમ તિ સર્વત્ર કઈ અલૌકિક પદાર્થ મળી આવ્યો હોય પરંતુ સદ્ભાગ્યના સહગ વિના તે પદાર્થ ટકી શકતું નથી જ. નિર્જન જંગલમાં આવેલા એક સુંદર આશ્રમમાં એક સિદ્ધપુરુષ બિરાજમાન છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ 3333 ૩ દૂરથી એક મુસાફર ત્યાં આવી ચડે છે. એક છે અને બીજા આપણે. જગલમાં એ એટલે આવીશ. આવી ચડેલે મુસાફર એક તરફ સૂઈ જાય છે. કિન્તુ તંદ્રામાં છે તદ્નામાં પેાઢેલા માણસને શાન શુદ્ધિ લગભગ હોય છે. સમયસર સિદ્ધ પુરુષ એક વડા અભિમ`ત્રિત કરે છે. પછી તે ઘડાની પાસે યાચના કરે છે. સાત માળના મહેલ થાવ વિના વિલ'એ તૈયાર. જોત જોતામાં સાત માળને મહેલ તૈયાર ભૂમિ'ત દેખાવા લાગ્યા. સ્પીચા થાવા પલંગ થાવા ખાવાપીવાની સાહિત્ય સામગ્રી થાવ. આ બધુ જ લીલા માત્રમાં તૈયાર થતુ જગયું. ચાર કલાકના અંતે ઘડાની સામે જઈને કહ્યું કે બધા જ ચાલ્યા જાય. અસ બધું જ ચાલ્યું ગયું. આ તમામ લીલા એક તરફ સૂતેલા મુસાફર જોઈ સડકની માર્કે સજ્જડ થઈ ગયા. મનમાં જ પલકાઈ રહ્યો છે. વાહ આ સિદ્ધ પુરુષની અજબ લીલા છે. ખસ આજથી જ તેઓશ્રીની સેવામાં લાગી જઈએ. હવે દેશાવર જવાની કઈ જરૂર છે ! આ બધી મહેનત મજૂરી હવે મને ન ગમે. ચાલે આપણા માટે તે આ સ્વનું ધામ છે. હવે હામ મીડીને આ સિદ્ધ પુરુષનુ કામ કરવું જરૂરી છે. અ`તે સેવાના રૂપે આ સિદ્ધ પુરૂષ પ્રસન્ન થઈને પૂછે છે એલ તારે કઈ પ્રસાદી જોઈએ છે ? વિધા આપું કે આ ઘડો આપુ ? મુસાફર વિચારી રહયા છે. વિદ્યા લઈશ તે પછી સાધવાની મહેનત કરવી પડે તેના કરતાં આ અભિમ‘ત્રિત ઘડો જ માંગી લઉ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ બસ પછી જાપ જપ કે તપ કશી જ માથાકૂટ નહિ. આ મુસાફરે ઘડાની માગણી કરી ત્યારે લાગણી વિવશ સિદ્ધ પુરુષે અભિમ'ત્રિત ઘડા અર્પણ કર્યાં. ઘડો લઈને મુસાફર આબ્યા તેવા જ પેાતાના ગામ ભણી ચાલી રહેલા છે. નગર આવી પહેાંચે છે કિન્તુ નગરના દરવાજા બંધ છે. એટલે મહારના ભાગમાં ચાગ્ય જગ્યાએ ઘડાની સસ્થાપના કરીને તેની સામે ઉભેા રહીને માગણી કરે છે. તદાનુસાર મહેલ મહિલા વગેરે મળી જાય છે. તેના હર્ષોંમાં અને અતિ ઉન્માદમાં આવી જાય છે. ઘડાને પેાતાના મસ્તક પર લઈ ને નાચવા જ લાગ્યા. પરિણામે નાચતાં નાચતાં માથા પરથી ઘડા પડી જાય છે. ભાંગીને ભૂકકો થઈ જાય છે અને આશાની અસ્થિર વેલકીનું છેદન ભેદન થઈ જાય છે. આનંદ એ અમૃત છે જ્યારે ઉન્માદ એ ઉત્કટ વિષ છે. કયારેય પક્ષઘાત અને આનંદ આવી જાય છે એ સહેજ છે. પરંતુ ઉન્માદ નહિ આવવે। જોઈએ. આ મુસાફરને અલભ્ય આઈટમ મલી આવી કિન્તુ ભાગ્યને સહુયાગ નહિં હાવાથી પરમ પુણ્યાયે પ્રાપ્ત થયેલા પદાર્થના પરમાત પામી શકયા નહિ. હંમેશાં યાદ રાખેા. જેવું તમારુ ભાગ્ય હશે તદાનુસાર સૌભાગ્ય સાંપડશે. આ અટલ અને અકાટય સિદ્ધાંતને સામે રાખીને ચાલી. બસ પછી સિદ્ધ તમારી સમીપે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ બકરી જેવી પશુ જાતિને માટે સામાન્ય નિયમ છે. કે ગમે તેટલું થાય છતાં ધરાય નહિ આ વાતને તમે બરાબર સમજવા માગશે તે સમજી શકશે તદનુસાર બકરીની માફક તમારી ઇન્દ્રિયે પણ વકરી જાય છે જ્યારેક બાદશાહ બીરબલને પૂછી રહ્યા છે. કે આ દુનિયા માં કયું પ્રાણી એવું છે. કે તેને ગમે તેટલું અનાજ આપ ગમે તેટલું ઘાસ આપે તે પણ તે ધરાય જ નહિ બીરબલ કહે માલીક બકરી એ એવું પ્રાણી છે. કે ગમે તેટલો લીલો ચારે ચરીને આવે છે પણ જ્યાં જયાં અનાજ કે ઘાસ દેખે ત્યાં તુરત મેટું નાંખે જ નાખે બાદશાહ કહે વદિ ખટું કરશે તે સજા થશે કબૂલ કબૂલ કબૂલ એકવાર નહિ પણ સાડા સત્તર વાર કબૂલ આ તરફ રાજાએ ઢંઢેરો પીટાવ્ય જેની બકરી ધરાયેલી હશે અને પછીથી કયાંય પણ મેટું નહિ નાખશે તે તેને સારું ઈનામ મલશે તે દિવસે દરેક બકરી વાળાએ જાહેર કરેલા દિવસે પોતપોતાની બકરીઓને ખુબ જ સુંદર લીલું ઘાસ પેટ પૂરતું ખવડાવીને રાજાની તહેનાતમાં દાખલ થવા લાગ્યા આ તરફ બીરબલે પણ કુંડામાં સુંદર અને સ્વચ્છ અનાજ અને ઘાસના પૂળા તૈયાર રાખેલા હતા. બાદશાહને હુકમ થયા બાદ લોકે એક પછી એક પછી એક પિતાની બકરી લઇને કુંડ પાસેથી પસાર થવા લાગ્યા. જયાં કુંડામાં આનાજ અને લીલું ઘાસ જોયું કે દરેક Page #101 -------------------------------------------------------------------------- ________________ બકરીઓએ તેમાં મીઠું નાંખ્યું ત્યારપછી બાદશાહને ખાતરી થઈ કે ખરેખર બકરી ગમે તેટલું ખાય તેય ધરાતી જ નથી. એ નિર્વિવાદ છે. આની સામે એક ચાલાક ચતુર માણસે બંડ ઉઠાવ્યું કે મારે કંઇ અવનવી કલા. બતાવીને પણ પારિતોષિક મેળવવું આ ચતુર માણસે પુનઃ એકવાર આવી તક મેળવવાની આજ્ઞા માગી. રાજાએ અનુમતિ આપી આ ચાલાક માણસે એક તરકીબ કરી કે બકરીના મહાપર બરાબર સોટી લઈનેજ ઊભે રહ્યો ડરની મારી બકરીએ અનાજ કે ઘાસમાં મહે નહિ. ઘાલ્યું પરિણામે ચતુર માણસે સારૂં એવું ઈનામ મેળવ્યું હતું. તમે વિચારે તે તમારી ઈદ્ર પણ બકરી જેવી જ છે. અનેક જાતના ખાન પાન ઉડાવ્યાં છતાં જ્યારે ને ત્યારે ખાઉં ખાઉં કરતી હોય છે. આજસુધી અનેકાનેક રૂપ સુંદરીઓના રૂપનું પાન કરવામાં આવ્યું છતાં તમારી આંખો રૂ૫ માધુરીની પ્યાસી જ હોય છે. અનેક સૂરીલા સંગીતનું શ્રવણ અને પ્રશંસાત્મક શબ્દની સૂનવણી થઈ છતાં કાને હમેંશાં અતૃપ્ત જ છે. નિત્ય નવાં અને મધમઘતાં સ્વાદીષ્ટ ચાનકીઓ ખાતી જ રહી છતાં જીભ ભૂખા૨વી જ છે. ને? એના ચોપડામાં જમે પાંસુજ ન મલે એની ખાતાવહીમાં ઉધાર રકમ, બધાજ રસની ઉઘરાણી સતત ચાલુ જ હોય છે. એની દુકાને મૌનનું માથું તાળું ખાવાના પ્રકરણની પ્રક્રિયાનું તાળું માત્ર ઉંઘ વખતે જ લાગેલું રહે છે. તે સિવાય તમારી જીભ ખાવાનું અને Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ઉપર ગાવાનું કામ કરી રહીજ હૈાય છે. આવી જમાન લગામ રાખ્યા વિના કેમ ચાલે ? વારૂ નાકના પણ એવાજ નખરા છે. જરા પસ’ઢગીની પરિમલ આવી કે નાક નાચી ઉઠે. આ રીતિએ આપણી સ્પર્શીનેન્દ્રિયની સ્પર્શના કોઈ અનેાખી જ છે. સુવાળા કે મખમલ જેવા મુલાયમ જેવા પદાર્થાંની પાછળ પાગલ અની જાય છે. અર્થાત્ આપણી પ્રત્યેક ઇન્દ્રિયે! બકરીની જેમ એમાં મ્હાં ઘાલ્યા શિવાય રહેતી નથી. ક્રિ તમે બાદશાહ પાસે ઈનામ મેળવનાર પેલા ચાલાક માણસની જેમ ઇન્દ્રિયેાની સામે સમ્યગ્ જ્ઞાનની સેાટી ધરશે! તાજ ઇન્દ્રિઓની ચાટી પકડી શકશે કેમકે વિષયા તરફ કૂદી પડવાની કાળજૂની કુટેવ એકાએક દૂર થવી શકય નથી જ ચાલે હવે આજથીજ સંકલ્પ કરી કે ઇન્દ્રિયાના ગુલામ નહિ બનતાં ઇન્દ્રિઓનેજ તમારી ગુલામડી મનાવા જીવનમાં આવે પ્રાણવાન સંકલ્પ થશે તાજ તમે તમારા જીવનને આદશ બનાવી શકશે (૪૨) આજે લગભગ માણસેાના અવાજ છે, કે આપણાથી આ નજ ખની શકે કયારેક તદ્દન અશકય મામત પણ કયારેક સુશકય બને છે. જ્યારે તમારી સામે જીવન મરણુની સમસ્યા ઉભી થાય છે. ત્યારે માણસ અશકયને પણ સુશયમાં પલટાવી શકે છે. યુદ્ધના એક પ્રસંગમાં ચાર અમેરિકન રૌનિકા જી૫ગાડીમાં બેસીને જંગલના એક સાંકડા રસ્તાપરથી પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન આચી'તા સમાચાર મળ્યા કે Page #103 -------------------------------------------------------------------------- ________________ એજ રસ્તા ઉપર થોડે દૂર દુમિનેને પડાવ છે. આ સૈનિકે તરતજ પાછા ફરે છે. ત્યાંથી જ પલાયન થઈ જવાય તે જરૂર બચી શકાય તેમ છે. પરંતુ ગાડી ફેરવવા માટે સાંકડા રસ્તામાં જગ્યા હતી. અને રિવર્સમાં લેતે ધીરેથીજ ચલાવી શકાય એટલે એ રીતે પણ બચી શકાય તેમ હતું. આવી વિષમ પરિસ્થિતિમાં આવી પડેલા ચાર સૌનિકે એ પળમાત્રમાં નિર્ણય લીધે ચારે રોનિકે બહાર કૂદી પડયા ગાડી ચારે ખૂણેથી પકડી ઉંચી કરી અદ્ધર ઉંચી કરીને ગાડીનું મુખ ફેરવી કાઢ્યું પછી નીચે મૂકીને અંદર ચડી બેઠા પૂરા વેગ સાથે ત્યાંથી નાશી છૂટયા પિતાના સાથીદારે હતા. ત્યાં સહી સલામત પહોંચી ગયા પછાથી પિતાના પરાક્રમની વાતે લોકેની સામે રજુ કરે છે. કિંતુ એ વાત માનવાને કે તૈયાર નહિ હતું. પગાડી તે ભારે છે. ચાર માણસો અદ્ધર ઉપાડીને ફેરવીજ ન શકે માટે આ બેટી વાત છે. ઉપજાવી કાઢેલી જણાય છે. ગણ્યું જણાય છે. ત્યાં ત્યારે તમારી વાત સાચી હોય તે કરી બતાવે. જપ અહિંયા જ ઉભેલી છે. અને તમે લેકે ચારે જણાએ પણ અહિંયાંજ છે! તમે લોકેએ કલાક પહેલાં જ છપને અદ્ધર ઉપાડી હતી તે હવે તેજ છપ અમારાં દેખતાં ઉંચકીને બતાવે એટલે તમારી વાત માન્ય કરીએ વાત વ્યવહારની હતી એટલે ખુશીથી કરી બતાવવા તૈયારી બતાવી ગાડીની પાસે ગયા. ચારે જણ ચારે કેણા પર બેઠવાઈ ગયા. ઉચકવા ઘણીજ કેશીષ કરી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૯ એઈ અને જીસ્સા ચલાન્યા પરન્તુ એક ઈંચ પણ 'ચી. કરી ન શકયા. થાડા ટાઈમ પહેલા આ સૌનિકાએ આ ગાડીને ઉચકી લીધી હતી અને એમ કરવામાં ન આવ્યું. ઢાત તા કદાચ જીવવું મુશ્કેલી ભરેલું હતું. હુંમેશાં એકવાર કરવામાં આવેલું પરાક્રમ ખીજી વાર કરી બતાવી ન પણ શકાય પહેલી વાર સહેજમાં ઉપાડી શક્યા હતા. અને હવે પછી નાશીપાંશ કેમ થયા ! કારણમાં પહેલી વારના તમકકે જીવન મરણના પ્રશ્ન હતેા માટે એ વખતે વિક્રમ તાડયા હતા. અને હવે માત્ર સામાન્ય પ્રશ્ન હતા. તદનુસાર તમારી જીવન ગાડીનુ મ્હાં ફેરવવાનું છે. પ્રવાસની ક્રિશા બદલાવવાની છે. સ્વાની દિશા નરફ નિવૃત્ત થઈને પરમાથ તરફ કરવાની છે. મોહ તરફ છે. તે મોક્ષ તરફ લઇ જવાની છે. તમારા નિજ માડુમાં તાકાત છે. તેા તમે તમારી જીવન ગાડીને અદ્ધર કરીને તેનુ મ્હોં ફેરવી કાઢા યાદ રાખે। આગળ દુશ્મના ઊભા છે. તમને ખબર પડે તે આ રસ્તા સવ નાશ તરફ ઘસડી જનારી છે. એની ચાકસાઈ થયા પછીથી તમે તમારા રસ્તાની દિશા બદલે તેમાંજ તમારા જીવનને ધન્ય ધન્ય બનાવે. (૪૩) હંમેશાં કાળજી કુણુ" થયા વિના પ્રચંડ પાપના પૂરમાંથી ઉગરી શકાતું નથી. દીકરા અને મા' આ પ્રસંગ રંગ સાંભળવા જેવા છે. ખરેખર ઘડા લેવા લાયક જ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦. સેવાઈ ગયેલા પાપને મારે કેટલે ડંખ છે. તેને આ પ્રત્યક્ષ પૂરાવે છે. સહજ છે. કે તીવ્ર પાપે પ્રાણ પ્રાણ હેવા છતાં પટકાઈ જાય આખરે તાન શાન અને શુદ્ધિ આવતાં બુદ્ધિને સદ્વ્યય ન કરે તે શું માનવતા મંચ પર બેસવાને લાયક છે? અરે માનવ ! તારામાં બુદ્ધિ છે. શુદ્ધિ છે. શક્તિ છે. શૌર્ય છે. તે પછી તેનેં ઉપગ કાં ન કરે ! આખરે બુદ્ધિ એવં સુમતિ પિતાનું કર્તવ્ય કરે જ જતી હેય છે. પ્રચંડ પાપાત્માઓની પણ શાન ઘડી ભરને માટે ઠેકાણે લાવી મૂકે છે. તે વખતે સમજીને શાણા અને સુજ્ઞ માણસે પિતાના પ્રચંડ પાપનું પ્રાયશ્ચિત લેવાને માટે તૈયાર થઈ જવું જોઈએ. એક ગૌતમ નગરમાં જૈને સારી સંખ્યામાં વસે છે. અવાર નવાર સદ્દગુરૂ મહારાજાઓનો સત્સમાગમ ચાલતું રહે છે. લગભગ ગામના નાગરિકે પ્રવચનનું પાન કરવા માટે પુરૂષને સંપર્ક સાધતા હેય છે. ગુરૂભગવંત પણ પાણીનો ધોધ વહેવડાવી રહ્યા હોય છે. અને જનતા પણ સમ્યકત્યા બેધની શોધ કરી રહી હોય છે. એક ભાઈ પ્રતિદિન પ્રવચનનું પાન ખુબજ આતુરતાથી કરે સવારના સમયસર અપાતા આહંત આખ્યાનમાં આવ્યા સિવાય ભાગ્યેજ કેઈબજારમાં ધંધાકીય નિકળી પડે ઉપાશ્રયમાં જનતા જામેલી છે. આખ્યાનને એક અંક પરિપૂર્ણ થાય છે. ગુરૂભગવંત પોરિસી ભણાવે છે. શ્રીમતી સરલા બહેન કેકીલ કંઠે ગહૂલી Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાય છે. આ બધા કાર્યક્રમ પૂર્ણ થતાં ગુરુરાજ પચ્ચકખાણ આપે છે. નગરમાં કેટલીયે બહેન શ્રી વર્ધમાન તપની ઉજવલ આરાધના કરી રહી છે. એટલું જ નહિ કિંતુ લગભગ ઘરોમાં મા અને દિકરી, સાસુ અને વહુ દેરાણી અને જેઠાણ, આરાધનામાં જોડાયેલાં છે. ધન્ય ધન્ય જીવન કેઈપણ નગર કે ગામમાં અવિરત આયંબિલ તપની નિમલ આરાધના થતી રહે તે ગામ કે નગરમાં રોગ શેક કે દુઃખ દારિદ્ર આવે જ કયાંથી? ગુરૂભગવંત ઉપવાસ આયંબિલનાં પચ્ચકખાણ કરાવીને પ્રવચનના બીજા અંકમાં પ્રવેશ કરે છે. ત્યાં એકાએક એક પુરૂષ અને એક સ્ત્રી ઉભી થાય છે. હૈયા હળવાં કરીને વેધક વાણીમાં પાપની પાછળ રાખવામાં આવતા પડદાઓને ચીરીને થઈ ગયેલા, અત્યાચારની આલોચના લેવા માટે ગુરૂભગવંતને વિનવણી કરી રહ્યાં છે. ભગવાન અને પ્રાયશ્ચિત આપો! અમારા અધમ જીવનમાં એક ઘોર પાપ સેવાઈ ગયું છે. પરસ્ત્રી ગમન કર્યું છે. અને તે નજીકના જ સંબંધમાં છે! ગુરૂ ભગવંત પૂછી રહ્યા છે! શું મામી છે, માસી છે ? કાકી છે ! કે ભાભી છે! નહિ નહિ ગુરૂરાજ ક૯પાન કાળ જેવું કાળજું બનાવીને બેલી રહ્યા છે! ભગવદ્ જેના ઉદરમાં હું નવ નવ મહિના આળેટેલો છું જેના ઉદરથી હું જન્મ લઈ ચૂક્યું છું તે આ મારી જનેતા. છે. જેનું મેં સ્તનપાન કર્યું છે. તેજ આ માતા સાથે મારાથી વ્યભિચાર સેવાઈ ગયું છે. કકળતા કાળજે અને Page #107 -------------------------------------------------------------------------- ________________ અશ્રુભીની આંખેા એ ગુરૂજી સામે પાપેાની ક્ષમા યાચી રહ્યો છે. અરે વાંચક આ કરૂણ કહાણી તું વાંચી રહ્યો છુ. તા જરા વાંચીને વિચાર કર, ઉંડુ ઉંડું ચિંતન કર તુ પગલે પગલે પાપના પડીકા માંધી રહ્યો છું. કર્મના કોથળા ભરી રહ્યો છું તેા તેના તારા દિલમાં દર્દી છે. ૐખ છે ! દિ છે. તે! તારૂં બધું જ કાર્ય છેડીને તૈયાર થા અને ચાલ્યા જા ગુરૂભગવંતની સામે પાતાના પાષાનું પ્રાયશ્ચિત લઇને જીવનનું સÀાધન કર કેમ ખરાઅર ને ! આ વાત તને ગમે છે. શુ'! દિ ગમે છે. તે તારા ઉદ્ધાર તારી સામે છે. ગુરૂભગવંત આ ઘેર પાપનું છે. કંઈ પ્રાયશ્ચિત આવે તે કૃપયા ફરમાવે જોઇ યે દિલમાં પાપ કેવું જ ખી રહ્યું છે. તેના આ પ્રત્યક્ષ પૂરાવે છે. આજે કેટલાક માણસે પેાતાના પાપને છૂપાવવા માટે એક પછી એક પડદાએ પાડી રહ્યા હાય છે. પાપ જવું એ જુદી વાત છે. અને પાપ કરીને છૂપાવવું એ ભ્રયકર ગુન્હા છે. વિષને વધારવા જેવુ જાલીમ કૃત્ય છે. આખી દુનિયાની વસતી સવા એ અજબની છે. તે તમામ તમારા પાપને જોવાના કે સાંભળવાના નથી જ કદાચ પાંચ પચાસ પાંચસેાં નીકળી આવવાની શકયતા કહી શકાય અને તેનાથી પણ પાપ છૂપાવવાની સાઠમારી શા માટે જોઈએ. તમારા દિલમા એકજ દુર્ભાવના છે કે મારા પાપને કાઇ ન જાગે એવી મેલી રમતાની રમતમાંજ મસ્ત બનેલા માનવીઓની કેવી અવદશા હાય છે, એવી ચેાજના કે Page #108 -------------------------------------------------------------------------- ________________ ચાલાકી કરવામાં આવે છે. પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વીશ કોડ કેવલીઓ તમારું પાપ જોઈ જ રહ્યા છે. તેનું કેમ માટે કરવામાં આવતા પાપોને છૂપાવવા માટેના પડદાઓ નહિ જોઈએ. આ લોકોને ગુરૂજી ગ્ય પ્રાયશ્ચિત આપે છે. માત્ર ભરસભામાં ઉભા ઉભા જ માત્ર એક એક નમસ્કાર મહામંત્રની માલાએ ગણવાનું સૂચન કરવામાં આવે છે. અને આ લેકે હળવા હૈયાથી અને કેયલ ભર્યા કાળજાથી આપવામાં આવેલી આલેચનાને આવકારી લે છે. ખરે પશ્ચાત્તાપ તેનું નામ છે. કે પાછળથી તાપ ઉત્પન્ન થાય છે. અને તેમાં કર્મ કાષ્ટને જલાવી દેવામા આવે છે. ચાર નહિ કરતાં બે કર્યા, કર્યા નહિ લાંબા કાન પૂંછ નહિ કરતાં મૂછ કરી ભૂલી ગયા છે ભગવાન ખરેખર આ તીક્ષણ કટાર માનવ જાત માટે પર્યાપ્ત છે. કયારેક પશુની દૃષ્ટિએ માનવ ઘણે વખત અધમતાની અવદશા ઉપર જાય છે. એ કેટલું બેઠું છે. માટે જ ઉપરના સાદા અને સરલ દેહરામાં જે કથન કરવામાં આવ્યું છે. તે તદ્દન અસત્યથી વેગળું છે જ. સાથે જ અધપતાની અવધિને ઉલંઘન કરનારા માનવને કઈ કલાસ ખરે ? અવધિ કે મયદાની માવજત નીચે રહીને કંઈ પણ કદાચ કરવામાં આવે તે સહ્ય કહી શકાય ! કિના મર્યાદા કે અવધિની આત્યંતિક અવગણના કરનારા કલ્પાન્ત કાળના કેળિયા અને તેમાં આશ્ચર્ય શું? Page #109 -------------------------------------------------------------------------- ________________ છે. કોઈ એક દેશની એવી કાલ્પનિક દંત કથા ચાલી રહી હતી. કે પરમાત્માએ જાતજાતના પ્રાણુઓને અલગ અલગ આકૃતિ આપીને પૃથ્વી પર છેડી મૂકયાં હતા રસ્તામાં મનુષ્ય બળદ શ્વાન, બગલે અને ઉંટ આકસ્મિક એકત્રિત થઈ ગયાં અને તેઓ પરસ્પર વાત કરવા લાગ્યાં. વચ્ચે આયુષ્ય વિષે ચર્ચા થવા લગી પહેલાં મનુષ્ય પ્રાણી બાલી ઉઠયું. અરેરે ! મારી આવરદા માત્ર વીસ જ વર્ષની છે. ‘શિવાયના પશુઓએ પોતપોતાની આવરદા ૪૦ વર્ષ બતાવી રહ્યા છે. આ સાંભળીને મનુષ્ય પ્રાણીના અંતરમાં આગ લાગી અરે અરે ઈશ્વરને ત્યાં આવે અન્યાય ! મનુષ્ય પ્રાણી કરતાં પણ પશુઓની આવરદા બમણું આ કે ઘોર અન્યાય! ભગવાને કેવી ભૂલ કરી છે ! માનવ જ્યારે પારાવાર ખેદ કરી રહ્યા છે. ત્યારે એક પછી એક પશુઓ બોલી ઉઠયાં હે માનવ તું ચિંતા ન કરીશ. અમારી આવદામાંથી અડધી અડધી જિંદગી અમે તને સહર્ષ સમપર્ણ કરીએ છીએ. અમારા માટે તે વશ વીશ વર્ષે ઘણાં જ છે. ખરેખર અમારા વિશ વીશ વર્ષે મલતાં તારું આયુષ્ય સો વર્ષ નું પરિપૂર્ણ થશે. બસ માનવ પ્રાણીને આટલુંજ જોઈતું હતું. આ સાંભળીને માનવના હયામાં હર્ષ ઉભ. રાઈ આવે છે. આ તરફ પશુઓ પણ પિતાનાં દુખેથી ૧ભરેલા વર્ષોની વહેંચણી કરીને રાજીના રેડ થઈ ગયાં. બસ આ પ્રયોગના પરિણામે માનવ પિતાને પાઠ મૂકીને દાનવનેજ પાઠ કરવા લાગ્યું. પહેલાનાં વીશ વર્ષો સુધી Page #110 -------------------------------------------------------------------------- ________________ માનવ માનવતા તરીકેનો પાઠ કરતો જ રહ્યો. માનવ જન્મને સફલ બનાવનારી સાધક ક્રિયાઓમાંજ સાવધાન રહ્યો કિન્તુ બરબાદ કરનારી બાધક પ્રવૃત્તિઓની સામે પીછેહઠ કરી માનવતાને ઉજવલ બનાવી જનતાને માટે આશીર્વાદરૂપ નીવડયે. વીશ વર્ષો પછી પરણીને ગૃહસ સારનું સંચાલન શરૂ કર્યું. ત્યારે દ્ધિપાદમાંથી ચતુષ્પાદ બને. એટલે કે બીજા વીશ વર્ષો સુધી બળદની માફક રાતદિવસ કાળી અને કડક મજૂરી કરીને બળદને પાઠ કરતે રહ્યો. તત્પશ્ચાત્ ચાલીશ વર્ષો પછીથી બાલ બચ્ચાઓ અને સગા સ્નેહીઓની વણઝાર વધતી ચાલી એટલે માનવ હવે પછીથી કુતરા તરીકેનું જીવન વીતાવવા લાગ્યો. કયારેક પિતાની પત્ની ઉપર ગુસ્સે ઉતારે. કયારેક પુત્ર ઉપર, કયારેક આડોશી–પાડોશી સાથે ભસવા માંડે. અરે માનવ તું ભસવાનું છોડી દે અગર કરવું જ છે. તે ભાષણ કર અને તે પણ જોઈતું જ કિન્તુ આજના કેટલાક માનીએ વધુ પડતું બોલવામાં જ હોંશિયારી સમજતા હોય છે. બીનજરૂરી વધુ પડતું બેલિવું તેજ ભસવું કહેવાય છે. મૌન જેવું મૌલિક તત્વ કેવલ માનવને માટે જ છે. સમજી શેચીને મૌન તત્વનું આસેવન કરવું. એકાન્ત હિતાવહ છે. શ્વાન તરફથી મળેલી અનુપમ ભેટને ભેગવવાનાં વર્ષો વીતી રહ્યા છે. ત્યારે મનુષ્ય પ્રાણી પિતાના પરિવારને કરડવા દોડતા હોય છે. સાઠ વર્ષ પછી મનુષ્ય પ્રાણ બગલાના પાઠની પારાયણ શરૂ કરતા હોય છે. તે Page #111 -------------------------------------------------------------------------- ________________ એક હાથમાં માળા હોય છે અને હૈયામાં લાળા હેય છે. બગલાનું ધ્યાન કેવલ માછલા ઉપરજ કેન્દ્રિત થયેલું હોય છે. તેમ આ વયે માનવનું મન આળપંપાળમા. લાગેલું રહે છે. અને એંશી વર્ષની વય પૂર્ણ થતાં જ માનવ પ્રાણું, ઊંટના જેવી દશામાં ડૂબતો હોય છે. તેમાં પ્રત્યેક અંગે પાંગ વાંકા ચૂકા હોય છે. આ રીતે માનવને સર્વોત્તમ અવતાર પામેલ હોવા છતાં માનવ પ્રાણ પશુએના જેવી પાશવી વૃત્તિની પાછળ વિનાશ પામે છે. પરિણામે મોતને ઘંટ વાગતાંની સાથે વિશ્વમાંથી વિદાય લે છે. રાજસ્થાનમાં ભીનમાલ એ પ્રાચીન નગરી મનાય છે. - જે પુણ્ય ભૂમિમાં મહાન જયતિ ધરે એવં પ્રકાંડ પંડિતેને પાક થયેલ હતું. એટલું જ નહિ કિન્તુ અનંત લબ્ધિના વિધાન ગૌતમ ગોપી ઈન્દ્રભૂમિ જેવા ગણધરની તિપોભૂમિ, ભીનમાલ નગરી મનાતી હતી. આજે પણ, ભીનમાલમાં ગૌતમી તલાવ જે ગેલાણી નામથી સુપ્રસિદ્ધ છે. સિવાય આધ્યાત્મિક, ઉપન્યાસકાર “ઉપનિતિ તવપ્રપંચા જેવા ગૌરવાન્વિત ગ્રન્થના નિર્માતા શ્રી સિદ્ધષિ ગણું એવં કવિવર માધ જેવા સાહિત્યકારેએ ભીનમાલ જેવી ભવ્ય ભૂમિની ગેદમાં જ જન્મ ધારણ કર્યો હતે. ઉપ ક્ત અને કાકાના દીકરા ભાઈ થતા હતા. કવિવર માધે, પિતાની અને વિદ્વત્તાથી લાખે ની સંપત્તિ સંપ્રાપ્ત કરી હતી. આ સઘળી સંપત્તિ દરિદ્ર નારાયણની સેવામાં Page #112 -------------------------------------------------------------------------- ________________ ખચી એક અજોડ દાનવીર તરીકેની નામનાથી અલંકૃત થયા હતા. કવિવર માઘની રીત રસમ કઈ અદ્દભૂત અને અને ખી હતી. તેના વિચાર વાણી અને વર્તનમાં અપૂર વજાદુ હતું. તેમના આંગણે આવી ચડેલે અભ્યાગત ભાગ્યેજ પાછે જ. તેઓના ગૃહાંગણે અવિરત દાનની ગંગા વહી રહી હતી. જ્યારે તેજ પુણ્યભૂમિ સિદ્ધર્ષિગણું પૈદા થયા હતા. જેમાં જુગાર જેવા ઝેરી વ્યસનેને વિવશ થયેલા હતા. આવા વિદ્ધજજને જ્યારે ભૂલ કરી બેસે છે. ત્યારે વચ્ચે ઉભી કરવામાં આવેલી દીવાલને પણ તોડી પાડે છે. અને સમયને પરિપાક થાય છે ત્યારે જ્ઞાન અને ક્રિયાની પાંખે પ્રસારીને અનંત ગગનમાં ઉડ્ડયન પણ કરી શકે છે. હર હંમેશાં આ પ્રમાણેને કાર્યક્રમ ચાલતું હોવાથી મોડી રાતનાં ઘરે આવે તેની ધર્મપત્ની આ બધું સહી રહી છે. ગમે તેવી પ્રતિકૂલતાને પચાવી દે તેવી પ્રેમદા હતી. ખરેખર આવી પ્રેમાળ પ્રેમદાએથી જ પૃથ્વી પુણ્યવતી મનાય છે. દુર્બલા થતી દયિતાને જોઈને ડેશી મા પિતાની સ્નેહાળ સુત સિમન્તનીને પૂછીને પત્તો મેળવે છે. ત્યારપછીથી ડોશીમા નિર્ણય લે છે કે આજસુધી હું અંધારામાં રહી. પરંતુ હવે મારે મારા પુત્રની ખબર લેવી જ પડશે. એકવાર ઘોર અંધારી કાળી કાળજડી રાતલડીના બાર વાગે બહાર આવીને દરવાજા ખખડાવે. Page #113 -------------------------------------------------------------------------- ________________ જાય છે. કિન્તુ તેમની માતાજીએ નિર્ણય લીધો છે. કે આજે સારા દીકરાની બરાબર ખબર લઈ લઉં. બરાબર સાલમ પાકને સ્વાદ ચખાડી દઉં મારા પેટમા આળેટેલા અપત્યની આવી અવદશા મારાથી કેમ સહી જાય. જનની જણજે ભક્તજન, કાં દાતા કાં શૂર, નહિ તે રહેજે વાંઝણી મત ગૂચવીશ નૂર આમાં ખોટું શું છે ! આપણા દીકરાઓ દયાલુ અને દાતા ન બને તે વ્યર્થ જન્મ છે. તે નાક કટાઓને, આપણાંજ સંતાને અગર જનતાને માટે આશિર્વાદ રૂપ ન બને તે ખરેખર ભારતમાં એક ભારરૂપ છે. તેવા નાદાનેથી આ પૃથ્વી ભારવતી છે. વિરાટ પર્વતે અને સાગરને ભાર પૃથ્વીમાતાને નથી. કિન્તુ આવા હરામી હીચકારા અને હલકટ માણસોના ભારથી ભારત ભૂમિ દબાતી જાય છે. માતા મનમાં મંથન કરી રહી છે. કે “દયાલુ ને દાતા તે પામે સુખશાતા આ સના તન સૂત્ર છે ટચના સોના સરીખું છે. મારા આંગણાંને ઉજવલ બનાવે તે પુત્ર જોઈએ. આવા દુર્બસના દરિયામાં ડૂબેલે દીકરે મારે ન જોઈએ. ન જોઈએ. વાંચક જરા ઉંડું ચિંતન કરવાની તકલીફ લે. માતા આવી હેવી જોઈએ. હંમેશાં આવી. માતાઓથી જ આયર્વત ઉજવલા છે. ભારતની ભવ્યતામાં વધારો થાય છે. માતાઓ છે તે આવી હો જે પિતાના પુત્રોને સુંદર સંસ્કારની સજાવટથી સુશોભિત બનાવવા માગતી હોય, આ ભાઈ “સાબ” બહાર ઉભા ઉભા બારણા ઠોકી રહ્યા છે. પોષ મહિનાની Page #114 -------------------------------------------------------------------------- ________________ સ્ટ કડકડતી ઠંડીમાં કાયા કંપી રહી છે. છતાં માતાજી બારણાં ખેલવા તૈયાર નથી. આ હતી વીરાંગના ખરેખર વીરાંગનાઓ પિતાના પુત્રને વૈરાગ્યના રંગે રંગી નાંખવા હરપળે તૈયાર હોય છે. આજે તે માતાજીને સંપૂર્ણ નિર્ણય હિતે. કે કદિ પણ સગમાં ઘરનાં દ્વાર નહિ જ ખેલવામાં આવે એ નાદાનને પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવા દે છેવટે માતાજીએ સનસનારી ભરેલું રોકડું પરખાવી દીધું કે જ્યાં ખૂલ્લાં દ્વાર હેાય ત્યાં ચાલ્યા જા. બસ આ શબ્દોએ ભાઈસાબના અંતરમાં જાદુઈ અસર ઉપજાવી કેઈ અપ્રતિમ પુણ્ય પળે પાછાં પગલા ભર્યા કે તેને પિતાનાં ઘરના દ્વાર સામે નજર સરખી પણ નાખી નહિ એટલે કે પાછું વાળીને જોયું નહિ મહાન તરીકેની ખ્યાતી મેળવનાર માનવ ત્યાજય કરવામાં આવેલી માયા તરફ પાછી નજર ફેંક્તો નથી. જ પ્રભુ ૫થે પગલા ભર્યા તે ભય તેને પાછું વાળીને જોવાની જરૂર શી ! કાળ જડી મેઘલી શી રાતનાં ઈતસ્તઃ રેન મારી રહ્યો છે, પરિણામે જૈન ઉપાશ્રયના મંગલ દ્વાર ખૂલ્લાં હતાં, ત્યાં હર્ષ ભર્યા હૈયે એકાએક જઈ પહોંચે છે. - ત્યાં ગુરૂદેવ આચાર્ય ગર્ગ રૂષીશ્વરનાં શ્રી ચરણમાં પિતાનું જીવન પુષ્પ ધરી દે છે ઉછળતા ઉમંગે આહંત દીક્ષાની સહર્ષ સ્વીકૃતિ કરે છે. વિજજનેની પરિષદમાં અગ્રગણ્ય તરીકે ગણાતા આ સિદ્ધષિ ગણીએ ઉપમિતિ વ્યવ પ્રપંચો કથા ૧૬૦૦૦ કલેકે પ્રમાણુ જનતાને અર્પણ કરી છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ' : ભૌતિક શૈભવનો વિનાશ થતું અટકાવવા માટે માનવ જાત કેટલાં વલખાં મારી રહ્યો હોય છે કેમકે તમારી નજરમાં ભૌતિક વિભવને જ વાસ છે દુન્યવી માયાની છાયા તમારા નયનેમાં પડેલી છે દુન્યવી માયાનું જ મહત્વ સમજાય છે તેમજ વઘુ વજન આપી બેઠેલા છે. તેજ માયાનાં મૂલ્યાંકન અંકાઈ રહયાં છે, પછી વીતરાગની માયાના મૂલ્યાંકન તેમાંથી અંકાય. અનિત્ય અસ્થિર અને ક્ષણ વિનાશી રતનનું જતન કરવા માટે માનવી કેટ કેટલા પ્રયાસ કરી રહયે હોય છે કેઈ એક ગ્રામીણ માણસ ધંધાકીય દષ્ટિએ દેશાવર ગયેલો હતે. સદભાવ્ય ગે સારી એવી સમૃદ્ધિ સંપ્રાપ્ત કરી. જયારે જવાને સમય થાય છે ત્યારે કિંમતી રત્ન લઈને પિતાના ગામ ભણી નિકળી પડે છે વચ્ચે ભયંકર ઘેર જંગલનું ઉલ્લંઘન કરવું ખતરનાક હતું. ડકૈતી કરનારા ડાકુઓને અધિકાધિક ભથ હતે આ ગામડીયે ચાલાક અને ચતુર હતા સાથે લીધેલાં રતનનું જતન કઈરીતિએ કરવું તેની શોધખોળ કરવા લાગે એક મજાને પ્લાન મલી ગયે શરૂઆતમાં પિતાનાં અસલી રત્નને એક સુન્દર વૃક્ષના મૂળમાં ખાડે છેદીને મૂકી દેવામાં આવ્યાં એવી સુંદર જગ્યા શોધી કાઢી હતી. કે ત્યાં કઈ પહોચી શકે નહિ તત્પચાત્ વાંસળીમાં નાના પત્થરના પીસ સારી કમ્મરે બાંધીને ચાલવા લાગ્યું હું Page #116 -------------------------------------------------------------------------- ________________ “૧૦૧ રને લઈને જઈ રહ્યો છું આ પ્રમાણે બૂમ પાડતો જાય અને પાછા ફરે રસ્તામાં ડાકુઓ મલ્યા ચેકીંગ કરવામાં આવ્યું તે વાંસળીમાં પત્થરના પીસ જેવામાં આવ્યા ડાકુ એએ નકકી કર્યું કે આ માણસ પાગલ છે. પાગલને જવા દે એને રસ્તે બસ આ રીતિએ આ વ્યાપારી શરૂઆતમાં ગાંડ બનીને પણ પિતાના ધ્યેય પાર પાડયું મહામહેનતે મેળવેલાં અસલી રત્નને લઈને પિતાને ગામ સહીસલામત, પહોંચી ગયે. આવી રીતે પિતાની જાતને ગાંડી કરી ગાંડામાં કૂટાઈ જનાર મૂર્ખ કે ડાહ્યો કહેવાય. બેલે મહાશય! તમારી દષ્ટિએ આ માણસ તમને ગાંડે લાગે કે ડાહ્યો લાગે ? તમે વિચારશે તે જરૂર લાગશે કે આવી ભયાનક અટવીમાંથી એકાએક પસાર થવા માટે કે સુંદર કીમી છે. વાહ વ્યાપારી વાહ આ વ્યાપારી પણ વણિક છે. અને વણિકની બુદ્ધિ અગમ્ય કેયડાને પણ ઉકેલ કરી શકે છે. માટે જ વણિક ચાલાક અને ચતુર મનાય છે. આ એક સામાન્ય વાત પણ લેકને સુંદર સંદેશે આપતી જાય છે. વ્યાપારીએ મહા મહેનતે મેળવેલાં અમૂલ્ય રત્નોને લઈને પિતાના મૂળ સ્થાને પહોંચવા માટે કઈ રીતિએ કેવી પ્રયુક્તિઓનો પ્રયાગ કર્યો છે. તેવી રીતે તમને જનમ જનમના પૂર્યોદયે મળેલા ધમરાજાનું ચેન કેન સંરક્ષણ કરીને પણ પિતાના મૂળ સ્થાનમાં જઈ પહે ચવા માટે પ્રાણવંત પુરૂષાર્થની જરૂર છે. આ વ્યાપારી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઘર ભયાનક અટવીમાં આંટા ફેરા કરી રહ્યા છે. પિતાની જાતને ગાંડી ઘેલી બનાવે છે. આ રીતિએ મુશ્કેલીઓ વચ્ચેથી પણ કે સુગમ માર્ગ શોધી કાઢે છે. તેમ તમે લોકે પણ ધર્મ રાજાની મહત્તા મૌલિક્તા અને મહતા. સમજતા હેતે કઈ પણ સંયોગમાં ધર્મરાજાનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક છે. કિન્તુ તમે તમારા જીવનની તૈયાં કેવલ દુન્યવી પદાર્થોની પાછળ વહેતી મૂકી છે. ભલે ભાંગીને ભૂકો થઈ જાય તેની પરવા નહિ પરંતુ તમારા જીવનનું સપૂર્ણ વલણ વિધ્વંભરના વિવિધ પદાર્થો તરફ તડપી રહેલું હોય છે. ત્યાં પછી ધર્મ મહારાજાની મૌલિક્તા સમજવી સહજ નથી. (૪૭) તમે તમારા ઘરને સ્વર્ગનું સદન બનાવી શકે છે અને નરકગાર પણ બનાવી શકે છે. પરસ્પરના ઘર્ષણે અને દુરાગ્રહ દ્વારા તમે તમારા ઘરને કલેશનું કેન્દ્ર બનાવી મૂકે છે. પરસ્પરના દુરાગ્રહે હઠ અને જીદની જ્વાલામાં ઝડપાઈને પિતાને દુરાગ્રહ છેડતા નથી પરિણામે જીવન નીરસ નિષ્કર્મ અને નીગમ જેવું થતું જાય છે. કવચિત કેઈ નગરમાં પતિ પત્ની વચ્ચે વિસંવાદ ચાલ્યા જેની સીમા નહિ પતિનું સૂચન છે કે આજકાલ ધંધાકીય મુશ્કેલીઓને પાર નથી. રાજકીય રમતની રમઝટમાં કઈ વ્યાપારીઓના રામ રમી જતા હોય છે. એટલે આપણે તે પુત્રને વકીલની ડીગ્રી પાસ કરાવીશું Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સામે પત્ની પિતાનું પ્રાકથન શરૂ કરી રહી છે કે નહિ નહિ એ નહિ જ બને મારે તે દીકરાને ડોકટર બનાવવે છે. કેમ કે હું લગભગ કાયમને માટે બીમાર રહેલી હેઉં છું એટલે હંમેશડોકટરની પાછળ પસા ખરચવામાંથી ઉંચાજ નથી. આવતા માટે આ બધું જ મેટું ખર્ચ બચાવવા માટે મારે તે મારા દીકરાને ડોકટર જ બનાવે છે. આ રીતે એ દંપતી વચ્ચે દંતકલહ રાજ બજ ચાલતું જ રહે. બહુ લાંબા સમયના અંતે એએના આંગણે એક શ્રીમાન ઈન્સાન આવી ચડયે આ લોકોએ આગણે આવી ચડેલા ભાઈને તટસ્થ માનીને ઝઘડાને અંત લાવવા વિનવણી કરી. આ ભાઈએ ઝઘડાનું કારણ પૂછ્યું ત્યારે આ ભાઇને સત્ય હકીક્ત જાણવા મલી. પછી આ ભાઈ કહે છે કે તમે બંને જણ ઘડી ભર થંભે હું તમારા દીકરાને જ પૂછી જોઉ એટલામાં આ લોકોના મેંમાંથી હાસ્ય વેરાઈ ગયું કેમકે તે બંનેની આશાના આધાર સમા સુતરામને જન્મ જ થયે હતે. તેઓના આંગણે અદ્યાવધિ કુલ દીપક દિનકરને ઊદયજ થયે નહિ હતે. છાશ છાગોળે ભેંસ ભાગોળે અને ઘરમાં ધમાધમ આ રીતિએ દુનિયાના કેટલાયે આવા અઘરપંથી માણસે નિષ્કારણ તણતણાટ અને છણછણાટની પાછળ અંદગી બારબાદ કરી રહ્યા હોય છે. કેટલાયે નામદાર કાલ્પનિક કલહમાંજ કૂટાઈ રહ્યા હોય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ (૪૯) માનવના મંચ ઉપર આવીને જમા થઈ ગયા છે તે પિતાના ઉચ્ચ અને ઉચ્ચતર અધિકાએ ખ્યાલ કરતાં શીખે એકાએક માનવની ખુરશી પર બેસીને પિતાને મળેલા માનવંતા સ્થાન શોભાવવા પૂરતું પ્રાણવંતે પુરૂ વાર્થ કરે જનમ જનમના પુણ્યોદયે માનવતાનું સુકાન તમારા હાથમાં સંપાયું છે. તે તે સુકાનની શાન ન ગુમાવે કેટલીક વખત માનવ પિતાના પુત્ર પરિવારની પાછળ પાગલ બનીને કેવળ આશાને અમર રાખવા માટે કેટલાયે તમાશા કરી રહ્યો હોય છે. કેઈ એક પિતા પુત્રની પાછળ કઈક અવનવી આશાઓમાં અટવાઈ મરે છે. તેનું આ જવલંત દષ્ટાંત છે. તે જરા વિવેક પુરસ્સર વાંચે અને વિચાર સાથે સાથે તમારી કંપનીના માણસને સંભળાવે કેઈ એક ચાલાક અને ચતુર બાળકની માતા અવસાન પામે છે. તત્પશ્ચાત તેને પિતા કડક અને કાળી મજુરી અને મહેનત કરીને પિતાનું અને પુત્રનું માંડ માંડ પિષણ કરતે હોય છે. બાળક જ્યારે ભણવાને લાયક બને છે. ત્યારે પિતાના અંતરમાં એક હળવે આચકે આવે છે. કિન્તુ આવા કપરા સંગમાં પિતાના પુત્ર ને ભણાવ કઇ રીતિએ તે એક સળગતી સમસ્યાને હલ કરવા માટેને પ્લાન તૈયાર કરી રહ્યો છે. તેવામાં જ નગરના કેટલાક દિલદાર નાગરિકે વિચારી રહ્યા છે કે આપણું ગામના પ્રેમચંદ શેઠને પુત્ર બુદ્ધિમાન છે. અગર તેને Page #120 -------------------------------------------------------------------------- ________________ અ પ પછી રવદેશ મરી જાય છે. આ જ કરી ૧૦૫ રોગ્ય સહારે અને સહકાર આપવામાં આવે છે તે બાલક જરૂર તૈયાર થાય ગામના સજજને એગ્ય સહકાર આપે છે. આ તરફ પરની આશા ઉપર નહિ જીવનાર આ જનક પણ પ્રબલ પુરૂષાર્થ કરી રહ્યો છે. તેની મહેનત અને મજુરી ચાલે છે. બાળક ભણવામાં પાવરધા હતે ટૂંક ટાઈમમાં પ્રગતિને પારે ઉંચે ચઢે છે. અને આગળ અભ્યાસ માટે આ યુવકને વિલાયત મોકલવામાં આવે છે. વર્ષો પછી સ્વદેશ તરફ આવવાની તૈયારી કરે છે. અગાઉથી સર્વત્ર સમાચાર પ્રસરી જાય છે. બાપુજી પણ પિતાના ડીગ્રીધર દીકરાને લાયક તમામ તૈયારીઓ કરી રહ્યા છે. ડીગ્રીધરાવનારે દીકરે નીચે તે નજ બેસી શકે માટે આડોશી પાડોશીમાંથી માગી તાગીને પણ ખુરશીઓ ટેબલ વિગેરે લાવી મૂકે છે. આ નેક નામદાર નયન ભાઈ ગુહાગણે આવી ચઢે છે. સમવયસ્ક મિત્રે મલવા આવે છે. મિત્રોની વચ્ચે આ નામદાર પોતાની ડીગ્રીનું ડીંડીમ વગાડી રહ્યા છે. ચીંજારેહાલ જેવી પરિસ્થિતિમાં પટકાચેલે તેને પિતા ઘરની સફાઈ કરી રહ્યો છે. નયનના મિત્રો પરસ્પર મલે છે. મલતાંની સાથે હસ્ત ધૂનન (HAND SHAKE) વિગેરે કરે છે. તપથાત નયનના મિત્રો પૂછી રહ્યા છે. કે WHO IS THIS MAN આના જવાબમાં 41417 Qiell 68$ THIS MAN ISMY SERVANT વિચારી યે આ દીકરા કે દીપડે કહેવાય. જે પિતાએ પોતાના પુત્રની પાછળ કેટલા અસહય કષ્ટો સહયાં એટલુંજ નહિ પુત્રને પ્રગતિના પંથે પાડવા માટે રક્ત રેડી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દીધું છતાં પુત્રને જરાય પડી નથી. બાપને બાપાજી તરીકે ઓળખાવવામાં લાજ આવે છે. આ અસર છે. માત્ર સંસ્કાર વિહેણા શિક્ષણના આજના ભણેલાએ શાતિ લાલ h, Shah, પ્રવીણચન્દ્ર, P, Shah, વિગેરે પિતાની જાતને ઓળખાવે છે. (૪૯) - ઉપરોક્ત વાર્તાના અનુસંધાનમાં બનેલી એક સત્ય ઘટના, એક એજ્યુકેટેડ મુંબઈમાં એક ઓફિસમાં ડીગ્રી પાસ કર્યા પછી સર્વિસમાં જોડાયેલ હતો. એના વૃદ્ધ પિતાશ્રીને અથવા દીકરાની કમાણી જેવાના કેડ જાગ્યા આ ભાઈના પિતાજી મુંબઈમાં આવ્યા અને દીકરાની ઓફિસમાં મીલન માટે જઈ ચઢયે આ ભાઈ ગામડાના ગમાર જે જુની પદ્ધતિ મુજબ જુને પિશાક પહેરેલ હતે. ઓફિસ સરે આ ભાઈને પૂછયું ભાઈ આ વૃદ્ધ કેણુ છે? પેલા ઉકંડ છેકરાએ જવાબ આપે કે This MAN S MY COOK આ મારે રસોડાદાર છે. હર્ષ ભર્યા હૈયે બાપુજી પિતાના પુત્રને મલવા માટે મુંબઈ સુધી આવી ચઢયે બા૫ અંગ્રેજીમાં અજ્ઞાત હતે. પણ અનુભવી જરૂર હતે. દરેકના મુખ પર પથરાયેલા ભાવને પકડી શક્તો હતે. ઘણી વખત ભણતર કરતાં ગણતર વધી જતું હેય છે. પિતાના પુત્રના રંગ ઢંગ ને ધીંગાણે જોઈને મનમાં બધું જ સમજી જાય છે. છેવટે બાપાના હૈયામાં હિંમત આવી અને એકાએક બેલી ઉઠયા સાહેબ હું Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ તમારી ફારસી ભાષામાં કંઈજ જાણતા નથી. પરંતુ એટલું સાંભળી લેજે કે હું એને રસોડદાર નથી. પરંતુ તેની માને માંટી છું. ખરેખર આવા તેછડાઈ ભરેલા વર્તનથી ઓફિસરને આ ભાઈ ઉપર નફરત આવી પરિણામે સાહેબે આ ભાઈને બરતરફ કરવામાં આવ્યા. વાંચક વિચારી શકે છે. કે કેવલ સંસ્કાર વિનાનું શિક્ષણ જીવનને કેવું સવાર્થનિષ્ઠ બનાવી મૂકે છે. (૫૦) એક સામાન્ય સાહજિક નિયમાનુસાર પિતાના ઈષ્ટના દર્શન પૂજન અને અર્ચનની પાછળ મુખ્યત્વેન તમારું મન અગ્રભાગ ભજવતું હોય છે. તન ભલે માંદું પડેલું હોય. તે પણ તે ભક્તજન તનની પરવાહ કરવા ઊભો નથી. રહેતે હંમેશાં મન ઉપર વિજય મેળવે તેમાંજ ખરી. મહત્તા છે. મનના મારેલા માણસે માયકાંગલા અને મડદાલ માનવે કયારેય પણ હોંશથી હર્ષથી ઉત્સાહથી કે ઉલ્લાસથી કંઈપણ કરવાહી કરી શક્તા નથી જ કેઈપણ નાનું મોટું કાર્ય અંતરને ઉમળકે પહેલેજ માગી લે. છે. આ વિષય છે. મનની તાજગીને મન જેના તાજા તે હંમેશના સાજા અને રાજા, આ બાબતની દરેકને અહર્નિશ અનુભૂતિ થતી હોય છે. એક સદ્દગૃહસ્થ શ્રીમાન અપના ગૃહાંગણે વ્યવસ્થિત રાખવામાં આવેલી મૂર્તિની પૂજા કરવાની તૈયારી કરી રહ્યો છે. શરદીની ઋતુ છે. તે જ સમયે એકાએક તેને શરદી થઈ આવે છે. અતી વિગેરેમાં બામનું Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ માલીસ કરી રહ્યા છે. તે જ વખતે આ શ્રીમાન ને અંતરમાં એક વિચારધારા ઉદ્દભવી કે મને શરદી થઈ આવી તેમ મારા ભગવાનને શું શરદી ન થઈ હશે તુરત જ વિના વિલંબે મૂતિ ઉપર બામ ઘસવું શરૂ કર્યું મૂર્તિમાંથી હુંકારવાદ જે અવ્યક્ત અવાજ સાંભળવામાં આવ્યા કયારેક પણ નહિ અને આજે મૂર્તિમાંથી અવાજ ઉઠેલે સાંભળીને હર્ષોલ્લાસમાં નાચવા લાગે, પ્રત્યે આજે મારી ભક્તિ ફલવતી બની. પરંતુ મને આશ્ચર્ય થાય છે કે પ્રતિદિન હું ચંદન કેશર અને અત્તરથી અહર્નિશ માલીશ તે જ રહું છું છતાં પણ કયારેય આ મૂર્તિમાંથી અવાજ સાંભળવામાં આવ્યો નથી. અને આજે એકાએક અવાજ આવવાનું કારણ શું? મૂર્તિમાંથી પુનઃ અવાજ આવ્ય, ભક્તરાજ તમારું દુઃખ હું કયારે જાણી શકું? તમે મારું દુઃખ જાણી શકે ત્યારેજ ને ? આ જાતની ભાવના તમારામાં આજે પ્રગટ થતી જોઈ અને તેથી જ મારામાં તન્યવંતે ચમત્કાર જેવામાં આવ્યું. એક દષ્ટિએ ઉપરોક્ત પ્રસંગ કાલ્પનિક ગણી શકાય. પરંતુ તમારે આ ઉપનયમાંથી એ તારવાનું છે કે સામાસામી આવી ઉચ્ચ ભાવના કેળવવાની જરૂર છે અને આવી ઉદાત્ત ભાવના જ પરસ્પરને સહકાર મેળવી શકે છે. સહકાર હંમેશાં બે હાથને ગણાય છે. જ્યારે એક હાથને તે ફક્ત તમાચેજ ગણાય છે. સારાંશમાં તમે કે તમારા દુઃખને જ રહી રહ્યા છે. પરંતુ સામી વ્યક્તિની વેદનાને વાંચી શક્તા નથી. ત્યાં સુધી તમે દુખમાંથી મુક્તિ કયાંથી મેળવી શકશે? અતઃ પરસ્પર સાથ સહકાર ને સંતોષ આપતા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ચાલો તે જરૂરી તમારી નૈયા પેલે પર અવશ્ય પહોંચશે. તેમાં કોઈ શક નહિં.. તમારાજ આત્માની અંદર અચિત્ય અગમ્ય અને , અમાપ. શાક્તિ ભરેલી પડેલી છે. તમારાજ, આત્મામાંથી અનંત શક્તિના સ્ત્રોત વહી શકે છે. એટલું જ નહિ પરંતુ તમારે આત્મા અનંત શક્તિને સ્વામી છે. તેમ જ જીવમાંથી શિવ બનવાની શક્તિ સંપાદન કરી શકે નરમાંથી નારાયણ બની શકે છે. તમે જ પામરમાંથી પરમ બની શકે છે. તમે જ જનમાંથી જનાર્દનનું રૂપ ધારણ કરી શકે છે. અને તમે સ્વયં પરમાશુમાંથી પર્વત જેવડું વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે છે. કિન્તુ એ તમામ સુષુપ્ત શક્તિઓને સજાગ કરવાની પ્રક્રિયાએ તમારે જાતે જ કરવાની રહે છે. એક ભક્ત શિરોમણિ ભગવાનદાસ એને ગણપતિની પ્રતિમા ઉપર પ્રકૃષ્ટ પ્યાર હતે. નિસીમ નેહ હતે. અસાધારણ આકર્ષણ હતું. પ્રતિદિન પ્રાતઃકાલમાં દર્શન પૂજન અને અર્ચન કરે જ કરે. એક દિવસ એ ન જાય કે તેણે દર્શન, પૂજન અર્ચન કર્યું ન હોય. એક સામાન્ય રીતિએ વિચારીએ તે પ્રાયશઃ પ્રતિદિન પૂજનહિ કરનારનું સ્વાથ્ય સુરક્ષિત રહેતું હોય છે. તેનું આરોગ્ય અવિરત એક સરખું જ ચાલી રહેલું હોય છે. આ ભકત, હર હંમેશાં ગણપતિજીની મૂર્તિ સામે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ નૈવેદ્યમાં લાડુ ધરે, ક્યારેક તે લાડુને લાવા લેવા માટે એક ઉંદરભાઈ હુંમેશાં રેશન મારતા જ ક્રૂરે કયારેક તે સમયાનુસાર મૂર્તિના મસ્તક પર પણ ચડી બેસે છે. દૃશ્ય જોઇને ભક્તના અંતરમાં એક હળવા આંચકા આવી જાય છે. કે ગણપતિજી એક ઉંદર જેવા ક્ષુદ્ર પ્રાણીને પણ ભગાડી શક્તા નથી. માટે ગણપતિ કરતાં તે આ મૂષક મહાન લાગે છે. ચાલે! આપણે આજથી તેનુ પૂજન શરૂ કરીએ. આ ભક્તરાજ પૂજાની તૈયારી કરી રહ્યા છે. પરન્તુ ઉદરભાઇ તા ભાગા ભાગ અને નાસા નાસ કરે. થેાડા જ ઉદરભાઇ સામે આવીને બેસે, પછી આ ભાઇએ ઉંદર ભાઇની પૂછડીએ દોરી માંધીને લટકાન્યા. આ પ્રમાણે પૂજનના પ્રાગ્રામ ચાલી રહેલેા હાય છે. તેવામાં કયારેક પૂજાના રૂમમાં મ્યાઉં મીયા કરતી એક બિલાડી આવી ચડી. આ ઉદરભાઈ તા પેાતાને શમશેર બહાદૂર તરીકે ગણાતી ખિલાડીને દેખીને છૂપાઈ જાય છે, લપાઈ જાય છે. આ દૃશ્ય જોઇને ભક્ત વિચારે છે કે આનેા પણ ગુરુ આ છે, ચાલા આપણે તેની પૂજા શરૂ કરીએ. ખાસુ` મજાનું રખડી જેવું તાજુ દૂધ તેણીની સામે ધરવામાં આવે છે. પછી આ માજારીને જોઇએ શું? માજારીને તે મજા પડી. પણ સામે સજા આવી રહી છે. તેનુ શું? એક દિવસે પેાતાના ઘરની ડેલીનાં દ્વાર ખુલ્લાં રહી ગયેલાં હતાં. એકાએક શ્વાન ધસી આ તેને આસત્રણ મેાકલવાની થોડી જરૂર પડે છે ? તમે લેાકા Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ આમંત્રણ વિના કયાંય જઈ આવી શકે નહિ. કેમ ખરું ને? અરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શ્રી પાર્શ્વનાથ પદ્માવતી મહાપૂજન અને શ્રી ભક્તામર મહાપૂજનના પવિત્રતમ પ્રેગ્રામોમાં પણ તમે લોકે આમંત્રણ પત્રિકાની આશા રાખીને બેસી રહે. કદાચ ન મલે તો તમે બેલી પણ નાંખે કે આપણને આમંત્રણ પત્રિકા કયાં આવી છે ? માટે આપ ! આપણાથી તમે જવાય જ નહિ. આ અવદશા આજે આપણે ત્યાં છે? પ્રત્યેક પ્રસંગ પરત્વે આમંત્રણની આવશ્યક્તા માનીને બેસી રહેવું એ નરિ અજ્ઞાનતા છે. દાખલા તરીકે કાણમાં આમંત્રણની આવશ્યક્તા ન હોઈ શકે કદાચ જાનમાં આમંત્રણની આવશ્યક્તા રાખીને બેસી રહે એ વાત જુદી છે. તદનુસાર કોઈપણ ધાર્મિક મંગલમય પ્રસંગ રંગમાં રંગાઈ જવું એ પ્રત્યેક જીવડાની ફરજ છે. વાસ્તવિક એમાં આમંત્રણની આવશ્યક્તા ન માનવી જોઈએ. નિરંકુશ સામેય, સીધાં આવીને ઉભા રહ્યા ત્યાં તે આ બિલી બાઈ કયાંય છૂ થઈ ગઈ. આ ભક્તરાજને અવનવું અલૌકિક માર્ગદર્શન મલતું જાય છે. ભગવાનદાસે નિર્ણય લીધો કે બસ હવે પછીથી આપણે આ શ્વાનની પૂજા કરવી. આ શ્વાનને બીજુ જેઈએ જ શું? રાજની રોટી ચાલુ થઈ ગઈ. પછી તે આ શ્વવજનને સ્વજન મલી ગયા. આ ભક્તરાજ હંમેશાં કૂતરાની પૂજા કરી રહ્યાં છે. માનપાન મલતું હોવાથી કૂતરે હળી ગ. એટલે રસોડામાં પણ ઘૂસી જાય. એટલે બનાવેલ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તાજે માલ ખાઈ જાય અને ખરાબ કરે. ત્યારે ભક્તની એ તેના પર જોર જોરથી લાકડીને પ્રહાર કર્યો. પરિણામે કૂતરે ત્યાંથી પિબારા ગણ ગયે આ અમાનુષી દશ્ય જોઈને ભક્તરાજ વિતર્ક તર્કમાં તરફડીયા મારી રહ્યો છે. કે હું નાહકને બહાર ફાંફાં મારી રહ્યો છું. સૌથી સર્વોત્તમ શક્તિશાલી મારા ગૃહાંગણે બીરાજે છે. પછી મારે શા માટે વિમાસણમાં પડવું જોઈએ? બસ હવે પછી આજથીજ મારી પત્નીની પૂજાના શ્રી ગણેશાય નમઃ કરવા પત્ની પૂજાવા લાગી. પત્ની તે રાજની રેડ થઈ ગઈ. અહિ એક વાત વિચારણા માગી લે છે. તે એ કે અબલાનું અર્ચન અબલાને આકાશમાં અદ્ધર ચલાવે છે. જ્યારે પ્રબલાનું પૂજન પરસ્પરના પ્રભુત્વમાં વધારો કરે છે. અર્થાત પિતાની થતી પૂજા પચાવવી એ સહજ નથી. યાદ રાખે પૂજાવા કરતા પૂજા કરવી સર્વોત્તમ છે. જુગ જુગથી પુષ્પ પત્થરની પ્રતિમાની પૂજા કરતા હતા. કયારેક પુપને એવા કાલ ઘડિયે અંતરમાં હળવે આંચકે આ કે આપણે જુગ જુગથી પત્થરની પૂજા કરી રહ્યાં છીએ. કયારેક પત્થર આપણું પૂજા શા માટે ન કરે. હવે વિચારે પત્થરાઓ જયારે પુપની પૂજા કરતા થઈ જશે. ત્યારે અપની કેવી પરિસ્થિતિ ઉભી થશે. કેવી દયવીય દશામાં ડૂબી ગયાં હશે તેની કલ્પના કરવાનું કાપ વાંચન વૃન્દના હાથમાં સેંપવામાં આવે છે. આખરે પુએ પત્થરની પ્રતિમાઓની પૂજા કરવાનું પસંદ કર્યું. એક દિવસ Page #128 -------------------------------------------------------------------------- ________________ ભક્ત ભગવાનદાસ જમવા માટે બેઠેલા હતા. ખાદ્યપદાર્થમાં કયાંય કાંકરો આવી ગયે. તે જ વખતે આ ભક્તરાજ નું મગજ ગયું. મગજનું બેલેન્સ ગૂમાવી બેઠા. પરિ. ણામે ભજનનો થાળ અને જમવાનું ત્યાંનું ત્યાંજ મૂકી હાથમાં લાકડી લઈને પત્નીના બરડામાં એવી ફટકારી કે ઘડીભર બૂમો પાડતી જ રહી. થોડા સમય પછી જ્યારે ક્રોધાનલ શાન્ત થયે ત્યારે ભકતરાજને ભાન આવ્યું કે આ બધાજ કરતાં વધારે બલવાન તે હું પિતે જ છું. તમે થાત આ ભક્તરાજે અપના આત્માની પૂજા શરૂ કરી હતી અને આત્માની શોધખોળની પાછળ સમય વીતાવવા લાગે. સારાંશ તરીકે માનવ જે વસ્તુને મેળવવા માટે બહાર દેવાદેડી કરી મૂકે છે. પરંતુ તેજ વસ્તુ પિતાના આત્મા માંજ પડેલી હોય છે. માનવ જ્યારે આમને સાચા સ્વરૂપે ઓળખતે થશે ત્યારે જ તેનું શ્રેય સિદ્ધિ થશે. અનંત શક્તિને સ્વામી થઈને બની ગયે બીચારે. તમારા આત્મામાં અનંત શક્તિ સૂતેલી છે. તેને સજાગ કરવામાં જ તમારી બુદ્ધિમત્તા છે. બસ હવે સવાર થયું. ઉઠો અને તમે તમારી શક્તિને ઉપર સવાર થાવ. બીચારામાંથી બહાદુર બનો. રાંકડામાંથી ફાંકડા થાવ. મુરદાન ગીરીમાંથી મરદાનગીરી વાળા બને. ચાલો આજનું સુકાન સંભાળીને ચાલે તમારે જય જયકાર. Page #129 -------------------------------------------------------------------------- ________________ (૫૨) આર્યાવર્તની એક નર્તકીના મગજમાં પણ પિતાના સતીત્વના સંરક્ષણની કેટલી ખુમારી પડેલી છે અને તે ખૂમારીને આ જીવન ટકાવી રાખવાની કેટલી તમન્ના છે. પિતાની આજીવિકાની જેટલી તડપ નથી તેના કરતાં પણ અધિકાધિક પિતાના સતને અકાટય રાખવાની અભિલાષા હતી. મહારાજા સિદ્ધરાજ જયસિંહના પિતા રાજા કર્ણ દેવની પટ્ટરાણી મીનલદેવી રૂપ રંગે શ્યામલ શી હતી. તેથી કર્ણદેવ રાજા સંતુષ્ટ રહેતે નહિ હતે. કર્ણદેવ રાજા પિતાની પટ્ટરાણીને કયારેય બોલાવતા નહિ હતા. રાજા હંમેશાં ચિતિત રહેતા હતા. અનંગ દેવની વધુ પ્રમાણમાં સતામણ ચાલુ હતી. ' રાજાની સમીપે અભિનય સાથે નૃત્ય કરનારી રાજનર્તકી નમુંજલા ઉપર રાજવી મહમુગ્ધ બનેલે હતે. કિન્તુ અન્તરની વ્યથાની કથા કઈને કહી શકતા નહિ પરિણામે શારીરિક પરિસ્થિતિ બીલકુલ કથળતી ગઈ, કામજવર અત્યંત પીડવા લાગ્યું. મંત્રીશ્વર મહાન બુદ્ધિશાલી હતો. રાજા દિન પ્રતિદિન દુર્બલ થતો હોવાનું કારણ સમજી ગયેલ હોવા છતાં મંત્રીએ વિવેક ભર્યા શબ્દોમાં પૂછયું કે નેક નામદાર મહારાજાધિરાજ ! સત્ય કહે. શ્રીમાન દિન પ્રતિદિન ક્ષીણ કેમ થતા જાય છે ? મંત્રીશ્વરના અતિ આગ્રહને વશ થઈને રાજાએ પિતાના મનની Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પીય મંત્રીશ્વરની પાસે વ્યક્ત કરી હતી. મંત્રીશ્વરે અચકાતા અવાજે વિનવણી કરી કે રાજનર્તકી પોતાને દેહ સેપવા તૈયાર થાય એ નિતાંત શકય જણાય છે. અત: એ વાતને જતી કરવી આપણું ઊભયના હિતાવહમાં છે. રાજન એ સિવાય કાંઈપણ આજ્ઞા ફરમાવે. સેવક હરપળે તૈયાર જ છે. રાજા અતિમ ફરમાન છેડે છે. જાવ જલ્દી જાવ અને મારા માટે ચિતા તૈયાર કરાવે. તેના વિના હું હવે એક દિવસ પણ વીતાવી શકું તેમ નથી. રાજાનું છેલ્લું જજમેન્ટ સાંભળીને મંત્રીશ્વરના અંતરમાં ભારે આંચકો આવ્યું. જાણે આભલું જ તૂટી પડયું ન હય મંત્રીશ્વરને માટે આ એક કસોટીની પળ છે. જાણે ભયંકર શમસ્યા સળગી રહી હોય. મંત્રીશ્વર તે મહાન મુંઝવણમાં મૂકાઈ ગયા. ચેન ન પડે રેન ન જાય. કરવું કેમ ! મંત્રીશ્વર બુદ્ધિશાલી હોય છે. ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચેથી માર્ગદર્શન મેળવવું એ બુદ્ધિમાનેનું કામ છે. મંત્રીશ્વર રાત્રીએ નર્તકી પાસે જઈ પહોંચે છે. રાજા માટે દેહની યાચના કરવામાં આવે છે. તું માંગે તેટલું આપવા માટે રાજા તૈયાર છે. બસ આટલા અશ્રાવ્ય શબ્દો કર્ણ ગોચર થતાંની સાથે નર્તકીના અંગે અંગમાં આગ લાગી. રગે રગમાં શડ ઉઠી. એટલું જ નહિ કિન્તુ દીલની દીવાલ ઉપર ભયં. કર ચીરાડ પડી. રાજનર્તકીએ સણસણતો જવાબ આપે કે મંત્રીશ્વર મારા મડદાને તમે ગમે તેમ કરી શકે છે કે બાકી આ નમું જલાને જીવતા દેહે ટચ કરવાની વાત તે કદાપિ નહિજ બની શકે. Page #131 -------------------------------------------------------------------------- ________________ રાજેશ્વરને કાનમાં કહી દેજે કે નમુંજલા એક રાજનકી છે. વેશ્યા કે વારાંગવા નથી. પણ વિશ્વમાં વિખ્યાતિ પામેલી એક વીરાંગના છે. મંત્રીશ્વરની કલ્પના પણ આ પ્રમાણે જ હતી કે નમું જલા નર્તકી તરફથી મને આજ જવાબ સાંભળવા મલશે. હવે મંત્રીશ્વરને માટે ચાલુ કાળ બહુજ કપરો હતે. કાલ ખાવા ધાતે હતે. રાજા કર્ણદેવના કદાગ્રહને કણ છોડાવી શકે ? જીવતા બળી મરવાની તૈયારી પર આવી ચડેલા અવનિપતિને કોણ સમજાવી શકે ? મંત્રીશ્વર કાર્યદક્ષ હતા. મનમાં એક અદ્દભૂત પલાન તૈયાર કરીને જ નર્તકીની નજીકમાં જઈ પહોચેલા હતા. મંત્રીશ્વર નમુંજાના નાચગાન સમયનાં વસ્ત્રાલંકાર લઈને મહારાણી મીનળદેવી પાસે જઈ પહોંચ્યા અને નમ્ જલાના શણગાર સજીને સંધ્યા સમયે મહારાજાની સમીપે હાજર થવાની સૂચના કરીને વિના વિલંબે પ્રજાપતિ પાસે પહોંચી ગયા અને કર્ણદેવના કાનમાં કહ્યું કે ઘણી સમજાવટ અને પતાવટના પરિણામે નમુ જલાએ આપની વાત સ્વીકારી છે અને સાથે સાથે એ શરતો મૂકવામાં આવી છે. તે એ છે કે નમૂંજલા સંધ્યા સમયે જ પ્રવેશ લેશે અને આવતાની સાથે જ દીવડાઓ બુઝાવી દેવા મ્હશે. મહારાજાએ આ બંને શરતોને સહર્ષ સ્વીકાર કર્યો હતે. કરવામાં આવેલાં સંકેત અનુસાર નમુંજલના લેબાસમાં મહારાણી મીનલદેવીએ પ્રવેશ કર્યો. અને મંત્રીશ્વરની Page #132 -------------------------------------------------------------------------- ________________ સુચના મુજબ વિલાસી હવાની હેલીમાં મીનલદેવીએ રાજાની વીંટી સરકારી લીધી હતી. સમય થતાં આ બેઉ પિતા પોતાના સ્થાને ગોઠવાઈ ગયાં હતાં. સવાર થયું. વાસના શાન્ત થતાંની સાથેજ પ્રજાપાલકના પશ્ચાત્તાપને પાર ન રહ્યો. મારાથી ઘર અને ભયંકર પ્રચંડ પાપ સેવાઈ ગયું. હવે પછીની મારી પ્રજા મારી બદચાલનું અનુકરણ કરશે. પ્રત્યેક પળે પ્રાણ પછડાટ ખાઈ રહ્યો છે. મંત્રીશ્વરને બેલાવીને સીધું જ સનસનાટી ભરેલું સંભબાવી દીધું કે વિના વિલ બે મારા માટે અતિ ઉગ્ર પાપની સજા ભોગવવા માટે ચિતા તૈયાર કરાવ. હવે જગતમાં જીવવાને હું લાયક નથી. ચાણકય બુદ્ધિને આદર્શ રજુ કરનાર મંત્રીશ્વર રાજાને હાર્દિક પશ્ચાતાપ જાણીને રાજાના હૃદયમાં સળગી રહેલા પશ્ચાતાપના પાવકને શાન કરવા માટે સહી અને સત્ય વાત રજુ કરે છે. અને મહારાણી મીનળદેવીની પાસેથી વીંટી પણ સાક્ષી પૂરતી હાજર કરે છે. રાજાને નવજીવન મલ્યું. રાજાના જીવનમાં અપૂર્વ તન્ય રેડાયું. એટલું જ નહિ. કિડુ રાજાના વદન અને બદન ઉપર ચાર ચાર ચાંદનું તેજ ચમકવા લાગ્યું. વાહ મંત્રીશ્વર તમારી કુશાગ્ર બુદ્ધિને અને ઔચિત્યાચરણને લાખ લાખ વાર ધન્યવાદ. મંત્રીશ્વરની અથાગ બુદ્ધિ અને જહેમતના પરિણામે રાજા રાણી બંનેનાં કાર્યો સિદ્ધ થયાં અને તેજ રાત્રીએ મહારાણ મીનલદેવી સગર્ભા થઈ હતી. તેજ રાજા સિદ્ધરાજ જયસિંહ થયા હતા. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૮ (૫૩) બનાસકાંઠા ઉતર ગુજરાત દુનિયાના સર્વોત્તમ ગણાતા એરીયાઓ પૈકી બનાસકાઠા (ઉ. ગુ.) એરીયે આલા દર જજાને માની લેવામાં તમારી મહત્તામાં આંચકે નહિ જ આવે. ખરેખર ભરલ, ભીલડીયાજ, ઢીમ, રામસેન, ફૂવા, મેત્રાણા વિગેરે પવિત્ર તીર્થધામોથી બનાસકાંઠાની ધરતી તરતી રહે છે. તદુપરાંત પાલનપુર રાધનપુર, ડીસા કે જુનાડીસા થરાદ વાવ તાતર, થરા, ધાનેરા, ખીપત નેનાવા વિગેરે વિગેરે નગરોથી બનાસકાંઠાની ભૂમિ ભવ્ય અને સમૃદ્ધ છે. ઉપરોક્ત નગરે પૈકી રાધનપુર એક જમાનામાં દયા અને દાન દરિ કહેવાતું હતું. ધર્મનું ધામ અને લોકેનું કામ પણ ઉજવલ સે વર્ષની અંદરની બની ચૂકેલી આ એક આદર્શ ઘટના છે. | રાધનપુર જૈનપુરી કહેવાતી તે જમાનામાં નવાબી શાસન ચાલી રહ્યું હતું. રાધનપુરના વિરાટ તળાવમાં માછલીઓ ઘણીજ પેદા થતી હતી. પરંતુ રાધનપુરની બજારમાથી પણ કઈ માછલાની વાડી પ્રસારિત થઈ શક્તી ન હતી. ત્યાંના નગરશેઠ પણ કટટર જૈન હતા. ધર્મના રંગે રંગાયેલા હતા. કયારેક એક મુસલમાન જૈનેના લતામાંથી માછલાની ભરેલી ગાડી હંકારી આગળ દોડી રહ્યો છે. ત્યાં નગરશેઠના કાન પર અવાજ આવતાની સાથે રેમ રમમાં જેમ વ્યાપી ગયું અને ગાડી ઉભી રખાવવામાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આવી. મુસલમાનને નીચે ઉતારી સીધા જ ત્રણ તમારા રેકડા પરખાવ્યા. મુસલમાને માછલાની ગાડી નામદાર નવાબ સાહેબના હુકમથી પ્રસારિત કરી હતી. એટલે એક રીતિએ મુસલમાન ન્હેગાર નહિ હતે. કેમકે ઉપરથી હુકમ હતા. તથાપિ કંઈ પણ પરવા કર્યા સિવાય આ નગરશેઠે વિના વિલ બે સીધા જ ત્રણ તમાચા ફટકારી દીધા. વિચારી લે હવે મામલે બીચક્યા વિના રહે ખરે? એક તો નવાબ સાહેબને છે. વટ હૂકમ અને સ્વયં જાતે મુસલમાન. બેલે પછી બાકી શું રહે? કિન્તુ આ નામાંકિત નગરમાં વસનારા જૈનેનું વર્ચસ્ય એટલું જામેલું હતું કે કઈપણ શક્તિ જેની સામે વિજયી નહિ નીવડી શકે. જૈનેનું એટલું પ્રભુત્વ પથરાયેલું કે કેઈ અંગુલી નિર્દેશ ન કરી શકે. રાજમાં કે કાજમાં એટલે જ વટ વ્યવહાર ખીલી ઉઠે કે જેને મુકાબલે કઈ કરી ન શકે. એટલે જ ભારભાર માન મરતબે કે જૈનેનું કઈ માન ભંગ ન કરી શકે. આ હતી. રાધનપુર નગરમાં વસનારા જૈન બંધુઓની રૂપરેખા. રાધનપુરમાં એ કાયદે હતું કે ત્યાં વિરાટકાય તળાવ આગળ કઈ માછલી મારી શકતું નહિ. વર્ષોથી ઉપરોક્ત મુજબની શિસ્તનું વ્યવસ્થિત રીતિએ પરિપાલન ચાલતું આવતું હતું. એટલું જ નહિ કિન્તુ જેની પાસે પૂર્વથી ચાલ્યા આવતા ઠરાવ પૂરાવા રૂપે મોજુદ હતા. તે પણ ઘડીભરને માટે નવાબ ગરમાગરમ થઈ જાય છે. અરે પણ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૨૭ તમે લોકે મારી ગાડીને રોકનાર કેણ ? નવાબ કહે એ નહિ ચાલે? શું તારા બાપનું રાજ છે? પિોલીસોને હૂકમ કર્યો કે જાવ આ નગરશેઠને જેલના સળીયા પાછળ ધકેલી દે. પગમાં બેડીઓ પડે છે અને કારાવાસના કેદી થવું પડે છે. પરંતુ આ નગરશેઠને નિયમ હતું કે ધર્મની ખાતર એટલે કે દયા દાનની ખાતર કદાચ પ્રાણની આહુતિ આપવી પડે તે પણ હું તૈયાર છું. આવા કડક નિયમનું પાલન કરનારની સામે નહિ યમ નિયમ આવે ખરો. કારાવાસમાંજ અઠ્ઠમ કરે છે. સંખેશ્વર પાર્શ્વનાથનું ધ્યાન ધરે છે. પરિણામે અધિષ્ઠાયક છેડા પર સવાર થઈને સામે આવે છે અને સંકટમાંથી મુક1 કરે છે. હંમેશાં યાદ રાખે. પ્રભુ છે પાંશરે જેને, શત્રુથી શું થાય પથરા ફેકે પાપી જે, ફૂલ થઈને ફેલાય? આ નાનકડું કાવ્ય તમને સંદેશો આપતું જાય છે કે અગર તમારી પાસે પુણ્યનું પરમીશન છે, તમે સંપૂર્ણ શ્રદ્ધાવાન છે, તમારા શ્રદ્ધાના પાયા બરાબર મજબૂત છે, તે તમારાજ દુશમન દેત બની જાય છે. તમારાજ શત્રુ સ્વજન બની જાય છે. અંગારા ઉછળતી આંખમાં અમૃત ઉભરાય છે. આ બધેજ પ્રતાપ છે તમારા પરમપ્રિય દેવગુરૂના શુભાશિવિદને, દેવગુરૂ અને ધર્મની મહેરને. જેને દેવગુરુ અને ધર્મની મહેર તેને સદાય લીલા લહેર. બસ આ સોનેરી સૂત્રને કયારેય પણ નહિ વિચારતા. કોઈપણ કાર્ય કરતાં છે. પહેલાં આ સૂવને પહેલાં જ સંભાળી લેશે. કેમ બરાબરને? Page #136 -------------------------------------------------------------------------- ________________ (૫૪) આજના કલિકાલમાં કલપ વૃક્ષ સમા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ને પ્રભાવ અચિન્ય છે, અગમ્ય છે, અદમ્ય છે. એ પ્રગટ પ્રભાવી પાશ્વનાથને મહિમા માનવ પ્રાણી કેમ વર્ણવી શકે? સાક્ષાત બૃહસ્પતિ પણ અવનિ પર ઉતરી પડે તેય હે પ્રાણપ્યારા પ્રિયતમ તમારી પ્રતિભાને ન માપી શકે. મિતુ હે પ્ર. તારા ઉપર અકાય અને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. હમેશાં ચઢવાન્ તમને જ શ્રદ્ધા ફલવતી બને છે. રાજસ્થાનમાં સુપ્રસિદ્ધ જોધપુરનગર નિવાસી એક સદગૃહસ્થ ધંધાકીય ગ્વાલીયરમાં જઈ પહોંચ્યા અને ત્યાં તેમને સવસ મળી.છેડા જ સમયમાં તેઓ ઈન્કમટેકસના એફિસર બન્યા. આ ભાઈમાં રાજસ્થાનનું ખમીર હતું. સાથે સાથે સંયમ અને શ્રદ્ધા પર્યાપ્ત હતી. એક્તા તેઓ પોતાના પાંચ મિત્રો સાથે કારમાં બેસીને ફરવા નિકળી પડયા. આગળ જતાં રસ્તામાં કલ્લા નામના લૂંટારૂઓ મળ્યા અને કારને રેકી કાઢી. રીકવરની જરીયે પાંચને એક બાજુ પર લઈ જવામાં આવ્યા. પાંચને પૂછવામાં આવ્યું તમે લોકો શું છે, કરી રહ્યા છે. કઈ કઈ જ્ઞાતીના છે. વગેરે પૂછી રહ્યા છે. તે પૈકી બેઉની સ્થિતિ સામાન્ય હતી. તેઓને છોડી મૂકવામાં આવ્યા. બાકી ત્રણ રહ્યા. તે પૈકી એક જુદું કે હું મોટર ડ્રાઈવર છું. તેને પણ છેડી મૂકવામાં આવ્યું. બાકીના બે રહ્યા. એક જૈન એક અગ્રવાલ. આ બંનેને પકડીને દુર સુન્દર ડુંગરાઓ ના દુર્ગમ માર્ગોમાં લઈ જાય છે. રસ્તે બહુજ વિકટ છે. અતિ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અસહ્ય હતું. આ તરફ છૂટા થયેલા ત્રણ મિત્ર પણ શીધ્રાતિ શીધ્ર પોલીસ સ્ટેશને જઈ પહોંચ્યા. પકડાયેલા બે મિત્રોના ફેટાઓ આપી સધળી બાતમી આપી. પોલીસેએ પણ ગ્ય કાર્યવાહી શરૂ કરી તેજ માર્ગ તરફ દોડ શરૂ કરી પણ કયાંય પતે ન લાગ્યું. છેવટે ઈનામ જાહેર કરવામાં આવ્યું તે પણ સફળતા ન મળી. ભયંકર સંકટમાં સપડાચેલા કૈલાસભાઈ એક એક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને સાથ. અને સહારે માગી રહ્યા છે કે પ્રાણપ્યારા પ્રાણેશ્વરી તારે ભક્ત આજે મહા મુશ્કેલીમાં મૂકાઈ ગયેલ છે. તું તારા ભક્તની ખબર નહિ લે તે કેમ ચાલશે? તારા જ બાલુડાં આ રીતે આપણાં દુઃખમાં થઈ ને આવા વિકટ પંથમાં ચાલી રહ્યાં છે. તે તારાથી કેમ જોયું જાય છે. અરે દીન દયાલ દીનાનાથ આવ. આવ? જલદી આવ અને એ અટૂલાં પડેલાં તારા ભૂલકાં ની સંભાળ લઈ લે. બસ આ પ્રમાણે કૈલાસભાઈ પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાની સમીપે બેસી ગયા છે અને આ પ્રમાણે સ્વામીજીની સાથે સંભાષણ કરી રહ્યા છે. " પ્રાણવલ્લભ પાર્શ્વનાથે તેની પ્રાર્થના સાંભળે છે.. ખરેખર અંતરને અવાજ ઝડપથી જગદીશ્વરની પાસે જઈ પહોંચે છે. તેમાં કેઈ શકે નહિ. પરંતુ અંતરને આર્તનાદ ઉઠવો જોઈએ. ઘડી બે ઘડી પછી પણ અન્તર્યામી ભક્તને અવાજ અવશ્ય સાંભળે જ સાંભળે. ડાકુઓ એક રાતમાં ચાલીશ માઈલ ચલાવે છે. કેવું ભયંકર કષ્ટ ! જીન્દગીમાં આ પિરીયડ પહેલ પહેલે જ હતે. આવા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ કપરા કાળમાં કૈલાસભાઈ જીવનછન પાર્શ્વનાથનું ધ્યાન ધરી રહ્યા છે. રસ્તામાં ગુંડાઓ કંઈને કંઈ પૂછી રહ્યા છે. પરંતુ કલાસ લેમંડી જીગરને હતે. સીધું સંભબાવી દીધું. આ ટાઈમે હું મારા પરમાત્માના ધ્યાનમાં છું. માટે આ ટાઈમે તમને જવાબ નહિ જ મળે. આ વાકયથી ગુંડાઓ પ્રભાવિત થયા. - કૈલાસને પૂર્ણ વિશ્વાસ છે કે હું મારા પ્રાણેશ્વરના પ્રભાવથી મુક્ત થઈ શકીશ. સવાર થયું. ડાકુઓએ પૂછયું તમારી મૂડી કેટલી ? હું ઈન્કમટેકસ ખાતામાં સર્વિસ કરું છું. તેથી મારી પાસે કઈ ખાસ મૂડી નથી. પરંતુ ડાકુઓને આ વાત ઉપર વિશ્વાસ આવ્યું નહિ. ગુંડાઓએ કહ્યું તું તારા બાપ ઉપર રૂ. ૨૫ હજારની ચીઠ્ઠી લખી આપે તે અમે લઈ આવીએ અને પછી તને છેડી મૂકીએ. કૈલાસભાઈ દુનિયા ભૂલીને માત્ર ઈષ્ટના ધ્યાનમાં જ નિમગ્ન થયા. પરિણામે ગુંડાઓ પ્રભાવિત થયા અને આ લોકોને મુક્ત કર્યો. એટલું જ નહિ પરંતુ ઉપરથી આ લેકેને રૂા. પાંચ હજારનું પારિતોષિક આપવા માંડયું. પરંતુ કૈલાસ ભાઇએ લેવા માટે ઇન્કાર કર્યો. અરે આપણે લેહી નીતરતે પૈસો અમારે ન ચાલે. અમારી પણ બુદ્ધિ બગડે તમારે માલ તમને જ મુબારક. અમને તે માલ ન પચે. આવા કસોટી ભરેલા કપરા કાલમાં ભાઈશ્રી કૈલાસ અઠમ તપની આરાધના કરી રહ્યા છે. કેવલ વાંચે નહિ. સાથે સાથે વિચારે, એક રાતમાં ૪૦ માઈલેનું પર્યટન. આવા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ટાઈમે અહમ તપની ઉપાસના કરવી એ સહજ નથી. અન્તે આ લાસભાઈ પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની અમાપ શ્રદ્ધાના કારણે કષ્ટમાંથી મુક્ત થયા. આ ભાઈની અતૂટ શ્રદ્ધાના મલે ડાકુએ એવા પ્રભાવિત થયા કે ડાકુઓ સ્વયં આ લાકોને યથાસ્થાને છેડી જવાની ફરજ પડી. ધન્ય શ્રદ્ધા ધન્ય ઉપાસના. ધન્ય ધીરજ કૈલાસભાઈના અઠ્ઠમ દરમ્યાન એક ભયયંકર કુંફાડા મારી રહેલાં ફણીધરે દર્શન આપેલાં. જાણે પ્રભુ પાર્શ્વનાથ સ્વામીના અધિષ્ઠાયક હોય આ પ્રસગરંગથી ગુડાએ વધુ પ્રભાવિત થયા હતા. અને કંઇપણ કમીશન વિના જેમ બને તેમ શીઘ્રાતિ શીઘ્ર કૈલાસભાઇને સ્વસ્થાને મૂકવા ચાલ્યા જાય છે. વિચારી યે શ્રદ્ધા, સયમ અને તપનું કેટલુ પ્રામલ્ય છે. તેનુ આ જવલંત દેષ્ટાંત છે. બીજી તરફ ક્લાસ સમ૫૨ ગૃહાંગણે નહિ આવવાથી હાય વાય નહિ કરતાં તેની માતાજીએ તુરત જ આયંબિàા શરૂ કર્યાં હતા. જ્યારે કેટલીક અજ્ઞાત મહિલાએ આંખે માંથી આંસુએ સારે ખાવું પીવાનું બંધ કરે, આ રૌદ્રની પાછળ પેાતાની કિમતી પળેા વીતાવે કન્તુ તૂપ જપ કરવે ન ગમે. એ ઘડીનું સામાયિક કરીને, સ્વાધ્યાય કરવા. ન ગમે જ્યારે કૈલાસભાઇની માતાજી તપ જ્યની પાછળ કલાક વીતાવી રહી છે. અન્તિમમાં આ ડાકુએ કૈલાસને કહી રહ્યા છે કે તું અમને ઈન્કમટેકસની નોંધ બુકમાંથી કેટલાંક શ્રીમ તેનાં નામ આપે તે તુ' કહેતે મુજબ તને કમીશન → Page #140 -------------------------------------------------------------------------- ________________ મળશે. આની સામે કૈલાસે સનસનતે જવાબ આપી દીધું કે મારા પ્રર્વપાપેદયે વર્તમાનમાં દુઃખી થઈ રહ્યો છું અને આવા અઘોર પાપનાં પિટલાં બાંધીને જવું કયાં? માણસે માણસે અંતર કઈ હીર ને કઈ કંકર આ કહેવત યથાર્થ છે. કઈ એવા પુણ્યશાળીઓનાં હૈયાં એટલાં હળવાં હોય છે. પૂછે જ નહિ. કઈક સદ્ભાગ્ય. શાળીઓનાં કાળજાં કૂમળાં હોય છે. જે સાધારણ જનથી સમજી ન શકાય. કંઈકનાં સજજનેનાં દિલ યા હોય છે કે તમે તેની કલ્પના ન કરી શકે. કેઈ સ્થળે ધણી ધણીયાણી સમયસર ભજન કરી રહ્યાં છે. ગરીબ હીન હીનને ભાગ્યેજ ઘી ખાવા મલે. એક દિવસ થી કમ હતું તે માટે ભાણામાં પહેલી રોટલી લેવામાં આવી હતી તેમાં ઘી લીધું નહિ હતું. પછીની રેલીમાં લઈશું એમ આશામાં એક પછી એક રોટલી ખાધે જતાં હતાં તેવામાં એક કૂતરુ આવી ચડયું અને બાજુમાં પડેલી રોટલી મેમા લીધી. કઈ પણ વસ્તુને ઝડપી લેતાં કુતરાને વાર કેટલી ? ખાવાનું પડતું મૂકીને આ લેકેએ કુતરાનું હે પકડીને પણ જેટલી બડાવી. કેમ શા માટે? ઓછી પડતી હતી માટે? નહિ નહિ અમારે આંગણે આવી ચડેલું કુતરૂં પણ રૂક્ષ રોટલી શા માટે ખાય ? ભલે અમે રૂક્ષ રોટલી ખાઈ લઈશું. પણ અમ આંગણે આવેલું કેમ ખાય. વાંચક વિચાર કર કેવી ઉચ્ચ અને ઉદાર મને વૃત્તિ! આવી વૃત્તિવાળા માનવ Page #141 -------------------------------------------------------------------------- ________________ માટે શું ન કરે? અરે સજજને આવા ધણી ધણીયાણી અન્યને માટે પ્રાણ પણ પાથરી દે. વાહ ધન્ય ધન્ય ધણી ધણીયાણ, કૂતરાના મોંમાંથી મૂકાવવામાં આવેલી રોટલીને ઘી ચોપડીને તેજ કૂતરાને ખવડાવે છે. આ લેકેએ વિચાર્યું કે અમને લખું ખાવાથી પેટમાં નહિ દુઃખે અને કદાચ દુખશે તે તેને ઉપાય જાશે. પણ આ બીચારા અનાથનું શું ? વાંચક સમજી શકે છે કે લખું ખાવાથી પેટમાં દુખવા ન આવે. તે પણ આ દંપતી કૂતરાને પિટમાં દુખવાની કલ્પના કરી રહ્યાં છે તે તેઓનાં વધુ પડતા કોમલ કાળજાના પ્રતીક રૂપે છે એમ સમજીને આગળ વધે. . આ કૂતરાએ આજસુધી જ્યાં ત્યાં લાકડી લેનાર જ જોયા હતા. પરંતુ મોંમાંથી જેટલી પડાવી પુનઃ દી ચોપડીને ખવડાવનાર ને સદ્ભાગ્યે દયે આજેજ જોયાં હશે. કેવું હદય કેવી કુણી લાગણી કેટલે કરૂણરસ નસેનસમાંથી નીતરી રહ્યો હશે તેની કલ્પના સ્વયં વાંચક વર્ગ કરી લે. આ શ્વાનને તે સ્વરાજ્ય મલી ગયું. કુતરુ ત્યાં જ રહ્યું. કાયમને પગ દંડે જમા, કિતુ કુતરું હંમેશાં ખાય તેનું ગાય, રાત દિવસ ચેકી કરે. એક રોટલાના ટૂકડામાં સંતોષ માનીને બેસનારું કૂતરું માલીકને વફા દાર રહે છે. ખરેખર કુતરા જેવું વફાદાર પ્રાણી ભાગ્યે જ બીજું હોઈ શકે. નાનકડા ગામડાઓમાં ઘરની પાછળના ભાગમાં મોટા મોટા વાડાઓ છૂટી જગ્યાએ રેલા Page #142 -------------------------------------------------------------------------- ________________ હોય છે. આ ભાઈના ઘરની પાછળ વાડામાં એક મોટું ઝાડ છે. આ કુતરાએ તે ઝાડના મૂળમાં ખાદવા માંડયું. ઘરના માલીકને સંકેતના બલે ઝાડની પાસે લઈ જાય છે. આ ભાઈએ, ત્યાં બરાબર છેદયું તે તે તુરત સોના મહેરી મળી આવી હતી. આ લોકે ભલા હતા, એટલે મલી આવેલી સોનામહોર પૈકીની કેટલીક સોનામહોરનો સત્કાર્યમાં સદ્વ્યય કરવામાં આવ્યો હતો. કર ભલા હોગા ભલા નેકકા બદલા નેક હે જે ભાઈને સોનામહોરે મલી હતી તેઓ ઘણાજ દિલાવર દાની અને દયાલું હતા. તેથી જ તે સોનામહોરોમાંથી વ્યવહાચિત આડેશી પાડોશીઓના ઘર સુધી પ્રેમથી પહોંચતી કરી હતી. વિચારે, તમે ક્યાં ઉભેલા છે ? આજે તમારા ઘરમાં દવા વિગેરે સામાન્ય અને જીવન જરૂરીયાતની આઈટમ હોય તે પણ કેઈને જરૂર જણાય તે આપી શકીએ નહિ. ઉપરથી અસત્ય બોલવા તૈયાર થઈએ. કે નરેના....અમારે ઘેર તે આઈટેમ છે જ નહિ. વિચાર કરે. કયાં સુધીનું નૈતિક પતન છે? આપણા ઘરમાં ચીજ ભાવ હોવા છતાં ઘસીને સાફ શબ્દમાં ના કહી બેસતાં તમને શરમ આવવી જોઈએ. જ્યારે આ ભાઈ સેનામહેરે જેવી મૂલ્યાંકન વસ્તુઓ આડોશી પાડેશીને અતિ આગ્રહ પૂર્વક આપી રહ્યા છે. દયાલુને દાતા તે પામે સુખ શાતા' આ સોનેરી સુત્રને સદેવ સમીપે રાખીને ચાલે. પછી તમારે ઉદ્ધાર માત્ર એક વેંતજ દૂર છે. પાડોશી પૈકી એક માણસ ઘણે જ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઈર્ષ્યાલુ અને કિન્નાખેટર હતા, તેને સેાનામહારા મળેલી હાવા છતાં વધુ લેવાની આશાએ તેનુ મન વધુને વધુ લાલચિત રહેતુ હતુ. ઇર્ષ્યા એ એવી વસ્તુ છે કે તમારાથી ખીજા પાસે વધુ હાય ! તે સહી શકાતુ નથી. આ ખડખેાર માણસ મનમાં વિચારી રહ્યો છે કે માત્ર બે દિવસ પૂરતા આ કૂતરો આપણા ઘરમા લાવીએ. તે રંગ રહી જાય. આ ખડખેારને માલુમ નથી કે કૂતરાનુ તા માત્ર નિમિત્ત છે. બાકી એ પરિણામ તે પૂણ્યના પૂતળાનુ' જ છે, આ ઈર્ષ્યાળુ માણસ પેલા ભલામાણસની પાસે જઈ પહાંચે છે અને માત્ર એ દિવસને માટે કૂતરાની માગણી કરે છે. કૂતરાના માલીક ઘણાજ શાન્ત, સજજન અને શાણુ હતા. પરન્તુ આ ખડખાર માણસનાં કાળજાની કાળાશની કલ્પના પણ કયાંથી આવે. ‘ભલામાણસે કહ્યું કે ભલે મારા સાધમિક સ્નેહી એ દિવસ માટે શ્વાનને લઈ જાવ. તમે પણ એ દિવસ શ્વાનનું પરિપાલન કરે.. માલીકની આજ્ઞા થયેથી કૂતરું તે ભાઈના ગૃહાંગણે ચાલી નિકળ્યું. આ ભાઇ હવે એજ જોયા કરે છે કે કૂતરું કયા જાય છે. કયાં ખાદે છે ? તેનેાજ અભ્યાસ આ ભાઈ કરી રહ્યો છે. કયારેક તે સહેજ ખેાધ્યું તેા નિકળી ધૂળ અને કાંકરા. પાણા અને પત્થરાએજ નિકળ્યા. બસ આ અડખે૨ના અંગે અંગમાં આગની અગીઠી ઉડી. તેના અંતરમાં ભારે આંચકા આણ્યે. ગુસ્સા ખૂબજ વધી ગયે, ખસ Page #144 -------------------------------------------------------------------------- ________________ ‘૧૨૯ જે પાણાઓ અને પત્થરાઓ નિકળી આવ્યા તેજ પત્યરેના પ્રહારથી તરાના રામ રમાડી લધા અને ત્યાં જ ડાટી દેવામાં આવ્યું. આ રિસાએ તે ભલ–ભલાનાં કાળજાં કંપાવી મૂકર્યા. આ બેજાર કિસ્સે સાંભળીને ભલા ભાઈને પારાવાર ખેદ થયે. એટલું જ નહિ કિનતુ આ ભાઇને રાત્રે સ્વપ્નમાં આવ્યું કે અમુક ઝાડના કાષ્ટની ખાંડણી બનાવજે અને તેમાં ચેખા ખાંડજે તે ચેખાના દાણુઓ સોનાના થઈ જશે. હંમેશાં આ પ્રમાણે થયું. આ ભલાભાઈ તે સમૃદ્ધ શાલી થઈ ગયા. પેલા બંડખેર ઈષ્યલુને ખબર પડી કે આ રીતિએ ચેખાના દાણા સોનાના થઈ જાય છે. પછી આ ઈષ્ય માણસ પેલા ભલાભાઈની પાસેથી ખાંડણીયે લઈ આવ્યા. ચોખાના દાણા નાંખીને ખાંડવા માંડયા પણ શું થાય ? ઉલટાં આ બંડખેરની આંગળીઓ તૂટીને ખાંડણીયામાં પડે અને ખંડાઈ જાય. આ રીતિએ આ ભાઈ સાબ હાથે ઠંડા થઈ ગયા. * જેવી કરે છે કરણી " તેવી તુરત ફલે છે બદલે ભલા બૂરાને અહિંને અહિં મલે છે. (૫૬) આહીરમાથી જવાહર બનાવનાર કર્મની લીલાઈ અરેખર કર્મની રુપરેખાનું આલેખન કરવું એ નિતાંત કઠીન છે. કર્મની રેખાનું આલેખન કે આવેદન ઉભય કડક છે, કોર છે, કપરું છે. તથાપિ આપણે આપણી સહજ બુદ્ધિ બલના સહારે વિચારીએ તે સમજી શકાશે કે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. કર્મની ગતિ ગહન છે. કવિ કાલીદાસ એક જમાનામાં જંગલી ભરવાડ હતે. કિન્તુ પુરેખ અજબ-ગજબની હતી. પરિણામે રાજા વિક્રમના જામાતા બનવાનું સૌભાગ્ય સાંપડશે. તેનું પ્રારબ્ધ અને પુરૂષાર્થ મહાકવિ તરીકેની પૃથ્વીપીઠપર પ્રસિદ્ધિ કરાવશે. વિક્રમને પ્રિયંગુમંજરી રાજપુત્રી હતી. સાથે સાથે મૈયા સરસ્વતીની મહેર પામી ચૂકી હતી. વેદગર્ભ નામના પ્રકાંડ પંડિત પાસે તે શિક્ષણ લઈ રહી હતી. . થોડા જ સમયમાં તે શાસ્ત્ર વિશારદા બની ગઈ હતી. આટલી મહાન વિદુષી બનવા છતાં તે ઉદંડ ન હતી. બલકે વિનયાદિ ગુણગણા લંકૃતા હતી. કયારેક વસંતઋતુના રળિયામણું અને રઢિયામળા દિવસમાં રાજમહેલમાં આનંદ વિભોર બની સ્વર્ગીય આનંદ લૂટતી કયારેક ક્યારેક આનંદ ભુવનની અટારીમાં આંટા ફેરા કર્યા કરતી હતી. બહાર ડોકીયું કરે છે. તેવામાં જ એક પંડિત પ્રવર શ્રી ત્યાં આવી પહોંચે છે. રાજમહેલમાં તળે રહેલા સુંદર એક વૃક્ષની શીતલ છાયામાં વિશ્રામ લેવા માટે થેડી વાર થંભી જય છે. પંડિતજી રાજમહેલમાં ફલોથી લચી પડેલા સહકાર સામે આશાભરી આંખે જોઈ રહ્યા છે. રાજકુમારી આ બધું દશ્ય કેડ ભરેલા કાળજે જોઈ રહી છે. આ રાજકુંવરી રસથી ઉભરાઈ જતાં આમ્રફલની સામે ધ્યાન ખીંચાવતી એકાએક બેલી ઉઠે છે કે બેલે પંડિતજી ઠંડા અને મીઠાં ફલ ખાવા છે કે ગરમ? પંડિતજી Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શક્યા તેણીના ત્ર્યંગ અને ભૂભંગને તુરત સમજી અને ઓલ્યા આજ ઉષ્ણુ ફૂલ આપ. રાજકુવારી ખાલી પડિતજી વસ્રને છેડે પકડા. પ"ડિતજીએ ખામે ધર્યાં. પેાતાની ચાલાકીનું દિગદર્શન કરાવવા માટે રાજકુવરીએ પકવ આસ્રવે તેમના ખેાળામાં નહિ. નાખવાને બદલે ધૂળવાળી ભૂમિપર ફેકયા. પંડિતજી હળવા હાથે તે ફલને લઇને ફૂંક મારી મારીને ફલને લાગેલી ધૂળ દૂર કરે છે. આ જોઇને પુનઃ રાજકુમારી ખેલી રહી છે કે અરે પતિજી આ ફૂલે શુ' ગરમ છે કે શું વારંવાર ફૂંક મારી રહ્યા છે ? રાજપુત્રીના આવા મશ્કરી ભરેલાં વચન સાંભળીને વેદગ શાસ્ત્રી ગુસ્સામાં આવીને એકાએક ખમડી ઉઠયા. રાજપુત્રી ! તું ખરેખર દુઃખી થઇશ અને વધુમાં તને ભરવાડ પતિ મલજો. શાસ્ત્રી વેગનાં વીરૂ વેણુ સાંભ બીને તેજ વખતે રાજપુત્રી ચાંકીને એટલી ઉઠી કે સવ વિદ્યા વિશારદ પતિને જ પરણીશ. ક્રિ મારી આ પ્રતિજ્ઞા પૂર્ણ નહિ થશે તે 'તે અગ્નિનું જ શરણ સ્વીકારીશ. સમય ઝડપથી વીતી રહ્યો છે. રાજા રાજપુત્રી માટે વરની શેષખાળ કરી રહ્યા છે. પરન્તુ યેાગ્ય વર શેાધ્યાય મલતા નથી. અંતરમાં ભારે હળવા આંચકા આવ્યા કરે વાત પંડિતજી પ્રજાપાલને ચિન્તાનું કારણ નામદાર મહારાજા આટલી ગંભીર ચિન્તા તેથી રાજાના છે. પ્રસ ંગ પૂછે છે. અરે શા માટે ? Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ રાજા ચિન્તાનું મુખ્ય કારણ દર્શાવી રહ્યા છે. આ બધાએની મિટીંગ મલે છે. તે પૈકી મંત્રી નમ્રભાવે નિવેદન કરી રહ્યા છે કે આપ રાજાધિરાજ ચિન્તા નહિ કરે. થોડાજ સમયમાં એગ્ય વર શોધી કાઢીશ. આપ નિશ્ચિત્ત રહે. એક તરફ પંડિતજી પણ રાજાને શાંતવન આપી વરની શોધમાં નિકળી પડયા છે. પંડિતજ પર્યટન કરતાં કરતાં એક જંગલમાં જઈ ચઢયા. એકાએક પંડિતજીને તૃષા લાગી તેવામાં એક પશુપાલક મલી આવ્યું. પંડિતજીએ પાણી માગ્યું. ભરવાડે વળતે જવાબ આપે, અહિં પાણી નથી. પરતુ કરચંડી કરીને દુગ્ધ પ્રાન કરે. આ પંડિતજી તે કરચંડી શબ્દ સાંભળતાંજ સ્તબ્ધ થઈ ગયા. સંસ્કૃત શબ્દકોષ શબ્દાનુશાસન વિચારી ગયા. પરંતુ કયાંય કરચંડી શબ્દ નહિ મ. પછી જેમ તેમ બે હાથે ભેગા કરીને લલાટ તરફ લઈ જાય છે. ત્યારે આ જંગલી ભરવાડ કહે છે. અરે મુખ કરચંડી તને આવડતી નથી, શું ? તે વખતે આ જંગલી ગોવાલીયાએ તેને કરચંડી કરાવીને દુધપાન કરાવરાવ્યું. ધન્ય વાલીયા તારી આત્મીયતાને જંગલમાં રખડપટી કરનારાઓમાં પણ કેટલે આત્મીયભાવ છે? જે સાક્ષર વર્ગમાં જોવા ન મલે.. આપણે ત્યાં દુધપાનની વાત એક બાજુ પર રહી. પરતુ પાણી પીવડાવવા પૂરતી પણ આપણી તયારી નથી. “આવે છે ને પછી પાણી ત્રણે વસ્તુ મતની આણું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ એક આટલે શબ્દ પ્રયોગ કરવાની ઉદારતા પણુ તમે દાખવી શક્તા નથી. પછીના પિરીયડની વાત તે દૂર રહી. ભજનમાં કાગ કવિ પેાતાના સદેશેા આપી રહ્યા છે કે તારાં આંગણીયાં પૂછીને જે કોઈ આવે રે, આવકારીમીઠે આપજે રે, તારે કાને રે કાઇ સોંકટ સભળાય રે અને તેા થાડુ કાપજે રે' કેટલા શુભ સમાચાર છે. અહિ દુગ્ધપાન કરનારા પંડિતજી વિચારી રહ્યા છે, કે આપણી રાજપુત્રી માટે આ વર ચેાગ્ય છે, એમ માનીને તેને ગૃહાંગણે માંધવામાં આવે છે. પછીથી સ્નાન સપાટાભાજન આદિ કરાવીને છ માસ સુધી તેને શિક્ષણ આપે છે. છ મહિના જેટલા લાંબા ગાળામાં માત્ર સ્વસ્તિ' એટલી આશિષજ તે ગાવાલીયાને શીખવવમાં આવી હતી.. આખરે પંડિતજી આ નવલ રત્નને સ્નાન ભાજન વિગેરે કરાવીને શુભ દિવસે ‘સ્વસ્તિ' એવી શુભાશિષ કયારે કોની પાસે ઉચ્ચારવી વિગેરેનુ સર્પૂણ ભાન શાન શુદ્ધિ કરાવીને રાજસભામાં લઈ આવ્યા. બરાબર વ્યવસ્થિત રીતિએ શીખવાડવામાં આવ્યુ હતુ. તથાપિ મંગલ આશિર્વાદ આપતી વખતે સ્વસ્તિને બદલે મૂઢતાના કારણે ગેવાલીયા ‘ઉશષ્ટ’, એમ આલી ઉઠયા. આ કાઈ અવનવા જ શબ્દ પ્રયાગ 'સાંશળીને રાત એકાએક ચાંકી ઉંચે. તેવામાં મુખ્ય, પંડિતજી સમજી ગયા કે આજની ઘડીએ હવામાન ગરમા ગરમ છે. મુખ્ય ઉપર એકાએક શાક છવાઈ ગયેàા જણાય છે. t Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ * હવામાનમાં પલટા કઈ રીતિએ લાવવા તે પડિત પ્રાણજનેા સમજતા હૈાય છે. એટલે તુરત જ વિનાવિલ બે પતિજીએ પાતાનું વક્તવ્ય રજુ કર્યું. મહારાજા આપ શ્રીમાનને મારી નમ્ર વિનંતિ છે કે અમારા એક નવા. સાહિત્યાચાપ'ડિતજી પધાર્યાં છે. તેઓએ પાતાની આગવી ભાષામાં આમને સુંદર શુભાશિર્વાદ પાઠજ્યેા છે. उमया सहितो रूद्रः रक्ष तु तव राजेन्द्र शकरः शूलपाणि ग् । टणत्कारकर યશ: ॥ તપશ્ચાત્ રાન્ત પંડિતજીને પૂછી રહ્યા છે કે આ નવા પડિજીને કેમ લઇ, આવ્યા છે ? જવાબમાં પડિતજી કહે છે કે રાજન જુએ સાંભળે. મેં સ્વયં સરસ્વ તીજી માતાની ઉપાસના કરીને જ રાજપુત્રીને માટે જ આ અલૌકિક પતિને પ્રાપ્ત કર્યાં છે, આ સાંભળીને રોજા રાજીના રેડ થઈ ગયા. અને આ નવા પ્રાપ્ત કરેલા પRsિતજીની સાથે સેાત્સવ રાજપુત્રીને પરણાવે છે. વધુમાં વેદગણ શાસ્ત્રી આ નવા પડિતજીને ખાનગીમાં સમાવી રહ્યા ‘છે કે 'હું ગેપાલ તમારે મન જ રહેવું. સલામતી ભરેલું છે. એટલે નવા શાસ્રી સભાષગુ કરવાનું અધ કરેલું છે. કિન્તુ તેની સાથે નવ પરિણીતા રાજપુત્રી તેની પંડિતાઈનું પાણી માપવા માટે અતિ ઉત્સુક છે. પરન્તુ પડિતજીએ મૌન વ્રત લીધેલ એટલે ખેલી શકાય નહિ. જનતામાં તે નવા પંડિતજીની વાહ વાહ ખેલાવા લાગી. દાંભિક મૌનની પણ આટલી અસર છે. તે પછી વાસ્તવિક '' # ** Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મૌનની કેટલી અસર આલમમાં પ્રસરે તે સ્વય વાચક સમજી શકશે. જનતામાં તે નવા પડિતજીની ઘેર ઘેર ઘેરી અસર ફેલાવા લાગી, પર ંતુ પ્રિય ગુમ જરી સતુષ્ટ નથી. માટે જ રાજપુત્રી અભિનવ હસ્તલિખિત શાસ્ત્ર લાવીને પેાતાના પરિણિત પ્રિયતમ પતિને સંશોધન કરવા આપ્યું હતું. આ ભાઈ સાખ તે ખીલકુલ નિરક્ષર હેાવાથી નખ મારફત માત્રા બિન્દુઓ દુર કર્યા પછીથી તેા પુસ્તક રાજપુત્રીના હસ્તતલમાં આવે છે. હસ્તતલમાં આવેલા પુસ્તકની આવી અવદશા જોઇને નિણ ય લે છે કે આ પડિત નથી શાસ્રી નથી સિદ્ધાંતવાદી નથી નતુ ગેાવાલીયેા છે. વધુ ચોક સાઈ કરવા માટે ચિત્રશાલાની ભીંતમાં ભેસા ચીતરાવી. ત્યાર પછીથી તે એકાંતમાં ઊભી રહીને ચોકસાઈ કરે છે કે વાસ્તવિક આ પાત્ર કોણ છે! તેવામાંજ આ અલૈકિક પંડિતજી (ગેાપાલ) ત્યાં આવી ચઢયા અને ચિત્રશાલાની દિવાલ ઉપર આલેખાયેલી ભેસાને જોઇને આ ગેાવાલીયે કીયુડીયું એવા અવ્યકત અવાજ કરવા લાગ્યા. આ બધાજ ભેદ જાણીને રાજકુમારિકા, ખેદ પામે છે. આ તમામ અમ નસ્ક જેવી પરિસ્થિતિનુ પાણી માપીને આગાવાલીયા મહાકાલીની ઉપાસના કરે છે મહાકાલીના ચરણેામાં આળોટે છે. અંતે મહાકાલીનુ' વરદાન મેળવે છે. ત્યારથી કાલીદાસ એવુ નામ જાહેર થાય છે. આજે જગતમાં એવી કહેવત રહી ગઈ કે “ચિત્તુ શાલિવાસઃ પ્રથમૌડસ્તિ” કાલિદાસ એક સમય સાહિત્યકાર હતાં. * Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તે , (૫૭) ‘ગર મરિય મોડપિ કરતે હંમેશાં નાના. મેટા સારા કે ખોટા કેઈપણ કાર્યની પાછળ કંઈને કંઈ ઉદ્દેશ ધયેય કે મુદ્દો રહેતે જ હોય છે. તે વિના મૂખ ગમાર કે ગાંડો માણસ પણ પ્રવૃત્તિ તરફ પગલાં ભરતે નથી જ. તમે શા માટે જીવી રહ્યા છે? શું સંપ્રાપ્ત કરવા જહેમત ઉઠાવી રહ્યા છો? કઈ સિદ્ધિ મેળવવા માટે દેડા દેડ કરી રહ્યા છે? આજસુધી કરવામાં આવેલી દેવાદેડના પરિણામે શું મેળવ્યું. કેવું મેળવ્યું? અને કેટલું મેળવ્યું વિગેરેને કંઈ સરવાળે કર્યો છે ખરો? મોટે ભાગે તમારું જીવન માત્ર ભૌતિક સુખને ભાગ લેવા માટે જંગ ખેલતું હોય છે. કિન્તુ તમે તમારા અંતરપટ ઉપર લખી રાખજે કે ભૌતિક સુખેને ભેગ તમે નથી લેતા કિન્ત તેજ ભૌતિક સુખે તમારે જ બેગ લઈ રહ્યાં હોય છે. આ વાત તે ક્યારેય પણ ભૂલાવી ન જોઈએ, તેમાં જ તમારી મહત્તા અને માનવતા મહેકી. રહી હોય છે. સદ્દભાગ્યશાલી હાસ્ય અને લાસ્યથી ભરેલાં, ભૌતિક સુખેની સંપ્રાપ્તિ માટે તમને જેટલી તડપ તમન્ના અને તેલસ છે. કિન્તુ એ વિધ્વંસ અને વિનેશ્વર વિલાસી. સુખે આવતી કાલે વર્ષાઋતુની વાદળી માફક વીખરાઈ જશે તેનું શું? આજે હાથમાં છે. પણ કાલેજ તમારો સાથ છોડી દેશે તેને વિચાર સરખાય તમને કેમ આવતે નથી. તેજ સુખની સબત કરવા માટે તમે તમારી તમામ Page #152 -------------------------------------------------------------------------- ________________ * * * તાકાત ખરચી રહ્યા હે છે. પણ તેના લાખમાં ભાગની તાકાત આત્મિક અને આધ્યાત્મિક સુખના સહવાસ માટે ખર્ચવા તમે તૈયાર નથી. તે પછી પામરમાંથી પરમ કેમ થઈ શકશે. નરમાંથી નારાયણ કેમ બની શકશે અને જનમાંથી જનાર્દન કેમ થઈ શકશે.અતઃ વિચાર અને જીવનના વહેતા વહેણમાં કંઈક સુધારે કરવાના શ્રી ગણેશ શરુ કરે. જીવન વિરામ પામશે તે પહેલાં વિરાગની કોઈ પુણ્ય પળ પ્રાપ્ત કરે. ભેગ, વૈભવ અને વિલાસે એજ એ માનવ જીવનની અન્તિમ સિદ્ધિ હેત તે જગતના તખ્તાપર કેહીનૂર કીરિટે રઝળતા ન પડ્યા હત. ધન અને દેલત એજ અગર માનવ પ્રાણીની ઉચ્ચતર સંપત્તિ મનાતી હતી તે એક જડવત્ જર (લક્ષમી) ચરણેની દાસી બની ગઈ હતી. અતઃ માનવ જીવનની અસિમ કે ચરમ સિદ્ધિ કે સમૃદ્ધિ, કેઈ અનેખી જ છે. અને તે મેળવવા માટે દુન્યવી ભેગેને ત્યાગી અલૌકિક આલમના અશ્વર્યને અપનાવવું પડે જ પડે. જરા આગળ વધે. આપણા કષિ મુનિઓના સંદેશાને એક વખત પણ અવશ્ય વાંચો. લાખ ચોરાશી કે લકડું માથે માગી લીધું રે પેટના અર્થે પાપ કરતાં પાછું ફરી નવું જોયું રે આત્મા છે નિચે નીરા ઉડી જતાં નવ લાગે વાર. એને ખપતું નથી કહ્યું ચે લક્ષમી કે વૈભવને ભાર તમારી માતૃભાષામાં ઉપરનું કાવ્ય કે સુંદર સંદેશો આપતું જાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૫૮) અગર પ્રજાપાલક થઈને પ્રજાને પરમાનંદ નહિ સહી શકે તે પૃથ્વી પાતાલમાં પ્રવેશી જશે. રાજા બનીને રૈયતની રતિ નહિ જોઈ શકે. તે ઉભયની આબાદી અસ્ત થતાં સમય નહિ લાગે. મહીપતિ યા માલીક કહેવડાવીને મહીમાં મહાલતાં બાલુડાંની મજા નિરખીને નયનમાં નેહ ન ઉભરાય તે. એ નરપતિ કેમ કહેવાશે? પિતા થઈને પિતાના પુત્રની પુષ્ટિનું પિષણ કરવાને બદલે શેષણ કરવાની ફટ નીતિમાનજ કહેવાયને ? ગુરુપદે બિરાજમાન થઈને સ્વશિષ્યની સંપદાને સહન ન કરી શકે એ ગુરુ ગૌરવને લાયક ને ગણી શકાય! કેઈપણ એક નગરમાં રામના સદ્ભાગ્યને સૂર્ય સદા ઉગતે જ રહેતા હતા. જ્યાં સુધી પૂણ્યનું પરમીશન હાથમાં હોય ત્યાં સુધી સદભાગ્યને સૂર્ય સદા ઉગતે જ રહે એ સ્વાભાવિક છે. આ શહેનશાહને સુંદરી, સમૃદ્ધિ, સત્તા, સાહયબી અને સેનાને આવરી લેતું આ નગર સુશોભિત હતું. પ્રજા પ્રભાવશાળી અને પરમાનંદી હતી. એટલું જ નહિ કિતુ આ ધરતી પર કાચું સોનું પકતું હતું. આ ભૂપતિનો ભંડાર ભરપૂર હતે. કયારેક રાજા પિતાના રસાલા સાથે શિકારે નિકળી પડતું હતું. ઘેડે દબડાવતાં રાજા સાલાથી સુર નિકળી પડે. ઘર અને ભયંકર અટવીમાં એકાએક ભૂલ પડે. આમ તેમ આથડતે અવનિપતિના અંતરમાંથી આર્તનાદને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અવાજ આવી રહ્યો છે, પરંતુ સાંભળનારા ઘણાજ દૂર રહી ગયા છે. છેક હતાશ અને પરેશાન થઈને પૃથ્વી પર પટકાય છે. છેવટે તેના જીવનમાં નવા પ્રાણ પૂરાય છે અને હૈયામાં હિંમત રાખીને ઘોડાને દક્ષિણ દિશા તરફ દેખાવતે જાય છે. સંધ્યા સમયે એક નાનકડા ગામડા પાસે જઈ પહોંચ્યા. ત્યાં બે પાંચ જણા ઉભેલા જોયા રાજાએ પૂછતાછ કરી તે ગામડું પોતાની સત્તામાં રહેલું નીકળ્યું ગામડું નાનકડું હોવા છતાં ત્યાં એક સમૃદ્ધશાલી, વ્યાપાર વસતા હતા. રાજાએ પિતાને પરિચય આપેલેકે અપનાં ગામના માલીકને જોઈને ઘણાંજ હર્ષ પામ્યાલોકે એકદમ આનંદમાં આવી ગયા કે આપણા ગામને ધ અહિ કયાંથી આવી ચડે આપણું અને આપણા ગામનું અહેભાગ્ય સમજે કે આપણો રાજા આપણા આંગણે આવી ચડે. ખરેખર આજે તે સેનાને સૂર્ય ઉગ્યે માની શકાય. આપણુ ગામની ભાગ્ય રેખામાં અમૃત ચોઘડીયુ ચાલી રહ્યું હશે. તે સિવાય આ સૌભાગ્યવંતે સુભગ સંગ સાંપડે જ કયાંથી? આનંદમાં ઉછળતા લોકો ગામમાં પૂછાતા આ સમૃદ્ધશાલી શેઠને આંગણે લઈ ગયા. થોડી વારમાં તે ગામની સમસ્ત જનતા ત્યાં જમા થઈ ગઈ હતી. શ્રમિત થએલા રાજાને ગરમ પાણીથી સ્નાન વિગેરે કરાવવામાં આવ્યું હતું પછી સજાને ગ્ય ભેજનની સામગ્રી તૈયાર થવા લાગી. ખરેખર ચાંદીના બજેઠા અને સેનાની થાળીએ ગોઠવાઈ ગઈ. પછી વિધવિધ વૈશ ટીઓનું પૂછવું જ શું? રાજા ખુબજ આસક્તિની સાથે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જમી રહ્યો છે. ભજન લઈ રહયા પછીથી આરામને માટે મખમલથી પણ મુલાયમ સુંવાળી શૈયા પર પડે છે. શ્રમિત થઈ ગયેલ હોવા છતાં રાજાને જરાય પણ નીંદ આવતી નથી એના દિલમાં શ્રેષને દાવાનલ સળગી રહ્યો છે. ઈર્ષની અગ્નિ ભભૂકી રહી છે. અંતરમાં અસૂયાને ઉદધી ઉછળી રહ્યો છે. પછી આરામ હરામ જ થાય ને? એના મનમાં મેંકાણ મંડાણી હતી કે અરે મારા જ ગામડામાં રહેનારે એક વ્યાપારી આટલે સુખી સાહ્યબી અને સંપતિ વાલ ! અરે આ મારાથી કેમ જોયું જાય?મારી આંખમાં કેમેય ન સમાય. અરે હું સમ્રાટ શહેનશાહ સત્તાધીશ અને મારી નીચે મારી તહેનાતમાં રહેનારે એક સામાન્ય માનવ આટલે વિપુલ વૈભવશાલી ન હોઈ શકે ! ચાલે હું તેની ખબર લઈ લઊં છું. રાજા વહેલી સવારે ચાલી નીકળે. રાજગઢમાં જઈ પહોંચ્યો. તત્પશ્ચાત રાજાએ શીધ્રાતિશીઘ. પ્રધાનામાત્યને વિગેરે કર્મચારીઓને બોલાવ્યા અને પિતાના પ્રવાસની સઘળીય સ્વાનુભૂતિ કહી સંભળાવી અને સાથે સાથે મંત્રીશ્વરને કહ્યું કે આ શેઠ આટલે સમૃદ્ધ કેમ ? આ વ્યાપાર આપણે જ હસ્તગત કરી લઈએ કે કેમ? પ્રધાન પણ કાકલુદી કરવાવાળે હતે. એટલે સહમત થઈ ગયે. બીજા પણ કર્મચારીએ હા જી હા જેવા હતા બીજાએ પણ મણકે મૂકોઆપ ધણી છે, માલીક છે રાજેશ્વર છે આ૫ મનમાં જે ધારે તે કરી શકો છે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ બસ વ્યાપારી તંત્રની લગામ રાજયના હાથમાંજ હેવી જોઈએ. જેથી રાજ્ય : પ્રજાને ઉભરાતેજ, રહે. ગામના નગરશેઠ પણ બેઠેલા હતા. ચાલી રહેલી વાટાઘાટ માટે તેઓને વિશેષ હતા. પ્રસંગવશાત તેઓએ પણું ચોખા મૂકયા કે વ્યાપારી તંત્રની ચાવી રાજ્યના હાથમાં આવેતે રાજભંડાર જરૂર ભરપૂર થાય. પરંતુ સાથે સાથે પ્રજાજને ભીડ ભોગવવી પડે જ પડે. સામાન્યતયા કહેવત પણ છે કે જેને રાજા વેપારી ત્યાંની પ્રજા ભિખારી” આ કહેવત બીલકુલ સાચી છે. રાજ વેપારનું સુકાન સંભાળી લેશે તે પ્રજા કયાં જશે? શું કરશે? આપણે કેવલ આપણે જ સ્વાર્થ સાધતા ફરીશું તે જનતાના પેટનું શું? તેના પરિવારનું શું ! આ અંગે એક પછી એક પ્રશ્ન સદાને માટે સળગતે જ રહેશે. આ તમામ વાતનું હાર્દ રાજાથી સમજી શકાતું નથી. ઉપરથી રાજા પિતાનું વક્તવ્ય રજુ કરે છે કે રાજ્યની સમૃદ્ધિ છે તેજ પ્રજાની સમૃદ્ધિમાની શકાય. રાજાના આ વક્તવ્યની સામે એક ભાઈ શ્રી જડબાતડ જવાબ આપે છે. આજના આપ શ્રીમાન એમ માની બેઠેલા છે કે રાજાની સમૃદ્ધિ એ પ્રજાની છે. કિન્તુ તેના બદલે એમજ માની લો કે હંમેશાં પ્રજાની કમી છે તે રાજાની જ છે. અર્થાત પ્રજ સુખી છે તે રાજા પણ સુખી જ હોઇ શકે છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેતું હોય તેજ વાસ્તવિક રાજા માની શકાય. આ તરફ રાજાના અદેય Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અનુસાર પ્રધાનેએ મલીને એજના ઘડી કાઢી અને તે રાજાની સમક્ષ રજુ કરવામાં આવી. રાજા વાંચીને સંતુષ્ટ થયે અને સમસ્ત નગરમાં આજ્ઞાનું પરિપાલન પણ થવા લાગ્યું. જીવન જરૂરીયાતની મુખ્ય મુખ્ય આઈટેમ મારી પ્રજાને મલી શક્તી નથી અને નફાખોર વેપારીઓ મન માન્યા ભાવ લઈને ગરીબ-જનેને લૂંટી રહ્યા છે. આ માટે મુખ્ય મુખ્ય આઈટેમના વ્યાપારનું સંચાલન હવે પછી રાજ્યના હાથમાં રહેશે. બસ આ મુજબ આજ્ઞાને અમલ શરૂ થઈ ગયે. આ તરફ વેપારીઓ પરેશાન ને પરાસ્ત થઈ ગયા. સાધારણ જજેમાં પણ, અસંતોષ વધવા માંડશે. લાંચ રૂશ્વત લીધા વિના રજા ચીકી આપતા નહિ હતા. આ રીતિએ અન્ધાધૂધીમા સાત વર્ષો વીતી ગયાં. ધંધા જિગારને વ્યવહાર તદન ખેરવાઈ ગયો હતે. રાજકીય નોકરી પણ બેફામપણે વર્તવા લાગ્યા. લોકોએ ઘણી ઘણી ફરિયાદ કરી. કિન્તુ સાંભળે જ છે કોણ? છેવટે લેકેએ એક સમયજ્ઞ કવીશ્વરને વાત કરીને રાજા પાસે આ. કવિવર નમસ્કાર કરીને નમ્ર નિવેદનના રૂપમાં મેલવામાં એક કવિતા સંભળાવી રહ્યા છે. - અન્ન વસ્ત્રને આશરે - આજ અને બેહાલ - કરે રાજ્ય વ્યપાર ત્યાં પ્રજા મને કંગાલ - આ એક નાનકડા કા રાજાના અંતરમાં ઉંડી અસર ઉપજાવી હતી, ત્યારથી રાજાએ પિતાની દિશા પલટાવી હતી. પરિણામે પ્રજા પૂર્વવત પ્રમાદ કરવા લાગી. : Page #158 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૩ A (૫૮) સ્વાર્થને સિદ્ધ કરવા ખાતર માનવ શું નથી કરતે એજ પ્રશ્ન છે. જનમ જનમથી કેવલ ભંગાર જેવાં ભૌતિક પદાર્થોના સંરક્ષણ માટે ધર્મની સાધના કરવા તૈયાર થઈ જાય છે પરંતું ધર્મને ધર્મરૂપે સમજીને આરાધના કરનાર આલમમાં ભાગ્યેજ મલશે.અત્માની આબાદીઅર્થ ઉપાસના કરનારા ઈસાનો અવનિમાં ઓછા મલશે. ખરેખર આપણી આ ત્મિક ફરજ શું છે તે તમારે સમજવું જરૂરી છે. તે વિના આત્મશ્રેયના સૂર્યને ઉદય કયાંથી હોય ? કઈ એક રાજા શુરવીર સાથે એટલે જ શ્રદ્ધાળુ હતું. સદ્દભાગ્યેાદયે પરમ ત્યાગી વિરાગી ગુરૂજી મલી આવ્યા. એક દિવસ ગુરૂજીએ ચાર ચાર ધામની યાત્રાર્થ ઉપડી જવાનો અંતરભાવ અભિ વ્યક્ત કર્યા ત્યારે રાજા ગુરૂજીને વિનવી રહ્યો છે કે આપ શ્રી બહાર યાત્રાર્થે પધારશે તે મને સત્સમાગમ કેળુ આપશે? સત્સંગ એ તે મારા જીવનને પ્રાણ છે. ગુરૂદેવ પિતાની મીડી અને મધુરી વાણીમાં સમજાવી રહ્યા છે કે રાજન અમે તે સાધુ પુરૂષ રહ્યા. એક જ સ્થાને અવિરત આવાસ અમારા માટે અનુચિત છે. અતઃ અમારે જવું જોઈએ. ગુરૂજીની દલીલ આગળ રાજા વધુ બેલી શકે નહિ. હવે છેલ્લી વિનવણી કરે છે. આપ મારા ચગ્ય આજ્ઞા ફરમાવતા જાવ જેથી હું સત્કાર્ય કરતા રહે અને આપણું નિત્ય સમરણ રહે. ગુરૂજીએ કહ્યું રાજન તારા રાજકોષમાં કેઈપણ ભક્તજનેને પેસે નહિ આવો જોઈએ. એટલેકે Page #159 -------------------------------------------------------------------------- ________________ જે ભક્તજન હેય તેને તારે કરવેરથી મુક્ત કરવું જરૂરી છે. રાજાએ ગુરૂજાની વાતને સહર્ષ વધાવી લીધી સાથે સાથે ગુરૂજીના ચરણોમાં ઢળી પડે. ગુરૂજીએ ખૂબ ખૂબ શુભાશિવાદ પાઠવ્યાં. વહેલી સવારે ગુરૂદેવ યાત્રાર્થ ઉપડી ગયા. તત્પશ્ચાત રાજાએ અપના ગામમાં ઢંઢેરો પીટાવ્યું. હવે પછીથી મારા રાજયમાં કેઈપણ ભકતજનને કરવેરે યા ટેકસ લેવામાં નહિ આવે આ રાજાના રાજયમાં એક જ ભક્તજન હતે કાયદેસર તેને કરવે મુક્ત કરવામાં આવે સાથે સાથે ગામની લગભગ જનતા ભક્ત તરીકેની ઓથ નીચે કરવેરામાંથી મુક્ત થવા તૈયાર થઈ ગઈ. ટીલા ટપકાં અને મંત્રમાલાઓને પ્રચાર જોરશોરથી વધવા લાગ્યો દિનમ તિદિન દ્વારે દ્વારે ભકતજને ઉભરવા લાગ્યા અને રાજાએ પીટાવેલા હેરોને ગેરલાભ લેવા લાગ્યા કેઈપણ જાતની છૂટછાટને ગેરલાભ લેવા માટેનું માર્ગદર્શન આજની જનતાને શીખવવું પડે તેમ નથી. જનતા રાજાના કરવેરા માંથી છૂટકવા એકાદ વર્ષ દરમ્યાન સમસ્ત જનતા ભક્ત બની ગયા રાજયના સંચાલનમાં આંચકે આવવા લાગે. રાજકેષમાં ઈન્કમ સદંતર બંધ થઈ ગઈ. એક રીતિએ આવક વગર મોટાં મોટાં સરવરે પણ સૂકાઇ જાય તે સ્વાભાવિક છે. બે વર્ષમાં તે રાજકષ તળીયા ઝાટક થઈ ગયે તેપણુ ગુરૂજીની આજ્ઞાનું ઉલ્લંધન કેમ થઈ શકે. રાજયના સંચાલન માટે રાજા ઝવેરાત વેચવા માંડ્યું તે પણ પહોંચી વળાતું નથી . . Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અંતે દેવાદારના બેજા નીચે આવવાના સમય આવી .. પહેાંચ્યા આ અઢી વર્ષના સમય દરમ્યાન રાજા મુશ્કેલી. આમાં મૂકાઇ ગયે.. મુશ્કેલીઓની પાછળ હુંમેશાં મુંઝ વણુ ડાકીયુ' જ કરતી રહે છે. આ તરફ અઢી વર્ષના અ ંતે ગુરૂદેવ ચાર ચાર ધામની યાત્રા કરીને પુનઃ પદ્મા પણ કરી રહ્યા છે. પ્રજા પ્રમુદ્રિત છે. રૈયત રાજી છે. લેભાગુ લેકેાના આનંદનું પૂછવું જ શું ? પ્રભાવિત થયેલેા પ્રજાપાલક સપૂર્ણ શ્રદ્ધા સાથે સતના શ્રીચરઊામાં નમી પડયે હતેા. રાજાનુ શુષ્ક વદન અને અદન જોઇને, મહાત્માએ પૂછ્યું. રાજન ! તારી આ જાતની અવદશા કેમ ! જવાખમાં જણાવ્યું કે રાજ્યમાં ભક્ત વગ વધી ગયેલા હોવાથી, રાજકોષની આવક સદંતર બંધ થતી ગઈ. પરિણામે આ દુર્દશા થવા પામી છે. એલે ગુરુજી ! હવે શું કરવું? રાજન ! તું ચિન્તા ન કરીશ.હુંમેશાં દરેક કાર્યાંની પાછળ ચાણાક્ય બુદ્ધિને ઉપયાગ કરવા જોઇએ. એ તું સમજે છે? જો ત્યારે આજથી તને પાઠ શીખવવામાં આવે છે તે મરાબર શીખી લે, બહુ મીઠા ન થવું તેમ બહુ કડવા પણ નહિ બનવું. કેમ કે બહુ મીઠા બનવાથી લેાકેા આપણને ખાઈ જાય. અને વધુ પડતા કડવા બનવાથી જનતા થૂકી દે. આ પાઠે પ્રતિક્રિન યાદ કરતા રહેજે. ખસ આજથી તું ચિન્તા છેાડી દે. બધુજ સારૂ' થશે. પૂર્વવત પરિસ્થિતિ પથરાઇ જશે. ૧૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જે સાંભળ ! આવતી કાલથીજ રાજ સભામાં ભક્ત વર્ગને એકત્રિત કરે, પછી શું કરવાહી કરવી તે પછીથી કહીશ. રાજાએ વિના વિલંબે ઢઢેરો પીટાવ્યું. કંઈક મલવાની આશાએ સમસ્ત જનતા, ટીલા ટપકાં અને હાથમાં માલાઓ લઈને રાજ સભામાં આવવા લાગી. જોત જોતામાં રાજ સભા ભરાઈ ગઈ. હવે ગુરૂજીએ રાજાને શીખવ્યું તું તારી પ્રજાની સામે જઈને પડકાર કર કે મારા માટે ભક્ત તેલની અતિ આવશ્યક્તા છે. માટે આવતી કાલે તમામ ભક્ત જનેને ઘામાં ઘાલીને પિલવામાં આવશે માટે દરેક ભક્તજને તૈયાર રહેવું જોઈશે. બસ આ સાંભળતાની સાથે સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. લોકોના અંતરમાં આંચકે આવવા લાગે. ચોરી છૂપીથી ટીલાં ટપકાં ભૂંસાવા લાગ્યાં. માલાઓ જ્યાં ત્યાં છુપાવા લાગી. તરફથી અવાજ આવવા લાગે. અમે ભક્ત નથી. અમે ભક્ત નથી. વિગેરે શબ્દોના પિકારે થવા લાગ્યા. અમે તે માત્ર કરવેરામાંથી મુક્ત થવા માટે જ ભક્ત તરીકે દેખાવ કરી રહ્યા હતા. અંતે એક પછી એક લેટો વીખરાવા લાગ્યા. આખરે એક અસલી ભક્તજન બેસી રહ્યો હતું. તેને પૂછવામાં આવ્યું. ભાઈ! બધાં જ ગયા અને તું કેમ બેસી રહ્યો છે? જવાબમાં પિતાનાં અંતરની દિવ્ય ભાવનાની રજુઆત કરે છે. મહારાજાધિરાજ ! મને જણાવતાં અતિ આનંદ થાય છે કે અગર આ મારી કાયા કેઈનાય ઉપકાર માટે કામ લાગી જાય. તે હું ધામાં પીલાવા તૈયાર છું. એક દિવસ આ કાયા અગન ભડકે બળી જશે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. રૂષિ મુનિએ પણ સંદેશ આપતા આવ્યા છે કે યમરાજ તારા મસ્તકે ફરકાવશે ધોળી ધજા દાંત તોડી નાખવાની તે પછી કરશે સજા ૧ માટી ભેગી માટી મલશે પાણી ભેગું પાણી કાચી કાયા તારી કામ ન આવે અંતે થાશે ધૂળધાણી કંચન વરણી કાયા તારી પીપલ વરણી પાની મૂઆ પછી તેને સળગાવી દેશે ઉંડી જાશે તારી વાની ૦ ૦ ૦ ૦ ૦ ૦ આ વાતમાંથી એજ તારવી શકાય છે કે અસલી તે અસલીજ રહે છે અને નકલી તે નકલી જ રહેવા માગત હોય છે. છપ્પન ઈચના ડગલા વાળ સફેદ ઠગભકતે સવાર્થની સોબત વધુ કરતા હોય છે. જ્યારે અસલી ભક્તો પરોપકાર પરાયણ હેાય છે. એટલું જ નહિ પરતુ પરેપકારના નામે પ્રાણ પટકતા હોય છે. પૂર્વવત પ્રજા. પાલકની રાજ્ય વ્યવસ્થા ચાલવા લાગી. સાથે સાથે શ્રીમાન સંતના અગણિત આશિર્વાદને આભારી બન્ય. (૫૯) એક દરિદ્ર નારાયણ બ્રાહ્મણના ઘરમાં હાંડલાં કુસ્તી કરે છે. છયાં છેકરાના પિટમાં એરવા પૂરતું નથી. ત્યાં પછી આતિથ્ય સત્કારની વાત કેવી? અરે કૂતરું પણ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભાગ્યેજ ટૂંકડે પામે. આવી દુર્દશામાં ડૂબેલા દેવને ભામાં ભ્રમતકાર અને રણકાર કરી રહી છે. અરે તમે અહિંથી ટો યા મરો પરંતુ અહિંથી દૂર ખસી જાઓ બહાર, અને ભીખ માગે. આ બિચારે દીન હીન બ્રાહ્મણ અબલાને આકર્દ ભરેલે આક્રોશ સહી નહિ શકવાથી એકાએક અટૂલો બહાર નીકળી પડે. શ્રીમાન શેઠીયાએની ગુલામી કરી. અનેક જનની ખુશામત કરી કંઈકની સામે દીનતા દાખવી. પરંતુ પરિણામે કંઈજ નહિ. કેમકે પુણ્ય વિના સઘળું શૂન્ય” છેવટે આ બ્રાહ્મણ હતાશાયી હેયે દદળતા દિલે પિતાના ગામ ભણી જવા ઉપડ. ભીષણ અરણ્યની વાટે જઈ રહ્યો છે. રસ્તામાં એક આશ્રમ જોવામાં આવ્યું. ' એક સિદ્ધ યોગીના દર્શન મલ્યાં ગીશ્વરના દર્શન માત્રથી આ બ્રાહ્મણ પ્રભાવિત થયે સાથે સાથે આ સંતની સેવા કરવાના કેડ જાગ્યા. ત્યાં રહીને સેવાના મેવા મેળવવા લાગ્યો. સેવા યજ્ઞમાં અચલ ઉપાસના કરનાર આ બ્રાહ્મણને નિરખીને ગીશ્વર તુષ્ટમાન થયા. ભક્તજનના દુઃખ દર્દને દફનાવવા તરફ ગીની દષ્ટિ ગઈ. આ ગીશ્વરે ભક્તજનના હાથમાં દક્ષિણાવર્તી શંખ મૂકો અને સુચના કરી કે આ શંખની તું સદૈવ સેવા કરજે. તને હંમેશાં એક સુવર્ણ મુદ્દા અર્પણ કરશે. આ બ્રાહ્મણ શંખ લઈને ચાલ્યા. પોતાના ગામ તરફ ચાલ્યા જાય છે. સ્વગ્રામ સુદૂર છે. દરમ્યાન રસ્તામાં આવતા એક નાનકડા ગામમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શિવાલય હતું. લાગ્યે પશ્ચાત એક વ્યાપારીની દુકાન આવી. પાસે જ ત્યાં જઈને શખનું સાદર પૂજન કરવા પૂજાના ફૂલ સ્વરૂપે શંખની પાસે એક સુવર્ણ મુદ્રાની માગણી કરી હતી. તુરતજ વિના વિલંબે તેના હાથમાં સુવર્ણ મુદ્દા આવી ચૂકી હતી. પ આ નિરાધાર બ્રાહ્મણના અંતરે અમાપ આન≠ હતા. સામેના વ્યાપારી આ દૃશ્ય જોઇને ટ્વિગમૂઢ બની ગયા. તેજ ટાઈમે આ વેપારીએ મનમાં જ નિણ્ય લીધા કે કોઈપણ ભાગે આ શખ સ્વાયત્ત કરવા જ જોઇએ. જ્યારે આ બ્રાહ્મણ જ્યાં આગળ જવા તૈયાર થયા ત્યારે આ વ્યાપારી આવી ચડયા અને આ બ્રાહ્મણને કાલાવાલા કરવા લાગ્યા. અરે આ! મારા માંઘેરા માનવતા મહેમાન ! આમ ભૂખે પેટે કયા ચાલ્યા ? ચાલેા ચાલે આપણે ઘેર. ભૂદેવના અમારી ભૂમિપર પનેાતા પગલાં કયાંથી ? આજે તે મારાં આંગણિયા પાવન કરવા પડશે. અરે ભાઇ ! અતિથિ યેલો મવ 1 આપ જેવા અભ્યાગત મારે ત્યાં કયાંથી ? ધન્ય ભાગ્ય અમારાં કે આપ સદભાગ્યશાળીનાં પનાતાં પગલાં પડે ખરેખર આજે તેાસેાનાના સૂર્ય ઉગ્યેા હાય એમ માની શકાય ! મીચારે આ બ્રાહ્મણ સીધે! સાદો અને સરલાશયી ! આ વ્યાપારીની મુરાદને ક્યાંથી પકડી શકે ? આ ભૂદેવે ભાજનનું નાતરુ માન્ય કર્યું. Page #165 -------------------------------------------------------------------------- ________________ * ૧૫૦ આ વેપારીએ ભોજનમાં લચપચતા લાડુ બનાવવેલા. બ્રાહ્મણે આકંઠ ભજન કર્યું ગ્રીષ્મ ઋતુને સમય હતો. ઠંડ અને મીઠે પવન પાલવ પાથરીને આ ભૂદેવના સ્વાગત કરી રહ્યો હતો. આ બ્રાહ્મણ ભાઈશયનારૂઢ થયા. નિદ્રાદેવીનું શુભાગમન થયું. નાશિકાની નેબત વાગવા લાગી. દરમ્યાન આ વ્યાપારીએ અસલી શંખને કવર કરીને તેજ નકલી શંખ તેજ સ્થાને ગોઠવી દીધે. સમયપર બ્રાહ્મણ નિદ્રામાંથી નિવૃત્ત થયે. તૈયાર થઈને ચાલવા લાગે. એગ્ય રથાને પૂજા સકારાદિ કરવા લાગે. પછીથી માગણી કરી. કિન્તુ વ્યર્થ. કંઈજ ન મલે. ત્રણ ત્રણ વખત પ્રગ કરી ચૂકયે, કિન્તુ આપવાના રામ રામ. આ બ્રાહ્મણ પુન; પચ્ચે ગીશ્વરના શુભ સાનિધ્યમાં. અથ ઈતિ કહી સંભળાવી હતી. ગીશ્વરે દિલાસે આયે, હિંમત આપી. તું ચિન્તા ન કર, આ બધે જ તે વ્યાપારીનાં જ કામણ છે. તું ત્યાં જઈ પહોંચ. શિવાલયમાં તે વ્યાપારીની હાજરીમાજ પૂજનને પ્રારંભ કરજે અને બે સેનામહોરની માંગણી કરજે. આ શંખ બોલશે. આવતી કાલે ચાર આપીશ. બસ આ તમામ પ્રક્રિયા તે વ્યાપારીની હાજરીમાં જ કરવામાં આવી હતી. આ દશ્ય જોઈને વ્યાપારી લલચા અને અસલી શંખ મૂકીને નકલી શંખ ઉપાડી ગયે. બસ આ બ્રાહ્મણ ભાઈનું કામ થયું. બ્રાહ્મણ નિજ સ્થાને સહી સલામત જઈ પહોચે. પછીથી વ્યાપારીએ આ શંખની પૂજા કરીને બે સુવર્ણ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ મુદ્રા માંગી. સામેથી શખમાંથી અવાજ આન્યા કે આવતી કાલે ચાર આપીશ. રાજ આ પ્રમાણે પૂજન અને માગણીને કાર્યક્રમ ચાયતે રહ્યો. પરન્તુ આપવાની વાત જ નહિ. અંતે આ નકલી શખે સ્પષ્ટ શબ્દોમાં સભળાવી દીધું કે अह डफोल खोस्मि न ददामि वदाम्यहं । (૬૦) સંસારમાં સાયનું સ્થાન ઉચ્ચ છે. તે ઘણું ઘણુ કામ કરતી રહે છે. સાય સાંધે છે, સીવે છે. જોડે છે. જીવનમાં સેાય એ મહત્વનો ભાગ ભજવે છે. અતિ ઉપચેાગી વસ્તુ હાવા છતાંયે તે સાય ચૈાગ્ય જગ્યાએજ રહેવી જોઇએ. તે ગમે ત્યાં રખડતી રઝળતી મૂકવામાં આવે તા કયારેક વિનાશને નાંતરે છે. અતઃ સાયની પાછળ સતત ઉપયોગની આવશ્યક્તા ઉભી રહે છે. સાય તમારી ઇજજત, આબરૂ' અને એમને આબાદ રાખે છે. સેાય એ ગરીમાની જીવનાધાર છે. કિમતમાં અકિંચન છે, નહિવત્ છે. તથાપિ હિંમત રાખીને કામ અનેખું આપે છે. ખરેખર સાયનું સામ્રાજ્ય સમસ્ત સૃષ્ટિમાં વ્યાપક છે. કિન્તુ તેની પાછળ ભારાભાર કાળજી કદરદાન કે સભાળ રાખવી જ પડે છે. ' પગમાં કાંટા વાગે તા સાયને પગમાં ઘૂસાડવામાં આવે છે. કિન્તુ વિધિપૂર્વક ઘૂસાડવાની રીતિએ ઘૂસા ડાય છે. પરન્તુ એમને એમ અવિધિએ ઘૂસી જાય તે પગમાં આપરેશન કરીને કાઢવી પડે છે. એટલે કે વિધિનુ તા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વિધાન સર્વત્ર છે. પ્રત્યેક વ્યવહારમાં વિધિ વિધાન અગ્ર ભાગ ભજવતું હોય છે. તે પછી ધાર્મિક ક્રિયાઓમાં વિધિ વિધાન માટે સંદેહને સ્થાન જ કયાં છે ? આ લેખને મુખ્ય વિષય છે સેયની ઉપયોગીતા. ચાલે તે અંગે કેટલુંક જાણવા જેવું જાણી લઈએ. મુખ્ય વેના સમયની પાછળ સપૂર્ણ જાગૃતિ જોઈએ. ઉપગ શૂન્યતાના સબબે તે સોય ગળામાં પેસી જાય તે પરિ. ણામ કેવું ભયંકર આવે! તે વાંચક સ્વયં સમજી શકે છે. ભાવનગર સૌરાષ્ટ્રનું એક સમૃદ્ધશાલી શહેર મનાય છે. ત્યાંનું એક અમીર ઉમરાવ કુટુંબ. અડધી રાતને સમય. લગ્નની મહેફીલ જામી હતી. એ કુટુંબ પણ લગ્નમાંથી જ આવી રહ્યું હતું. સાગ વશાત તે કુટુંબની એક દશથી બાર વયસ્ક બાલાનું નવું ને નવું ફરાક ફાટી ગયું હતું. તેની માતાની ભયંકર ધાક હતી. વાત વાતમાં આ બાલા માર ખાઈ બેસતી. પછી ફરાકના પ્રકરણનું પૂછવું જ શું ? બેકરીનું આવી જ બનેને? માડીને ખૂબ જ ભય. પિતાની માડીને ખ્યાલ ન આવે તે માટે ફરાકને સાંધવા માટે સોયની શોધખોળ કરી રહી છે. કબાટમાંથી સોય મલી આવે છે. સોયને બે દાંત વચ્ચે દબાવે છે. દોરે શોધી રહી છે. આ પ્રમાણે સોયને મેં માં મૂકીને બે દાંત વચ્ચે દબાવી રાખવાની ઘણાઓને આદત હોય છે. એક તરફ તેણીની માડી બૂમ મારી રહી છે. અરે અલી! સોનલ પાછી કયાં મરી ગઈ? કિકીયારી Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ભરેલા અવાજ સાંભળીને છેકરી એકાએક ગભરાઇ ગઈ અને એ દાંતા વચ્ચે દબાયેલી સોય ગળામાં ચાલી ગઇ. ઘણી વખત તનતનાટ અને છનછનાટ ભરેલેા અવાજ પણ ચાર જેટલી તાકાત ધરાવે છે. આ કરીના. વાંસામાં જાણે ધબ્બ પડયે હોય. છેકરી ગભરાઈ ગઈ અને દંતા વચ્ચે દબાવવામાં આવેલી સોય સીધીજ ગળામાં ચાલી ગઈ જુએ હવે પરિણામ શું આવે છે ? 2 કયાં ગઈ કર્યાં ગઈ એમ બૂમ બરાડા પાડતી માતા નીચે આવી. ધૂમ + આં થઈને આવતી માતાને જોઇને આ છેકરી ક" કતવ્ય વિમૂઢ બની ગઈ. છેકરીના હાશ કોષ ઉડી ગયા છે. આવતા ભયુ" નમ્ર નિવેદન કરી રહી છે. કે મા મને મારતી નહિ. મારા ગળામાં....બોલતી અચકાઈ જાય છે. ખાલી પણ શકાતુ નથી. છેવટે તૂટયા ફૂટયા શબ્દોમાં કંઈક એટલી બતાવે છે. મા જાણતી થઈ ગઈ કે આ કરીના ગળામાં સોય ચાલી ગઇ છે. મામલે ગંભીર હતા. ગળામાં ગયેલી સોય રક્ત નર્સીમાં ઘૂસી ગઇ. રક્ત નીમાંથી લેાહી પ્રવાહિત થઇને મુખમાંથી બહાર આવવા લાગ્યું. લેકામાં સન્નાટો ફેલાઇ ગયા કે હમણાં છે,કરીને! જીવ જશે. એક અનુભવી ડોકટરને ત્યાં લઈ જવામાં આવી. ત્યાં પરખાવી દીધું. કેસ ગંભીર છે. ખચવાની શકયતા કમ છે. બીજા ડૉકટરની પાસે લઈ જવામાં આવી. ત્યા પણ એજ જવાબ મળ્યા અંતે ગળાના સ્પેશીચાલીસ્ટની પાસે લઈ જવામાં આવી. કિન્તુ કર્મીની લીલા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સામે કાઇનુ ંય ન ચાલે છેલ્લામાં છેલ્લે ફેસલા ક મહારાજાની પાસેથી મેળવવાના રહે છે. અન્તે આ માસુમ માલા એકાએક મેાતના ડાચામાં ધકેલાઈ ગઈ. વાંચી ત્યા નાની શી ભૂલનું કેવુ ભયંકર પરિણામ આવે છે. માનવ જીવનનું મૂલ્યાંકન સમજી જવાય તે વિચાર, વાણીમાં અને વનમાં વીતરાગ શાસનની સુવાસ મહેકી ઉઠે. તેનું જીવન હજારા જીવાત્માઓને માટે આદર્શો અને આશિર્વાદ રૂપ બને જ અને ! માનવ પ્રાણીમાં એક કાલ જૂની બદી છે, કે તે તમામ ભૌતિક પદાર્થાંની કિંમત હૈયામાં રમતી રાખે છે, અને તે પ્રાણીઓને વધુને વધુ ગમતી હાય છે. કિન્તુ માનવ પેાતાના જીવનની કિ ંમત કરવાની હિંમત આંકી શકતા નથી જે જીવન માંઘર્ માનવન્તુ અને મૌલિક મનાય છે. માનવ ! પહેલા જ પાઠમાં માનવ જીવનનાં મૂલ્યાંકન સમજતા થઈ જાય તેા તેને પતનના માગે" પગ મૂકવાની પળ સરખીયે ન મળે. પરન્તુ જન્મ ધારણ કર્યા પછીથી બૌદ્ધિક વિકાસની વિપળમાંજ કાયા માયા અને છાયાને જ વધુ વજન આપતે હેાય છે. જે અનિત્ય છે, ચલિત છે. ક્ષત્તુ 'ગૂર છે અને દુઃખ પર પરક છે, એક માછીમારને મહામૂલ્યવન્તુ ઝવેરાત મલી આવ્યું પરન્તુ તેને નહિવત સમજીને ફેંકી દે છે. ક્યારેક માછીમારને પેાતાની જાળમાં માછલાને બદલે એક પાટલી Page #170 -------------------------------------------------------------------------- ________________ પ આવી હતી. સાંજને સમય થઈ જવાથી ખીજી વાર સાગરમાં જાળ નાખવાના ચાન્સ ન રહ્યો. માટે પેાતાની હાડી, કીનારા તરફ હંકારી, ઘેાડી સડસડાટ ચાલી ય છે. પેલા જીજ્ઞાસુ માછીમારે સામાન્ય નિયમાનુસારે માણસના હસ્તતલમાં કંઈક અવનવુ આવી ચડે છે. ત્યારે તેને એઈ લેવાનું મન કોને નથી થતું? આ માછીમાર જાળમાં આવેલી પાટલીને છેડીને જેવા જાય છે, ત્યાં માત્ર પત્થરા એજ જોવામાં આવ્યા. અંતરમાં થોડા સમય માટે પશુ ભારે આંચકા અનુભજ્યે. 1 ત્યાર પછીથી તેણે, સાગરની સફર થરુ કરી દીધી હતી. પાટલીમાં રહેલાં એક એક પત્થરાએ સાગરમાં ફ્કતા ગયા. માત્ર એકજ પત્થર તેના હાથમાં રહી ગયેલા હતા. પુનઃ સાગરના કીનારે આવી પહેાંચે ત્યાં સામે કીનારે ઉભા રહેલા તેના છેકરાએ પપ્પાના હાથમાં રહી ગયેલા પત્થરને છીનવી લીધેા. છેકરી તે પત્થર લઇને અન્ય છેકરાઓ સાથે રમવા લાગ્યું. દૈવ ચેાગે ત્યાંથી પસાર થતા એક ઝવેરીના જોવામાં આવ્યે અને એકાએક ચાંકી ઉઠ્યા. વાહ પૂછે ન પૂછે! કિન્તુ આ નંગ લાખનુ છે. અવેરી ન્યાયી હતા. તે માછીમારને મલ્યો અને મણીનાં મૂલ્યાંકન અ કાાં. માછીમારના મનમાં કરંટ લાગ્યો. '', પારાવાર પશ્ચાતાપ યેા. પેાતાની જાત ઉપર સમ્પૂણુ નફરત થઈ આવી. લાખાની કિંમતનાં અવેરાત જલશરણ કર્મની પાછળ પાગલવતુ જેવી દુર્ગાં થઈ આવી. હુંવે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તે પિતાની નરિ પાશવતાની પાછળ ઘૂ ઘૂંકાર કરી રહ્યો છે. માછીમારને જ્યારે નંગની કિંમત સમજાય છે ત્યારે તેના વ્યર્થ વિનાશની પાછળ વલેપાત કરી રહ્યો છે. તવ માનવને જ્યારે માનવતાના મૂલ્યાંકન સમજાશે ત્યારે તેના જીવનમાં ત ઝગમગતી હશે. માનવ જીવન એ આપણા આધ્યાત્મિક જીવનની મહામૂલ્યવંતી મૂડી છે. આ ખ્યાલ સતત રહે તે માનવ માંથી મહામાનવ બની જતાં વાર નહિ લાગે. અને ત્યાર પછી મહા ચૈતન્યની ચીનગારી ચમકી ઉઠી. સમજે, વસ્તુતઃ આપણે વિભાવ દશામાંથી વિરમીને સ્વભાવ દશામાં સ્થિતિપ્રજ્ઞ થઈએ તેજ ચાર ચાર ચાંદની સાથે માનવતા મહેકી ઉઠે. હંમેશાં સામાન્ય નિયમાનુસાર સગર્ભાવસ્થામાં જ શિશુ શિક્ષણનું મહત્વ હોય છે. સંગર્ભાવસ્થામાં બાળક અને માતાને જે ટલે ઘનીષ્ઠ સંબંધ હોય છે. તે સમસ્ત સંસારની કોઈપણ ઉભય વસ્તુઓમાં હેત નથી. જે બાળક પિતાની માતાના ઉદરમાં ઔરસ નવ નવ મહિનાઓ વીતાવે છે. સગર્ભાવસ્થામાં માતા અને બાળકની વચ્ચે એક અતિ સૂક્ષમ અને કમલ નલી મારફત માતાના શ્વાસ સાથે શ્વાસ અને ભેજનની સાથે ભેજન બાળકને મલતું રહે છે. અતઃ માતાનું એવું માનસ હશે તેવું જ પ્રતિબિંબ ગર્ભસ્થ બાલકમાં ઊતરશે જ અભિમળ્યું જ્યારે ગર્ભમાં હતા તે સમયે તેની માતાને અજુને યુદ્ધમાં દાખલ થવાની યુક્તિ કહી સંભળાવી હતી.. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પ્રતિભા પૂર્ણ અભિમન્યુ ઉપર આ વિવરણને એટલે. પ્રભાવ પડે કે તેને કોઠા યુદ્ધમાં દાખલ થવાની યુક્તિ જન્મ ધારણ કર્યા પછી પણ યાદ રહી ગઈ અને જ્યારે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું ત્યારે અભિમન્યુ ગર્ભાવવસ્થામાં જાણેલી વિદ્યાને ઉપયોગ કરીને આવા વિકટ કેઠા યુદ્ધમાં દાખલ થયે કે જેમાં દાખલ થવાનું જ્ઞાન અર્જુન શિવાય બીજા કોઈ પણ દ્ધાને નહિ હતું. અતઃ તેમના માંથી કેઈપણ કઠા યુદ્ધમાં પ્રવેશ લઈ શકતું નહિ હતું. . વિદૂષી મદાલસાએ પણ પિતાને ઔરસ બાલકને હાલરડા દ્વારા સંસ્કાર આપીને વીર અને બ્રહ્મજ્ઞાની બનાવ્યે હતે. રાક્ષસના રાજા હિરણ્યકશ્યપને પુત્ર પ્રહલાદ આટલો મહાન ઈશ્વર ભક્ત હતા. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું. પ્રહલાદ તેની માતાની કુક્ષીમા હતે તે વખતે નારદ મુનિએ તેની માતાને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને વિરલ ઉપદેશ આપ્યા હતા. આ અત્યુતમ ઉપદેશની અસર તેણીના હૃદયમાં સદાને માટે રમતી રહી. ધીમે ધીમે તેની અસર પ્રહલાદના જીવનમાં પ્રસરતી રહી માટે જ તે પરમાત્માને પરમ ભક્ત બન્યું હતું. અને જન્મે ત્યારે તે સાત્વિક ભાવ સાથે જન્મ્યા હતા. જ્યારે તેને પિતા ઇશ્વરને ભારે ભાર દ્રોહી હતે. એટલું જ નહિ. કિન્તુ તે કીરતારનું નામ સાંભળીને પણ તેને તિરસ્કાર અને ક્રોધ ઉપજતું હતું. જ્યારે તેણે પ્રહલાદમાં પરમાત્મા પ્રતિ પૂર્ણ પ્રેમ જોયે ત્યારે તેને ફેરવવાનો ઘણે પ્રયાસ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્યો. એટલું જ નહિ કિન્ત પ્રહલાદને ઘણીજ ધમકી આપવામાં આવી હતી. કિન્તુ તેના સંસ્કારો એટલા સંગીન ને રંગીન હતા કે તેને પિતાની ધમકીની કંઈ જ અસર થઈ નહિ. પિતા તરફથી ઘણી જ સતામણી કરવામાં આવી. છતાં તે ઈશ્વર ભક્તિના માર્ગથી જરાય પણ ચલિત થયે નહિ, કયારેક અપ્સરાઓ સરેવરમાં સ્નાન કરી રહી હતી. તે જ વખતે હિરણ્યકશ્યય પાસેથી પસાર થાય છે. ત્યારે તે અપ્સરાઓ પોતાના નગ્ન શરીર ઉપર વસ્ત્રો ઢાંકી દે છે અને જ્યારે પ્રહલાદ ત્યાંથી, પ્રસારિત થાય છે ત્યારે અપ્સરાઓ નગ્ન અવસ્થામાં નિઃશંક અને નિસંકેચ સ્નાન કરી રહી છે. હંમેશા સામાન્ય નિયમાનુસાર તમારા અંતરમાં પાપનું પ્રતિબિંબ પડતું હશે તે તેજ પાપનું પ્રતિબિંબ સામેની વ્યક્તિ ઉપર પડેલું જ હશે, એમ વિના વિલંબે વધાવી લેવાનું રહે છે. આ સાહજીક સિદ્ધાંતને અપલાપ કેઈથી થઈ શકે જ નહિ. અગર તમારુ કાલનું કેલ છે તે સમયની વ્યક્તિનું કાળજુ પણ કેમલ જ હશે. કાલનું કેમલ રાખવું કે કઠોર રાખવું એ તમારા વ્યક્તિ ત્વ ઉપર નિર્ધારિત છે. સાથે સાથે એ પણ ખ્યાલ રાખે કે કાલ ખરાબ નથી. પરંતુ કાલનું ખરાબ છે. કાલને કયારેય પણ દેષ દેતા નહિ, વાસ્તવિક સમજી શકે છે, કે ચાલુ કાલ પાસેથી કામ લેતાં આવડે તે આ કાલ તમને ન્યાલ કરી શકે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કેટલીક વખત સાહસ, પિતાને માટે જીવલેણ બની જાય છે. ઘણી વખત અધીશ માણસો માત્ર અધીરાઈના સબબે જ સાહસિક પગલું ભરી બેસે છે. પરિણામે ભયંકર પત્તાં ખાઈ આખરે અવનીમાં ઉલ્લુ તરીકે જ ટીચાત રહે છે. જનતાની આંખોમાંથી તે ઉતરી જાય છે. અરે માનવ! તારા મસ્તિષ્કમાં બુદ્ધિ છે, બલ છે, શક્તિ છે, શકે છે. તે પછી તેને ઉપગ શા માટે નથી કરતે ઉતાવળો થઈ વિના વિચારે, આગલા પગલાં ભરતે સાહસિક એ મૂર્ખ માનવી, પછી પસ્તા કરતો ખ્યાલ કરે! અને ઉપયોગ કરે. અક્કલનું અથાણું નહિ કરે. માનવના મંચ પર બેસી. દૈત્ય તરીકેની દાનવતા નહિ દાખ! સજજન શિરોમણી ન બની શકે તે મૂખ શિરામણું તે ન જ બને. “બસ માત્ર આટલે જ નિર્ણય લેવામાં તમારી અક્કલને ઉપયોગ કરશે કઈ એક બ્રાહ્મણને બે દીકરાઓ છે. મોટો જડવત્ છે જ્યારે નાને વાગીશ્વરીનું વરદાન લઈ ચૂકેલે છે. આ બ્રાહ્મણે પિતાની આખર સ્થિતિમાં બંને દીકરા પિતાના પગ પર ઉભા રહી શકે. તે માટેનું એક સુન્દર આયોજન કર્યું. મોટા દીકરાને જે હતી તે મીક્ત મતા સેંપવામાં આવી. જ્યારે નાના દીકરાને એક સર્વોત્તમ, લેક અર્પણ કરીને બરાબર ભલામણ કરી કે જે બેટા ! સાંભળ! આ શ્લેકની કિંમત એક લાખ સેનામહોરે છે. કોઈ બી આ શ્લેકનાં બરાબર મૂલ્યાંકન કરે તેને જ આ લેક આપજે. Page #175 -------------------------------------------------------------------------- ________________ માં બેઠેલા અને તર વાળાને ૧૬૦ પહેલા દામ અને પછી કામ નાને દીકરા પિતાશ્રીની સૂચનાનુસાર શહેરમાં સફર કરી રહ્યો છે. આ ભાઈને સંદેશ સાંભળતાંની સાથે કંઈક માણસ હાંસી મશ્કરી કરી રહ્યા છે. કેઈક જને પાગલ માની રહ્યા છે. ચારે બાજુ આટા ફેરા મારી રહ્યો છે. રાજમહેલના ઝરૂખડામાં બેઠેલા. બાદશાહના કાને આ અવાજ આવ્યો. અને તરત જ પિતાના માણસ મારફત ફ્લોક વાળાને બેલાવવામાં આવ્યો. બસ વિના વિલંબે સંજીવની બુટી સમા પ્રાણ રક્ષક આ કને ખરીદી લીધે. અને એક લાખ સોનામહોર આપી દેવા માટે ખજાનચીને હુકમ કર્યો ખજાનચી પણ સડક થઈ ગયે. પ્રજાજને મનમાં બબડવા લાગ્યા. પરંતુ પ્રજાપાલની સામે કોઈ અવાજ કરી શક્યા નહિ, બ્રાહ્મણને છેક એક લાખ સોનામહે લઈને રસ્તે પડયે. હવામાં હરખાય છે. મનમાં મલકાય છે. અંતરમાં અમાપ આનંદ ઉછળે છે. પિતાના પતાશ્રીને અગણિત ઉપકાર માનતો માનતે હાંગણે પહોંચી જાય છે. આ તરફ રાજાએ પિતાની સોનેરી તલવાર ઉપર આ લેકને કેતરાવી દીધું હતું. ગાનુયોગ આ રાજવીને વંશ વારસામાં માત્ર એક પુત્રીજ હતી. અને તે રાજારાણીને પ્રાણ પ્રિય હતી. રાણી તે તેને પુત્રવત સમજી પુત્ર તરીકેનાં સોનલાં સફેલ બનાવતી હતી. પુત્રની ઝાંખી કરાવે તે માટે આ પુત્રીને નાની વયથી જ પુરુષને પોશાક પહેરાવવામાં આવતું હતું. નિજ પુત્રીને પુરુષના પિશાકમાં પેખીને રાજા રાણી રમુજી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ થતાં હતાં. એક દ્વિવસ રાજા સ્વયં શિકાર અર્થે નિકલી પડચા છે. અઠવાડીયુ વતી જવા આવ્યું હતું. ચૈાગ વશાત મે ચાર દિવસે વધુ લંબાઈ ગયા હતા. રાણી, ચિન્તાતુર બની ગઈ હતી. કેમેય દિન પ્રસારિત થતા નહિ હતા. ચેન ન પડે રેન ન જાય. પરિણામે પુરૂષના પેશાકમાં રહેતી પેાતાની પુત્રી સથિ આમેઢ પ્રમેદમાં વખત વીતા વતી હતી. તેણીની સાંથે જાત જાતની વિવિધ રમતે રમી બેચેની દૂર કરતી. છેલ્લી રામીએ આ જાતની રમતા રમાઈ રહી છે. મધ્ય રાત્રી જાવા આવી છે. એકજ પલ ગમાં ને મા દીકરી સૂઈ જાય છે. તાજીજ ઊંઘ છે. તેજ ટાઈમે શિકારે ગયેલાં રાજા ત્યાં આવી ચડે છે. રાજાની ષ્ટિ એકાએક પલંગ તરફ જાય છે. પુરુષના કપડામાં યુવાનને જોતાં જ રાજા ચાંકી ઉઠે છે. અરે જુલમ થઈ ગયા. મારી રાણી રાક્ષસીનું કામ કરી રહી છે. તે કેમ ચલાવી લેવાય ! નારી નથી તે રાક્ષસી, જે શિયલ સાચવતી નથી. નારી નથી તે રાક્ષસી, જે પાપથી ડરતી નથી. ચાલે! ખેલ ખતમ આવી રાક્ષસીને તે આ તલવારથી ઉડાવી દેવી જોઈએ. મારા રાજમહેલમાં આ રમણી ન શેલે, હું એ રંડીનુ માઢું જોવા નથી માગતા. આ આવા ટાઈમે રહી તલવાર પ્રતીક્ષા કાની કરવાની ! વિલંબ નહિ કરવા જોઈએ. વખત નહિ વીતાવવા જોઇએ. ૧૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ રાજને ગૂસે સાત ગગન સુધી ઊંચે ઉછળે છે. હંમેશાં શાસ્ત્રીય કહેવત છે કે આવેશને આંખે હોઈ શક્તી નથી. રાજા મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢે છે અને જ્યાં મારવાને માટે દોડે છે ત્યાં એકાએક પિતાની જ તલવાર ઉપર કોતરાવેલે કલેક વાંચવામાં આ. सहसा विदधीत न क्रिया-मविवेकः परमापदां पदम्' वृणुते हि विमृश्य कारिण गुण लुब्धाः स्वयमे व संपदः ।। કયારેય ગમે તેવા સંગે વચ્ચે વસીને પણ ઉતાવળીયું પગલું નહિ જ ભરવું જોઈએ. સામાન્ય નિયમાનુસાર ઉતાવળી એકાન્તરીયે અકાન્તરીયે અને અધીરે. માણસ આખરે ભયંકર આપત્તિમાં અટવાઈ મરે છે. અતઃ મૂર્ખાઈ ભરેલું સાહસ કયારેય પણ નહિ ખેડવું જોઈએ? અરે! ભાઈ! તમે ભૂલે છો શા માટે! હંમેશાં પૂર્વોપાજીત પુણ્ય પોતાને પ્રભાવ રેલાવતું જ રહે છે. હા ! જરૂર કયારેક અટકી પડે છે. કયારેક ઉભું રહે છે. ક્યારેક સૂતું રહે છે. માટે જ તેને સહકારી અને સમૃદ્ધ સાધનની અનિવાર્ય આવશ્યક્તા જરૂર છે. દેવ, ગુરૂ અને ધર્મ માટે મખમલથી પણ મુલાયમ અને કુસુમથી પણ કેમલ ભાવનાની પહેલાજ તબકકે જરૂર રહે છે પરમાત્માના શાસન કાજે પિતાનું સર્વસ્વ ભેચ્છાવર કરવાની તૈયારી દેવગુરૂ અને ધર્મની ભક્તિ ભાવના એવં સેવાની પાછળ કમ્મર કસીને કૂદી પડવાની Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ માન રતૈયારી. ધાર્મિક કર્માંકાંડ એવં ક્રિયા લાપના સન્માનમાં તન મન અને ધનના જરૂરી ભાગ દુઃખ દિર. યામાં ડૂબેલા પેાતાના સાધમિક અંધ એવં એનડીએને સમેાવડીયા બનાવવાની ઉદાત્ત અને આદશ ભાવના આ અને શિવાયના અનેક સહકારી સાધના તમારા અટકી ગયેલા પુણ્યમાં નવા પ્રાણ પૂરે છે. નવુ' ચૈતન્ય રડે છે, અવનવી તાજગી આપે છે. આ તમામ સુંદર સમૃદ્ધ સાધનેાને જીવનમાં અપનાવતા થાવ પછી જોઇ લ્યે. તમારા જીવનની લીલા. તમારા જનમ જનમના પુણ્યના યંત્રાલયના એકે એક મશીના ગતિમાન થશે જ થશે. મહાનુભાવા આપ હવે સહેલાઈથી સમજી શકે છે કે પુણ્ય વિના સઘળું શૂન્ય”. આ શાસ્રીય કહેવત સેા ટકા સાચી હેાવા છતાંય દેવ ગુરૂ અને ધર્માંની સમ્પૂર્ણ શુભાશિષ જોઈએ અનિશ તમારૂ પુણ્ય અને પરમ ગુરૂઓના શુભાશિર્વાદ ઘણી વખત કામ કરી જાય છે. તેમાં શંકાને સ્થાન નથી. આ માટે આભડશાની અથ ઇતિ વાંચવા જેવી તમને જરૂર જણાશે તેા ચિત્તાપણું આપીને વાંચા યા સાંભળે. પાટણ ખાતે કાજળશી કાલી રાત્રીને સમયે એક તરફની ઝુંપડીમાં લપાઇને ખીલકુલ ઊદાસીન વદને બેઠેલા હતા.. દિવસભર કંસારાની દુકાને ઘુઘરા ઘસી ઘસીને મારા દમ નીકલી જાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અરે! દેવે આવી ભયંકર અને ભેંકાર ગરીબી કયાં સુધી સહન કરવાની રહેશે? બસ આવી ગરીબાઈની ગર્તામાં ગબડી પડવા કરતાં મોતના મુખમાં ધકેલાઈ મરવું સર્વોત્તમ છે ધિક ધિક અવતાર ! હે આત્મન તું એવા કેવા પાપના પિોટલા બાંધીને અવતર્યો છું કે તારી આવી દુઃખદ અવદશા આવા કઈક સંકલ્પની સાંકળથી બદ્ધ આભડશા એકાએક અવનિ પર ઢળી પડે છે. તેટલામાં જ તેની ધર્મ પત્ની દિલેજાન દ્વારા ત્યાં દેડી આવી અને બોલવા લાગી અરે! સ્વામિન ! તમને આ શું થયું? અરે પણ! તમે આટલા ઉદાસીને કેમ છે ? તમારા મેહાના મતીયા મરી ગયા છે. મુખપર મસ્તી નથી. તન પર તેજી નથી. અંત. રમાં આરામ નથી, હયામાં હર્ષ નથી. અરે પણ ! આ બધું શા માટે ? તમને એવું તે, શું દુખ આવી પડયું છે! વ્યર્થ દુઃખના ડૂગરા નીચે રીબાઈ રીબાઈને શા માટે મરી જવું જોઈએ આટલા મુંઝાઈ કેમ જાવ છો? આપણું જીવન ગાડીમાં પુણ્યનું પટેલ પૂરાયેલું હશે તે આપણી જીવન ગાડી સુખની સડકપર સીધીજ ચાલી જશે તેમાં આટલા બળાપા શાને લઈ રહ્યા છે ! હિંમત હારી ગયેલા અને દુઃખીયારા પતિદેવને પ્રેમના અને પ્રેરણાનાં પીયૂષ પીવડાવે તે જ વાસ્તવિક પ્રેમદા કહી શકાય પતિના સુખે સુખી અને દુઃખે દુખીયારી દારાનેજ દયિતા કહેવાય છે. ચોતરફી વિપત્તિની વાદળીઓ ઘેરાયેલી હોવા છતાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬પ પણ જેના નયનમાં ભારે ભાર નેહ નીતરી રહ્યો હોય તેજ નારી ખરેખર આપણે વિચારીએ તે આપણને જાણવા મલશે કે આપત્તીની અણિ વખતે પણ અસલી નારી ક્યારેય પણ દુશ્મનાવટ કરતી નથી. કેમ કે તેનું નામજ નારિ જે અરિ. ન હોય તે જ નારી કહેવાય છે. બસ પિતાની પત્નીને પ્રેમ ભર્યો અને પ્રાણવંતે પડકાર પર્યાપ્ત છે. પત્નીના આ પડકારથી આભશાના અંતરે આનંદ ઉછળવા લાગે મનપર મલકાર અને તન પર તાજગી આવવા લાગી. પરિણામે આભડ શાના ભાલમાં એક તેજસ્વી તારાલા જેવી રેખા ચમકવા લાગી. જે આ ભાગ્યશાલીને ન્યાલ કરી દે. આર્ય સંસ્કૃતિના ઉચ્ચ સંસ્કારોથી સુશોભિત સન્નારી પિતાના પ્રિયતમને વિવેક ભર્યા શબ્દોમાં સૂચન કરે છે કે સ્વામીનાથ ! જાઓને ! આપણા નગરમાં મહાન જેના ચાર્યના પનોતાં પગલાં થયાં છે. સેંકડે માણસે તેઓશ્રીના દર્શનાર્થે દેડી રહ્યા છે તે તમે પણ જાવ અને તેઓશ્રીનાં મુખમાંથી ગંગાના પ્રવાહ રૂપે વહેતી વાણીની લાણું. ત્યે જેથી ભભવ તમને ઉજાણું કરવા મલશે. પત્નીથી પ્રેરિત પતિ એકાએક ગુરૂદેવની શીતલ છાયામાં જઈ ચઢે છે વંદન કરીને દેશના સાંભળે છે. જનતા પિત પિતાના સ્થાને પહોંચી જાય છે. માત્ર એક આભડશા ત્યાં બેસી રહે છે. ગુરૂદેવ તેની પરિસ્થિતિને પકડી લે છે. આ અંગે બંને વચ્ચે કેટલોક જરૂરી વાત Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ લાપ થાય છે. પૂ. ગુરૂદેવ તરફથી જોઇતુ અને પૂરતુ આશ્વાસન મળ્યુ. હુંમેશાં આશ્વાસન નવજીવન આપે છે. નવી તાજગી આપે છે. અવનવુ ચૈતન્ય રેડે છે, ખરે ખર આશ્વાસન એ એક જાતની સજીવની ઔષધી છે. યાદ રાખે! તમારા કાળજડાની કાર પર કાતરી રાખેા તરસ્યાને પાણી ભૂખ્યાને ભોજન હારેલાને હિંમત અને દુઃખીયાને દીલાસે દેવે એ પ્રત્યેક માનવની સાદ્ય ફરજ છે. ગુરૂદેવ શ્રી હેમચન્દ્રાચાય વયયતકિચિત ધમ કાર્ય કરી લેવા માટેનુ ફરમાન છેડે છે આભડશા નમ્ર ભાવે નિવેદન કરે છે કે ગુરૂદેવ હાલમાં નેાકરી કરૂ છુ. તેની ગુલામીમાં ગબડી પડેલેા છું. લાચાર છુ. ગુરૂદેવ સમય બીલકુલ મલતા નથી પૂ. ગુરૂદેવ આ ભાઈની રૂપ રેખા જોઇને ચેાગ્ય માગદશન આપે છે કે જો ભાઈ ! ઘેાડામાંથી પણ થોડો સમય નીકાળીને પણ તું નિયમીત વાંચનાલયમાં જા અને ત્યાં બેસીને ચાગ્ય સાહિત્યનુ વાંચન કર જરૂર તેમાં તારા અભ્યુદય થશે આ ભાઈ ગુરૂદેવના નયનાનુસાર પુસ્તકાલયમાં નિયમીત જાય છે. અને ચેગ્ય સાહિત્યનું વાંચન કરે છે. એક દિવસ ‘રત્નપરીક્ષા' નામનું એક પુસ્તક તેના જોવામાં આવ્યું અને વ્યવસ્થિત તેને અભ્યાસ કરવા લાગ્યા. ધીમે ધીમે આ વિષયમાં તેને સારા રસ પડવા લાગ્યા અને રત્નની પરીક્ષા સંધમાં સારા કટ્રોલ કેળળ્યેા હતેા. એક દિવસ આચાર્ય શ્રીએ પેાતાના પ્રવચનમાં Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ પરિણામ માટે અસરકારક ઉપદેશ આપે જેથી લોકોનાં હૃદય પ્લાવિત થયા શ્રોતા જનોએ પિત પિતાની રીતિએ પરિગ્રહનાં પરિણામ કર્યા ગુરૂદેવે વધુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું “ધનવિના નિધન દુઃખી, તૃષ્ણાવંત ધનવાન કોણ સુખી સંસારમાં સબ જગ દેખ્યા છાન” અર્થાત્ સમૃદ્ધશાલી ધનાઢય માણસ પણ તૃષ્ણાના પૂરમાં તણાતે હેય છે. તે સ્વપ્નમાં પણ તેને સુખ નથી જ અર્થાત્ “નહિ જ વરતુટે છે ઈરાન જો રિ” ચગીશ્વર ભતૃહરિની ઉક્તિ અસ્થાને નથી જ. એટલે કે તમે તમારા જીવનમાં સંતોષની સીમા સર કરી પછી તમારી દુનિયામાં કે અમીર અને કોણ ફકીર વાહ ભાઈ વાહ પછી તે આ સદ્દભાગ્યશાળીને અમીર થવા માટેની અકલ્પ્ય અકળામણ કે ફકીર થઈ ગયા પછીની ફીકર કશું જ રહેવા ન પામે કિન્તુ સંતેષની સીમા સર કરવી સહજ નથી, શ્રેષ્ઠીવર્ય શ્રી આભડ પણ પરિગ્રહ વિરપણું વ્રત લેવા ઉજનાળ થયે મહાન તિર્ધર જૈનાચાર્યે આભડની રૂપરેખાને સામે રાખીને પ્રત્યાખ્યાન કરાવ્યું હતું શાણી અને સુશીલ દરેકે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પરિગ્રહનું પરિણામ કરવું આવશ્યક છે. કેમ કે હંમેશાં પરિગ્રહમાંથી જ વિગ્રહ ઉદ્દભવે છે. અતઃ પરિગ્રહ એ દશમે ગ્રહ છે. જે ચેતરફથી તમારા જીવનને જકડી રાખે છે ખરેખર પરિગ્રહના પંજામાંથી, છટકવું સહેલું નથી જ ઘણી વખત તે ત્યાગીપુરૂષને પણ પિતાના ભીષણ ભરડામાં લઈ લે છે. અતઃ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શાસ્ત્રો આપણને સાવધાનીને સૂર આપી રહ્યા છે. કે પ્રત્યેક પળે સાબદા રહેશે કે આ જીવન અડ્ડો જમાવતી પરિગ્રહની પનેાતી તમારા આત્મિક જીવનના આવારે ઘૂસવા ન પાંમે ગુરૂ ભગવંત અપના પરમ ભક્તને ત્રણ લાખ સેાનૈયા સુધીની પ્રતિજ્ઞા આપે છે. સાથે સાથે એ પણ સૂચન કરે છે. કે વધે તે શાસનની પ્રભાવના કાજે વાપરો. જ તે દિવસે આભને આંગણે એક પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે. ઘણી વખત સદ્ભાગ્યશાલી જીવડા જનમ જનમના પુણ્ય લઈને અવતરે છે. કે જેના જન્મ પછીથી રૂદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિને સૂક્રિય થાય છે. વાહ કર્માંરાજ ? તારી લીલા અપાર છે, અગમ્ય છે. અગેાચર છે. અરે : રૂપરંગનુ કાઇ નિર્દેશન કરી શકે! ખરા ! તારા રૂપર ગનું સમ્પૂર્ણ અધ્યયન ભાગ્યેજ કોઈ કરી શકે ? તારા એકના જન્મ વખતે ન્યાત ઝગમગે છે. જ્યારે એકના જન્મ સમયે મેાતની મૌકાણ મંડાય છે. આ છે. કમની લીલાના નખરા; માટેજ રૂષિ મુનિઓએ તને નવગજના નમસ્કાર કરેલા છે. ‘આ પુત્રરત્નને દુગ્ધપાન કરવા માટે એક અજાયબી ભરેલી અજા મલી આવે છે. જેણીના કામલ કઠમાં એક કિંમતી રત્ન લટકી રહેલુ હતુ. રત્ન પણ એવું હતુ. જે ઉડીને આંખે વળગે ભાવડશા રત્નની પરીક્ષામાં પાવરધા હતા. એકે એક રત્નન કિ ંમત કરવાની તેનામાં હિ'મત હતી. Page #184 -------------------------------------------------------------------------- ________________ સદરહું રત્નનાં મૂલ્યાંકન અન્ય અન્ય ઝવેરીએ મારા ફત કરાવવામાં આવે છે. મૂલ્યાંકન એટલું છે કે કઈ ઝવેરી તે રત્નની ખરીદી કરી શકે તેમ નથી. આખરે ઝવેરીઓએ કહ્યું સમ્રાટ સિદ્ધરાજને મુકુટ ઘડાઈ રહ્યો છે. તેમાં જડવાને માટે આવા અમૂલ્ય ઝવે. રાતની જરૂર પડશે તેથી તેઓ ખરીદી શકે, કિન્તુ રાજદરબારમાં ગતિમાન થવું કઈ રીતિએ ? તે એક કડી સમસ્યા છે. આભડશા ગુરૂ ભગવંત પાસે પહોંચે છે. પૂજ્ય ગુરૂ ભગવંત બધીજ વાત પામી જાય છે. પૂ. ગુરૂભગ વંત દયાના સાગર છે. કૃપાના અવતાર છે. ગુરૂ ધીર વીર અને ગંભીર છે. જનતાને મીઠી નજરથી જોનારા છે કેઈ પણ વીતરાગને વારસદાર દુઃખી કેમ રહે? આ જાતની તેઓશ્રીના મગજમાં ખૂમારી ભરેલી હતી, જૈનત્વ માટે ગૌરવ ભરેલો ગર્વ હવે મારા વત. રાગનો વારસદાર દીન અને દુઃખી કેમ હોઈ શકે? નિરાધાર અને નર્વશ ન જ હોવું જોઈએ. સમૃદ્ધ અને શક્તિમાન કેમ ન હોય. આ જાતને ગર્વ તેઓશ્રીના જીવનમાં ભારભાર હતે. પછી પોતાની જનતા માટે કેટલું જેમ હોય ! કેટલે જુસ્સો હોય તે વાંચક વર્ગ સહેજે કલ્પી શકે છે. હંમેશાં જૈનાચાર્યોની એક ફરજ થઈ ચૂકે છે કે સંઘ સમાજ પ્રત્યે સર્વતે મુખી દષ્ટિ દેડાવીને ઘટતું અને સમયે ચિત કરતા થવું જોઈએ. સમાજ સમૃદ્ધ અને ધર્મકર્મમાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ રસ લેતે કેમ બને ? એ જાતની સૂઝ તે હેવી જરૂરી છે. સમયજ્ઞ સુકાનીઓ માટે આટલું પર્યાપ્ત છે. - પૂજ્ય ગુરૂ ભગવંતે નગરશેઠની મારફત સિંદ્ધરાજની મુલાકાત કરાવી અમૂલ્ય ઝવેરાત અગેની વાટાઘાટ સાંભળીને સમ્રાટ સંતુષ્ટ થયે સવાલાખ, સેનામહેરેના બદલામાં આ નંગ ખરીદી લેવામાં આવ્યું હતું તત્પશ્ચાત આભડને આંગણે અશ્વર્ય ઉભરાયું જ્યારે પુણ્યાંકુર પ્રગટે છે. પછી પલ્લવિત થતાં વાર લાગતી નથી. એક વખત નગરની બહાર વણજારાની પોઠો આવી ચડી તે તમામ અજીઠન પિઠો આભડ શાહે ખરીદી લીધી. તેમાંથી પણ સારું એવું સુવર્ણ સંપ્રાપ્ત કરવામાં આવ્યું હતું. સદ્. ભાગ્યદયે આ ભડ કહી ધ્વજ થયે પરિણામે આ શાસન રસિકે પિતાના જીવનમાં ૮૪ પૌષધશાલાએ ૨૪ જીનાલયે ઉભાં કરાવીને શાસનની પ્રભાવનામાં અભિવૃદ્ધિ કરી હતી પિતાના ધાર્મિક કર્તવ્યની પાછળ સદ્ દ્રવ્યને સદ્વ્યય કર્યા હતા. વાણીયે ધનાખ્ય કેમ આ પ્રશ્ન ઘણાઓના અંતરને અકળાવી મૂક્તો હોય છે. કેમ કે સામાન્ય તથા લગભગ માણસની આખમાં ઈષ્યનું કાણું ખેંચી રહેલું હોય છે. જેના પરિણામે માનવ અન્યને શૈભવ ભાગ્યે જ સહી શકે છે - ઈર્ષ્યાનું કાણું ભલ ભલાની આંખેામાં પડેલું હોય છે. મતીયા જામરવા વિગેરે ના દદે એપરેશન દ્વારા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ દૂર થઈ શકે છે. પરંતુ ઈષ્યનું કશું ઓપરેશન દ્વારાએ પણ દૂર થઈ શકતું નથી. ખરેખર માણસની આંખમાં એબ હોય છે તે માત્ર એજ છે. જેના ગે કેઈનું પણ સારું ભાગ્યે જ સહન કરી શકે ? પ્રગતિના પંથે પ્રયાણ કરતે માનવ પટકાતે હોય તે કેવલ ઈષ્યના કારણે! ભલ ભલા સંત અને સજજન પુરૂષે પણ કયારેક ઈર્ષ્યાગ્નિમાં ભરખાઈ જતા હોય છે. ચાલે આટલું દિગ્ય દર્શન કરીને આગળ વધીએ અહિં મુખ્ય પ્રશ્ન છે. વાણીયે ધનાઢય કેમ? મથુરા નગરીમાં શ્રી કૃષ્ણ મહારાજાને વાણુ અને બ્રાહ્મણ મલ્યા. આ લોકોએ શ્રી કૃષ્ણ બળદેવનાં પરાક્રમે સાંભળ્યા હતા કદાચ તેઓ મથુરા નગરીના રાજા બને તે આજથીજ તેઓને યેગ્ય સત્કાર કરીએ એમ વિચારીને. અગમ બુદ્ધિ “વાણીયાએ ભગવાનને બીજું કંઇજ આવ્યું નહિ પણ પાન સોપારી આપેલાં પાન અને કુલની માલા અર્પણ કરવામાં આવ્યા ખુદ ભગવાન તેમના ઉપર સુપ્રસન્ન થયા એટલું જ નહિ કિન્તુ વરદાન માગવાનું કહ્યું ત્યારે વાયા ભાઈએ માંગ્યું કે મહાલક્ષમીજીની મહેર સદા રહે એટલે કે લક્ષમીજી હંમેશાં અમારા આંગણે નિવાસ કરે. તથાસ્તુ કહીને વાણીયા ભાઈના વરદાનને આવકારવામાં આવ્યું બસ આ રીતિએ વાણીયા ભાઈના ઘરમાં સદા શ્રી ને વાસ નજરે પડે છે. ભગવાને વાણીયા ભાઈના વરદાનને આવકાર્યું. આ એક રૂપક છે. સામાન્ય તથા શાસ્ત્રોક્ત Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ રીતિએ વિચારવામાં આવે તે! જે આપે છે, તેને મલે છે તમે તમારા સગા હાથે પ્રભુ બેન્કમાં તમારું નાણું જમા કરાવતા રહેશે. તે। જ્યાંરે ત્યારે રમા તમારી પાછળ રમતી રહેશે ખરેખર રૂમઝુમ કરતી રમા તમારા ઘરના દ્વારે પ્રવેશ લેશે અગર મતા ઉપર તમારી સત્તા હાય તે સત્કાર્ય માં સદ્ભવ્યય કરવા માટે વિલંબ કે વાયદા નહિ કરી મસ આટલેજ પાઠ તમે તૈયાર કરશે! તા તમે તમારી ઢાઢ સ્વૈચ્છાનુસાર જમાવી શકશે. તેમાં બેમત નહિ. (૬૬) પહેલાંની મહારાણીએ કેવી અને કેટલી સ યમશીલા હતી. પેાતાના સતીત્વ ધર્મ પ્રત્યેની કેટલી ખુમારી હતી, તેમના જીવનમાં જરાય નખરા કે નશે। જોવા ન મલે આય સ ંસ્કૃતિના ઉચ્ચ અને આદભર્યાં સ ંસ્કારને શણુ ગાર તેણીને બહુજ ગમતા. પ્રાચીન સમયની વાત છે. ચાંપરાજ હાડાએ એક દિવસ રાજમહેલમાં જઈને મહારાણી સાથે કંઇક અડપલુ કર્યું. આ સમયે મહારાણીના ખેાળામાં ખાળક સ્તનપાન કરી રહ્યું હતું એકાએક મહારાણીના અંતરમાં ભારે આંચકા આન્યા જાણે જીવન ઉપર વિદ્યુતપાત થયે હાય અરે સ્વામીનાથ ? આપે આ અનવસરે શુ કર્યુ” કોઈપણ કા અવસરેજ મીઠું લાગે. ગમે તેવા મિષ્ટ અને મધુર ખારાક પણ સમયેજ સારા લાગે તે શિવાય ખાદ્ય પદાર્થ પણ વિષવત લાગે જ લાગે સ્વામિન આ અડપલાની માઠી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ અસર મારા અંકમાં સ્તનપાન કરી રહેલા મામા ઉપર કેવી ભયંકર ઝેરીલી અસર થાય તે આપ સમજો છે ? ભવિષ્યમાં તેની જનેતાની કૃખ લજવે પછી જીવવાથી સર્યું. એટલુ જ નહિ કિન્તુ માતા તરીકેનુ મહત્વ માટીમાં મલી જશે અતઃ જાતીય વાસના ઉપર વિજય મેળવનારજ વીરપુરૂષ કહેવાય છે. સમયાને સ્વામિન ખરે મરદ તેજ છે, કે જે જાતીય વાસનાને વશવતી ન અને કિન્તુ જીવન ઉપર ચડી આવેલી વાસનાની વાઢળીઓનાં વિનાશકારી વર્તુલામાં રહેવાને ઇચ્છે જાતીય વાસના ઉપર વિજય મેળવવા સુદુષ્કર છે. વાસના હંમેશાં સામાન્ય રૂપે જીવનમાં પ્રવેશે છે. પ્રશ્નાત શનૈઃ શનૈઃ તે ભયંકર રૂપ પકડતી જાય છે. જોતજોતામાં તે વિરાટ સ્વરૂપ ધારણ કરીને તમને સમૂલગા ભરખી જાય છે. મહારાણી પેાતાના પ્રિયતમને મીઠો પડકાર કરી રહી છે. હુ'મેશાં સમયેાચિતના પડકાર પુરુષને પ્રભાવિત કરે છે ‘અવલક્ તિા વાળી લા વાળી હવા સ્મૃતા' હંમેશાં ખ્યાલ રાખે ! અવસરને એળખીને ખેલવામાં આવતી વાણી, લવતી અને છે. અનવસરે મૌલિક વાણીની મહત્તા મારી જાય છે. યદિ અનવસરે ખેલવામાં આવે છે. તે વકતાની અને વાણીની ઉભયનું મહત્વ માર્યું જાય છે. અતઃ કયારે મેલવું, કયારે ન એલવુ કેવા શાબ્દિક પ્રયોગ કરવા વિગેરે માટે વિવેકની અનિવાય આવશ્યક્તા છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મહારાજા આ બધું મૂળે મોંએ સાંભળી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ સ્વયં પિતાની થઈ ગયેલી ક્ષતિ માટે લાચારી ભોગવી રહ્યા છે. સાથે સાથે હવે પછી એવી ભૂલ ફરીથી થવા ન પામે તેને તે નિર્ણય લે છે. રાજપુત્ર મેટો થયે રણ સંગ્રામના મોરચે જીવન ઝંપલાવવાની જરૂર પડી ત્યારે છટકી જવા માટે કોઈના સહારાની શેધમાં નિકળી પડે. જ્યારે કેઈનેય સહારે અને સાથ ન મલ્યા ત્યારે પોતાની માતાના ચારણોમાં ઢળી પડે કાયરતાના કારણે કૃશ બનેલા પોતાના પુત્રને ઉપાલંભ આપતી માતા કહી રહી છે કે બેટા ? ધિક્કાર છે. તારા જીવનને તારામાં ક્ષાત્ર તેજ નથી. નહિ તે તું રણમેદાનમાંથી મડદાલ થઈને પાછો કેમ પડે? સાચો અને વફાદાર ક્ષત્રિય બચ્ચે સંગ્રામના મોરચે વિજય મેળવીને ગૃહાંગણે આવે યા તે આત્માનું બલિદાન આપી શહીદ બને? પરંતુ આ રીતિએ બાયલે બનીને માતાના પડખામાં લપાઈ ન જાય અને મારી કુક્ષીમ પેદા થયેલું સંતાન સડેલું કેમ હોઈ શકે ? “ સંતાન ધર્મ સમાજ કે દેશની આબાદી ખાતર પ્રાણની આહૂતી ન આપી શકે તે સંતાન જીવંત હોવા છતાં મૃતપ્રાય છે. મારું સંતાન વીર્યવાન હોવું જોઈએ આવું મડદાલ ને માયકાંગલું શાથી? આ તકે મહારાણીને સંતાનની હયાતીમાં મહારાણાએ કરેલું અડપણું સાંભળી આવે છે. એની સાથે જ મહારાણીને અંતરમાં એક ભારે આંચકો આવી જાય છે અને તેજ Page #190 -------------------------------------------------------------------------- ________________ વખતે પોતાના પ્રાણ ત્યાગ કરે છે. વાંચી ? આવી પણુ મહારાણી મહેલમાં મહાલતી હતી જે પિતાના સતીત્વ ધર્મની ખાતર પ્રાણાર્પણ કરવા જ સજાયેલી હતી. (૬૭) ગુરૂ ગૌતમ સ્વામીના પાંચ ભવેનું સામાન્ય સ્વરૂપે વર્ણન વાંચીને વિચારજે જેના અંગુઠડામાંથી અમૃત આવી રહ્યું હતું. જે જીવન કેવલ તિર્મય હતું ગળું કામગવી તલી તને સુસ્તરૂ વૃક્ષ અમે મણિ ચિન્તામણિ ગૌતમ સ્વામી પ્રત્યક્ષ વાસ્તવિક ગ. એટલે કામધેનું ત. એટલે કલ્પવૃક્ષ અને ચ. એટલે ચિન્તાને ચૂરે કરનાર મણિ ગૌતમ એ નામ મહા મંગલકારી છે. જેના નામે મનની મુરાદો પૂરી પડે છે. અન્તરના અરમાન આકાર લે છે. તમારા જીવનની લીલા એકાએક ખીલી ઉઠે છે. ગૌતમ એ નામનું સંપૂર્ણ તલસ્પર્શી સૂક્ષમાતિ સક્ષમ વર્ણન વાગીશ્વરી જ કરી શકે એવા ગૌતમનું નામ તમને આરામ આવશે તમારા હૈયામાં હામ આપશે તમને અમર ધામમાં પહોંચતા કરશે. એ ભગવાન ગુરૂ ગૌતમસ્વામીના પાંચ પાંચ ભવેનું વર્ણન વાંચી ત્યા સાથે સાથે અંતરનાં વહાલથી વધાવી ત્યે, પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના પુષ્કલાવતી વિજયમાં બ્રહ્મપુરી નગરીમાં મંગલશેઠ સુશીલ સન્નારી તરીકે અનેકેને માટે આદર્શરૂપ થતી સુમંગલા નામે ધર્મપદની Page #191 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ તેઓને મંગલાનંદ નામે સુપુત્ર હતા. સમયપર શેઠ સદ્ ગુરૂ સચાગે ખાર ત્રતાના સહર્ષ સ્વીકાર કરીને તેનું યથાર્થ પરિપાલન કરે છે. પર્વ દિવસેામાં મગલશેઠ પૌષધાપવાસ કરે જ કરે એક આદર્શ શ્રાવક છાજે તેવી પ્રક્રિયાએ કરીને જીવનને ધન્ય તમ બનાવી રહ્યા છે આ શેઠને પરમપ્રિય મિત્ર હતા મિત્ર સામાન્ય સ્થિતિનેા હેાવાથી મગલશેઠ તેના પ્રતિ સદ્ભાવ રાખતા હતા ધામિક ક્રિયા અનુષ્ઠાનેામાં સહયાગ ચાલુ જ રાખતા કેટલાક સમય પછી કમયે શેઠ માંદગીના ખીછાને પટકાયા ચેાગ્ય ઉપચાર કરવા છતાંય રાગ શમ્યા નહિ કે વૃદ્ધિ પામવા લાગ્યે પરિણામે ખારાક નિતાન્ત બંધ થયા. તૃષા વધવા લાગી. મંગલશેઠ ચાલાક ચતુર અને સમયજ્ઞ હતા સ્વ જીવનના અંત સમય નજદીકમાં જ છે તેવા નિણય લીધા પછીથી અનશન ઉચ્ચયુ. ખાદ્ય ઉપચારા ખંધ કરવામાં આવ્યા. અંતરમાં સમાધિની ધૂન લાગેલી છે. કુટુંબીજના શેઠની ભાવનાને અનુરૂપ નમસ્કાર મહામત્રનું એવં ચાર શરણનું શ્રવણ કરાવવા લાગ્યા અનશનન્નત ઉચ્ચરી લેવામાં આવ્યુ છે. તત્પશ્ચાત શેઠશ્રીને તૃષાની વેઢના વધવા લાગી. અસહ્ય થઇ પડી છે. પરન્તુ અનશન વ્રતની વાડ ઉભી કરવામાં આવી છે. કાઈ રસ્તે રહ્યો નથી. અને તૃષા સહી શકાતી નથી શેઠના આત્મા મુઝ” મરે છે, માનસિક નિયંત્રણ નષ્ટ થાય છે હવે અન્તિમ પળા ચાલી રહી છે. અસહ્ય વેદનામાં દુદર્યાંન ડેાકીયું કરી Page #192 -------------------------------------------------------------------------- ________________ રહ્યું છે. મંગલશેઠ હૃદયનમાં વિચારી રહ્યા છે. વાહ મારી દષ્ટિએ નિરંતર પાણીમાં રહેનારાં માછલાંઓ સુખી છે.. માછલાંઓને તૃષાની વિષમ વેદનાને સહન કરવા જેવું હેતું નથી. આ જાતના દુર્યાનના દરિયામાં ડૂબી મરે, છે. પરિણામે “યથા મતિ તથા ગતિઃ' એ શાસ્ત્રીય સિદ્ધાન્તાનુસાર શેઠશ્રી ભરીને શહેરની બહાર નદીમાં માછલા તરીકે ઉત્પન્ન થયા હતા. ખરેખર કચણાં ગહના ગતિઃ કર્મોની કેવી ફૂટીલ ગતિ છે. શૈભવના ઢગલા ઉપર આળોટનાર અમીર ઈન્સાન પણ બાર બાર વ્રતનું પરિપાલન કરવામાં કટીબદ્ધ રહેનાર સાથે સાથે ભાવમાં પણ પરમાત્મા શ્રી મહાવીર ભગવાનના અગ્યાર ગણુ ધરો પૈકી પ્રથમ ગણધર તરીકેનું ગૌરવવંતુ પદ પ્રાપ્ત કરનાર પરમ પુરુષ પણ કર્મની ગર્તામાં કેવા ગબડી પડે છે તેના માટે આ જવલંત દાખલ છે. માછલાના બીજા ભવમાં નાનાં નાનાં માછલાઓને આહાર કરતા કરતા મોટો થવા લાગે જૈન શાસ્ત્રીય માન્યતાનુસાર નળીયા અને વલયના આકાર શિવાયના દરેક આકારના મત્સ્ય મહાસાગરમાં હોય છે. અતઃ કયારેક જૈન મુનિના આકારને આવરી લેતા માછલાને જોતાં જોતાં જાતિ મરણ જ્ઞાન, થાય છે. માછલાના ભવમાં રહેલા મંગલશેઠે પોતાનો પૂર્વ ભવ જે. અને અંતરમાં આંચકે અનુભવ્યે પોતાની ભૂલનો ભંગ બન્યા બદલ તેઓને ભારે ભાર પચાતાપ ૧૨. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચવા લાગ્યે આ તરફ મોંગલશેઠના મિત્ર સુધમ ધંધાકીય દરિયાઇ સફર કરી રહ્યો હતા. તેાફાની વટાળીયાના લીધે નાવડુ’ડૂબવા લાગ્યું' ત્યાં ગતભવના સાધમિક સ્નેહીને જોઇ સાધમિક ભક્તિના સંસ્કારી ફૅરાયમાન થયા માત્ર એને બચાવવાના શુભ આશયથી મોંગલ મત્સ્ય પેાતાની પીઠ ઉપર લઈને કીનારે સહી સલામત પહાંચાડી દે છે. તત્પશ્ચાત મંગલ મચ્ચે જાતિ સ્મરણના ચેગે પંદર દિવસનુ અનશન કર્યુ. સાગરમા રહેલા મંગલ મત્સ્ય સમતા સાગરમાં સ્નાન કરી ને આત્મિક જીવનને ઉજવલ બનાવે છે. પરિણામે મૃત્યુ પામીને પહેલા દેવ લેાકમાં ઉત્પન્ન થાય છે. ત્રીજા ભવે સૌધ દેવ લેકમાં એક વિમાનના અધીશ્વર ન્યાતિમાંલી નામે દેવ થયા. સુધમ મિત્ર પણ સમાધિ પૂર્વક અવસાન પામી, નજીકના વિમાનમાં દેવ થયા. અવધિજ્ઞાન દ્વારા પૂર્વજન્મનું ચિત્ર દેખે છે, અને અને કલ્યાણ મિત્રા અને છે. અને સમયે સમયે નીશ્વર દ્વીપ વિગેરે શાશ્વત તીક્ષ્ણનાં દર્ષોંન પુજન કરી કૃતકૃત્ય થાય છે. ચાર પત્યેાપત્રનું આયુષ્ય પરિ પૂર્ણ કરી મહા વિદેહની પુતુલાવતી વિજયના બૈતાઢ્ય પર્યંતની દક્ષિણ શ્રેણીમાં આવેલી વેગવતી નગરીમાં વિદ્યાધર રાજાને વેગવાન નામે પુત્ર થાય છે. યુવાન વયમાં વિદ્યાધરની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરે છે. સુધમ ના જીવ પશ્ચિમ મહા વિદેહમાં ધનદેવ શેઠની ધનમાલા નામે પુત્રી પણે ઉત્પન્ન થાય છે. એકદા વેગ. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વાન વિદ્યાધરને ગગનમા જતી વખતે ધનમાલાને અવલેકતા અનુરાગ ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ કિન્તુ તેણુને બળાત્કારે પિતાના સ્થાને ઉપાડી જાય છે. ધીસખા નામના મંત્રીએ વેગવાનને પડકાર કર્યો કે વાસ્તવિક રીતિએ અવિવાહિત કન્યા સાથે બળાત્કારે સંબંધ બાંધનારની સર્વ વિદ્યાઓ નષ્ટ થાય છે. આ પ્રકારથી પ્રભાવિત થયેલ વેગવાન બળાત્કાર એવ આકમણું નહિ કરતા તેણીને સમજાવે છે. પરિણામે એક મહિનાના અંતે લગ્ન કરે છે સુવેગ, વિદ્યાધર વેગવાનને રાજયાસનપર સ્થાપિત કરીને પ્રત્રજયાના પૂનિત પંથે પ્રયાણ કરે છે. એક વખત કેઈ વિદ્યાધર ધમાલા ઉપર આસક્ત થતાં ઉપાડી જાય છે. વેગવાને પ્રજ્ઞપ્તિ વિધાથી આ બધું જ જાણીને નફરત થઈ આવે છે અને તે વૈરાગ્ય વાસિત થઈને દીક્ષિત થઈને સર્વોત્તમ સાધના કરે છે. અને આઠમા દેવલેકે જાય છે. ત્યાંથી પાંચમા ભવમાં ગતિમ ગણધર તરીકેનું મેંઘેરું અને માનવંતુ સ્થાન મેળવે છે. આ પ્રમાણે ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાના પાંચ ભવેની રૂપરેખા રૂડી અને રંગીલી છે. ખરેખર ગૌતમનુ નામ એવું નૌતમ છે એ મંગલમય નામેચ્ચારણ કરતાં યા શ્રવણું થતાં તનમાં તાજગી આવી જશે. અંગે અંગમાં ઉમંગ રેલાઈ જશે એટલું જ નહિ પરંતુ મન મેરો આનંદ વિભેર બની જશે આપ સદભાગ્યશાલીઓ અગર સ્વયં અનુભૂતિ કરવા માગતા હે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તે કરી શકે છે. પરંતુ અનુભૂતિની રીતિએ અનુભૂતિ કરી શકાય છે. આ શાસ્ત્રીય વાત ભૂલાવી ન જોઈએ ગુરૂ ગૌતમના લયની પાછળ તમારે જય ઉભેલાજ છે. વધુમાં કોઈપણ કાર્યની શુભ શરૂઆતમાં જ ગુરૂ ગૌતમને આહવાન કરતાં શીખે પહેલાજ તબકકે ગુરૂ ગૌતમને નેતરે તમારી આસપાસ આંટા મારતી આપત્તિઓ અવશ્ય એસ. રાઈ જશે તમારી સામે આવતી વિનની વાદળીએ વીખ. રાઈ જશે. આપણા ગુરૂ ભગવંતે પણ નગર પુર કે ગામમાં પ્રશંશ લેતી વખતે ગુરૂ ગૌતમના પ્રતીક સમા મૂલ્યવાન મંત્રાની મનમાં સ્મૃતિ કરતાં હોય છે. એટલું જ નહિ કિન્તુ આહારર્થે મનાગમન કરવાના સમયે પણ ગુરૂ ગૌતમના નામનું રટણ કરતા હોય છે. “જામિધા મુનयोऽपि सर्वे गृणन्ति भिक्षाभ्रमणस्य काले भिष्टान्नपानाम्बर પૂજામા ર તા થઇંતુ વાછિત્ત આ શ્લેક ઉપરોક્ત બાબતનું સમર્થન કરવા માટે પર્યાપ્ત છે. વધુમાં ગામતણે પસારણે ગુરૂ ગોચમ સમરત, ઈરછા ભજન માન લહંત લચ્છી લીલ કરંત” આ દેહરો પણ આપની દેશી ભાષામાં વધુ સ્પષ્ટીકરણ, કરતે " જાય છે ઉપરોક્ત દેહરે પણ નગર ગ્રામ પ્રવેશ સમયે સાત વખત સ્મરી (૬૮) : શકાય છે. ઘણી વખત વંદનને વ્યવહારરૂપ સમજી તેની અવગણના કરવામાં આવે છે. પરંતુ વંદન એ વ્યવહાર નથી પરંતુ આત્મિક ઉત્કર્ષક છે. ઉત્થાન છે ઉન્નતિ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ . આ વાત નહિ ભૂલાવી જોઈએ. વંદન કરતાં કરતાં યા વન્દ્રનાથે આવી રહેલા સાધુ ભગવાને કેવલજ્ઞાન થયાના અનેક દાખલાએ શાસ્ત્રોની તવારીખમાં નાંધાયેલા છે. હમેશાં ચંદન એ દેહને શીતલ બનાવે છે, જ્યારે વઢન એ દીલને શીતલ બનાવે છે. અત: વઢન એ આધ્યાત્મિક પ્રગતિમાં પ્રેરકરૂપ બને છે. માટે વદનને વ્યવહારના નામે ચડાવીને ચલતી પકડી લેવી એ ચતુરજનને ન ઘટે, વારૂ સંસારીપક્ષના મામા તરીકે મનાતા શ્રી શીતલાચાય ને વનાથે તેમનાજ દ્વીક્ષિત ચાર ચાર ભાગિનેય સાધુ ભગવતા મહાર ગામથી આવી રહ્યા છે. સાંજે સમય વીતી જવાથી ગ1મની બહાર કોઈ ધમ શાલામાં રાકાઇ ગયેલા હતા. આ તરફ શીતલાચાય વિચારી રહ્યા છે. હજુ ભાણેજ મુનિ ભગવતા અહિ કેમ આવ્યા નહિ? રાત વીતી ગઈ બીજા દિવસે સમયપર જ્યાં પેાતાના ભાગિનેય સાધુ ભગ વતા છે. ત્યાં સ્વયં જઇ ચડયા. કિન્તુ ભાલેજ સાધુ ભગતાને વેગવતી ભાવનાના સપ્રયાગે રજની સમયે માત્ર સંવેગ રંગના રસીયાઓને કેવલજ્ઞાનની જ્યેાતિ અગમગવા લાગી, આ કેવલી સાધુએએ કંઈપણ ઔચિત્યા ચરણ નહિં કર્યું. શ્રીમાન શીતલાચાય અજ્ઞાત છે. એકાએક મનમાં માઠું લાગી આવ્યુ. એટલું જ નહિ કિન્તુ રોષમાં ને રાષમાં સામેથી તેઓશ્રી વદન કરવા લાગ્યા. સ આ જોઈને કેવલજ્ઞાની માર્મિક શબ્દોમાં બેલી ઉઠયા કે આ દ્રવ્ય વ ંદન થયુ કહેવાય અને ભાવવંદન Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કરા. આચાર્યશ્રી પૂછે છે કે તમે શાથી જાણ્યુ કે આ દ્રવ્ય વંદન છે ? જવાખમાં કહે છે. જ્ઞાનથી સામેથી પૂછાય છે. કેવા જ્ઞાનથી ? પ્રતિપાતી કે અપ્રતિપાતી ? જવાબમાં અપ્રતિપાતી આ સાભળી આચાય શ્રી સામેથી વિધિપુરસર હાર્દિક ક્ષમાપના કરે છે. બસ. આંતરિક ક્ષમાપના કરનાર શીતલાચાય ને પણ કેવલજ્ઞાનને દીવડા પ્રગટયે. વાંચી લ્યે! વદન શું કામ કરે છે ? હાર્દિક ક્ષમાપના નિઃશલ્ય વંદન જીવને કઈ કક્ષામાં કઈ શ્રેણીના શિખરપર લાવી મૂકે છે તે આ એક શાસ્ત્રીય કથા કહી રહી છે. (૬૯) મહાત્મા મૂલદાસજીના જીવનમાં બની ચૂકેલી ઘટના જાણવા જેવી જણાશે લ્યા ? ત્યારે વાંચી યે ! કોઇ ગામમાં મૂલદાસજી વિદ્યમાનતામાં કઇ એક વિધવા બહેન દુષ્કમ ચેાગે કયાંય એકાએક ઝડપાઈ ગઈ પરિણામે તે સગર્ભા બની ચૂકી હતી. તેણીને મુંઝવણની સીમા રહી નહિ હતી ચેન પડતું નથી રૈન જતી નથી આત્મહત્યા કરવાની અણિ ઉપર આવી ગઈ મરણ શિવાય કાંઈ શરણુ ન હતું એટલે આપ ઘાત કરવાના નિર્ણય ઉપર આવીને મરવા માટેનું પ્લાનીંગ તૈયાર કરી રહી છે. મનમાં વિચારી રહી છે. દુન્યવી લેાકાને માઢું કેમ દેખાડી શકાય ? જીવી પણ કેમ શકાય ? સાથે સાથે પાપના પડદાને ખસેડી પણ શકાય ! કોઇ ખાનદાનીના ખમીર વતાને એપન પણ કેમ કરી શકાય ! બસ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ હવે નિર્ણય ફાઈનલ કરવામાં આવ્યે મૂળદાસજી મહામાના મઠની નજીકમાં જ એક કામણગારે કૂવો હતો આખરે તેજ કૂવાના સહારા શિવાય કેઈ અન્ય ઇલાજ નહિ તે તેણીને ફરજીયાત આ કુપને આધાર લેવાને રહ્યો આ વિધવા બહેન ચૂપકીથી ધીમે ધીમે કૂવા ભણી આવી રહી છે. તેજ ટાઈમે મહાત્મા મૂલદાસજીનું લક્ષ કૂવાની કાંઠી તરફ ગયું તેવામાં પાણીનાં બેડા વગર એકાએક લપાઈને ઊભેલી અબલા જોવામાં આવી. મહાત્માજી સમજી ગયા કે જરૂર કંઈક ગંભીર મામલે છે. આ બાઈ પનઘટપર એકાએક ખાલી હાથે જ કેમ આવી ચડી હશે વિના વિલંબે મહાત્માજી તે તરફ દોડી ગયા. કૂવામાં કૂદી પડવાની તૈયારી કરે છે ત્યાં જ મહાત્માજી તેણને હાથ પકડી પાડે છે. અબલાને એકાએક બચાવી લે છે અને આ બહેનને ઉષ્માભર્યું આશ્વાસન આપવામાં આવ્યું ખૂબજ ઠંડા અને મીઠા કલેજાએ બહેનને પૂછવામાં આવ્યું. આ બહેને ટૂટયાફૂટયા શબ્દોમાં પિતાની અથ ઈતિ કહી સંભળાવી પરિ ણામે આ મહાત્માજીએ પોતાની જાત ઉપર એ કારચું કલંક ઓઢી લેવાનો નિર્ણય લઈ એકાએક એ અબલાને જીવિતદાન આપવામાં આવ્યું તારા દુષ્કૃત્યની તમામ જવાબદારી હું મારી જાત ઉપર લઉં છું જરૂર પડે તે મારૂ નામ લેજે બસ આજથી જ તું મારી સાથે રહે ખરેખર તું મારી બહેન છું. Page #199 -------------------------------------------------------------------------- ________________ આપણે સાથે રહીશું જરૂર પડે તે મારું નામ લેજે તું જરાપણ સંકેચ રાખતી નહિ આજે મારૂ ધ્યેય માત્ર એટલું જ છે કે કોઈપણ પ્રાણીને બૂજાઈ જતે જીવન દીપક બચાવ તેમાંય પણ અબલા જાતિ માટે મારે પ્રાણ પાથરીશ કિતુ આ રીતે મારી આંખ સામે થતી આત્મહત્યા હું સહી શકીશ નહિ. થોડા સમય માટે લેકનીંદા થશે તે સાંભળી લેવાશે પણ બહેન તું આ રીતે આત્મ વિલેપન કરે તે નજ ચલાવી લેવાય ચાલે આખરે “સત્યમેવ જયતે “સત્યનેજ સદા જય છે. અને રહેશે આખરે લોકોએ સત્ય હકીક્ત જાણી પરિણામે મહાત્માની યશકીતિ વધવા લાગી યદ્યપિ થડા સમય માટે મહાત્માની બેફામ છડેચેક નિંદા થવા લાગી. કિન્તુ મહાત્માએ મૂળે મોંએ સહી લીધી હતી વાસ્તવિક મહાત્મા તેજ છે કે નિન્દા સ્તુતિને પચાવી શકે (૭૦) કેઈપણ વ્યસન હંમેશાં વિનાશનેજ નેતરે છે માણસ જાત વ્યસનને વળગે છે. વ્યસન કોઈનેય વળગતું નથી. ઘણી વખત અજ્ઞાનથી અવરાયેલા આમા વ્યસનની પાછળ પિતાના નાશને નેંતરે છે. એવાં બે મત ન હોઈ શકે કલકત્તા ખાતે બનેલી એક સત્ય ઘટના સ્વરૂપચંદ ભાઈ નામે એક ધનાઢય અને સમૃદ્ધ શાલી માણસ હતે સંગ દેષના સબળે શરાબપાનના કુછંદમાં ભાગી ગયે જ્યારે ત્યારે તેના હાથમાં માત્ર મદિરાની જ પ્યાલી પકડાયેલી હોય Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ખરેખર મદિરાપાન એ તેના જીવનને મુખ્ય વ્યવસાય થઈ પડેલે હતે. વ્યસનને વશ વર્તી માણસ એક રીતિએ પરાધીનતાના પીંજરામાં પૂરાયેલો જ રહે છે. કયારેક સ્વયં વસવાટ કરતા બંગલામાં એકાએક ગાબડું પડ્યું અને શીધ્રાતિશીધ્ર એક કુશલ કારીગરને બેલાવવામાં આવ્યું, અને કહેવામાં આવ્યું કે તમારે આજે ને આજે આ ગાબડું પૂરવાનું છે. સમજયાને? જવાબમાં કારીગરે કહ્યું કે આજે તે હું વચનથી બીજે બંધાયેલેછું માટે આવતી કાલે આવીશ સ્વરૂપચંદભાઈ કહે ખરેખર તું કાલે આવીશ? ફેરફાર તે નહિ જ થાય ને? તું ફરી જાય તે નહિ ચાલે કારીગરે વખતે સુંદર અને સચોટ જવાબ આપે અરે શેઠ! શું આપ મને દારુડીયો માની બેઠા છે? હું દારૂ નથી પીતે કે બેલીને ફરી જાઉં કે ભૂલી જાઉ બસ આટલું બેલીને કારીગર તે રસ્તે પડયે પરન્ત કારીગરના આ શબ્દોએ સ્વરુપચંદના હૃદયને હચમચાવી નાંખ્યું અંતર વલેવાઈ ગયું કાળજું વધાઈ ગયું. સ્વરૂપચંદ વિચારી રહ્યો છે. કે અરે ! દારુડીયાની આટલી હલકી છાપ અરે શું કારીગ. રથી પણ હું ઉતરતી કક્ષાને શું એક વ્યસનને કારણે માનવ આટલા નીચા દરજજાને ગણાય છે. બસ સ્વરૂપચંદ ભાઈએ માનસિક નિર્ણય ફરી લીધે. “આજથી જ હરામ છે ! દારૂ પીવે કે કૂતરાનું સૂર પીવું બેઉ બરાબર છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ પિતાના ઘરમાં ગયે અને મદિરાની ઉંચામાં ઉંચી કિંમતી બાટલીઓ કબાટમાં ગોઠવાઈ ગઈ હતી તે તમામ બાટ. લીઓ ગટરમાં ફેંકી દેવામાં આવી. તેજ ક્ષણે તેના મનમાં ઘણુંજ હર્ષિત થયે અંતરમાં અમાપ આનંદ થયો મુખપર પ્રસન્નતાની પ્રતિભા ઝલકી ઉઠી વ્યસન મુક્તિને કે અવર્ણનીય ઉત્સાહ હશે તે વાચક સ્વયં કલ્પી શકશે. મદિરા પાનની ટેવ આદત યા બદી ઘણીજ ભયંકર કહી શકાય. પરંતુ નાની અને સામાન્ય આદત પણ ભવિખ્યમાં ભયંકર પરિણામ લાવતી હોય છે. યાદ રાખે ! કેઈપણ નાની મોટી ટેવ પહેલા તમે પાડે છે અને તત્પશ્ચાત ટેવ તમને પાડે છે. આ વાત, ઉપર વજન આપશે તે તમે તમારા જીવનને તિ સ્વરૂપમાં પલટાવી શકે છે. તમે જ્યારે માનવી નું રૂપ ધારણ કરેલું છે. તે આ વાત તમારે માનવી જ જોઈશે.. કેમ મહાનુભાવે ! આ વાત તમને ગમે છે ને ? | (૭૧) કોઈપણ પ્રાણીનું ભાગ્ય કયારે પલટો લે છે તે કલ્પી શકાતું નથી. ખરેખર કર્મ મહારાજાના તાંડવને તનતનાટ સમય સમય પરત્વે નીરાલે હોય છે પતિને પાવન કરે છે. ડાકુને દયાશીલ બનાવે છે. ભયંકર ડામીશ ગણાતાને દાનવીર બનાવી મૂકે છે. સાચેજ તારી અગમ્ય લીલાને પાર કોણ પામી શકે? શકિતના સૂત્ર ધારે પણ તમને નવગજના નમસ્કાર કરીને આગળ ધપ્યા અરે વાહ Page #202 -------------------------------------------------------------------------- ________________ રે વાહ તમારા નખરા અને નામ નર અને ઠસ્સો રણકે અને રણકે તમે નિરુપમેય ગણે. કર્મ મહારાજાધીશ્વરને જેટલી ઉપમાઓ આપે તેટલી ઓછીજ છે ચાલે ત્યારે હવે મૂળ વાત ઉપર આવી જઈએ કેમ ઠીકજ છે ને? જે હાથે અનેકેની કરપીણ હત્યા અને લાખની લૂંટફાટ કરવામાં આવી હતી તે જ હાથે એક મહાકાવ્ય લખવાના મંગલાચરણ થાય છે. જે હાથી અને કેને તદ્દન હલકી કક્ષાની ગાળ આપી હતી તે જ જીભથી એક મહાકાવ્યના મંગલ ગીત ગવાય છે જે જીભથી અનેકને અભિશાપ આપ્યા તેજ જીભ દ્વારા અનેકેને આશિર્વાદે ' અપાય છે. ખરેખર એક રૂષીશ્વરના વરદ હસ્તે સંસ્કૃત ભાષાનું એક કાવ્ય કમલ મહીમાં મહેકી ઉઠયું તેજ કાવ્ય જે અનેકોને આદર્શ આપતી રામાયણના સર્જક સંત શિરમણ વાલ્મીકિને જન્મ એક અંગીરા નેત્રના બ્રાહ્મણ કુટુંબમાં થયે હતે શરૂમાં તેનું નામ રત્નાકર હતું અને તે રત્નાકરજ રહેશે. કિન્તુ કર્મવશાત છેડા સમયને માટે સંગ દોષથી ખરાબ આદતોમાં અટવાઈ ગયેલું હતું. પછી પોતાના કુલાચારનું ભાન શાન ન રહ્યું બ્રાહ્મણ તરીકેનાં ષટ કર્મોથી પરાડ મુખ બની કહેવાતી એક ડાઓની સોનેરી ટોળીમાં જોડાઈ ગલે અને લેહી તરસી તલવાર હાથમાં લઈને અનેક નિર્દોષ નર નારીઓની હત્યા અને લાખની લૂંટ ચલાવવા લાગે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કેટલાક વર્ષોના અંતે તેના આત્મદ્વારને ઉજવલ સમય સમીપે આવવા લાગે સ્વયં શિકારની શોધમાં નીકળી પડેલો રત્નાકર ગીચ ઝાડીના જંગલમાં લપાઈને બેઠા હતા તેટલામાં નારાયણ નારાયણ એવા મંત્રોચ્ચાર કરતા નારદ રૂષી ત્યાંથી પ્રસારિત થતા હતા શરુઆતમાં આ ડાએ અસહ્ય ધમકી આપી જે તારી પાસે હોય તે મને આપી જ દે નહિ તે હમણાજ તારે જાન ગુમાવીશ વિગેરે વિગેરે ઘણું જ દમદમાટી આપી કિતુ આ રૂષીશ્વરના લલાટમાં બ્રહ્મ અને ઓજસના ચાંદલા ચમકવા લાગ્યા. આવા ડાકુઓને જેવા માત્રથી ભલભલાના છક્કા છૂટી જાય. કિન્તુ આ રુષીના મુખની રૂપરેખા પણ એકજ સરીખી જોવામાં આવી. આ રુષીશ્વરના બ્રહ્મતેજથી ડાકુ પ્રભાવિત થયે. અરે આજ સુધી મારી સામે અનેક ભડવીરે આવી ચડયા પરંતુ આવી અનેખી આભાને વેર વીરનર વિશ્વમાં હું પહેલા પહેલા જ જોઉં છું તુરતજ આ ડાર્ક રુષીશ્વરને ચરણમાં ઢળી પડે અને પિતાના અપરાધની ક્ષમા યાચવા લાગે ત્યારે આ રુષીશ્વરે પિતાને સિદ્ધ હસ્ત તેના શિરપર મૂકી તપશ્ચર્યાની દીક્ષા આપી હતી આવા જાલીમ ડાકુઓ પણ સંતના માત્ર બે જ શબ્દોથી જીવનમાં પલટો લે છે રુષીના માત્ર બે શબ્દો શયતાન માંથી સંત બનાવે છે. જ્યારે કંઈક શ્રોતાજને આ જીવન આખ્યાન સાંભળતા આવ્યા. છતાં તેમના કાળજાની કાલીયા ન ગઈ જીવનમાં કેઈનું પણ ભલું કરવાની Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ભાવના ભાગ્યેજ જેવા મલે આવા શ્રોતા એ વાસ્તવિક શ્રોતા નથી ગણાતા કિનતુ સતા જ હોય છે અને પરિણામે ખતા જ હોય છે એકાએક ડાકુ ભયાનક જંગલમાં તપ કરી રહ્યો છે તેની તરફ ઉધેઈના રાફડા રેપાઈ ગયા છે આ રાફડાને સંસ્કૃત ભાષામાં વલમીક કહે છે તે ઉપરથી આ રત્નાકરનું નામ વાલ્મીકિ તરીકે બહાર પડે છે બાલ્યકાલમાં તેમનું નામ રત્નાકર હતું તેજ નામ પર આ મહર્ષિ મહેર છાપ મારતા જાય છે. આજના કહેવાતા ડાકુએ ડામીશે કે દેને માટે આ કથા આશિર્વાદ રૂપ લેખાશે કેઇને જમાડવાની દષ્ટિએ જમાડવા એ પણ એક શિષ્ટાચાર છે કિન્તુ એ શિષ્ટાચારની પાછળ ભારે ભાર વિવેકની આવશ્યક્તા ઉભી રહે તે વાત ભૂલાવી નહિ જોઈએ કર્તવ્ય હંમેશાં વિવેક માગી લે છે વિવેક વગર ર્તવ્ય પણ સ્મર્તવ્ય બની શકતું નથી. કેઈ એક ગામમાં વહરાજી રહેતા હતા તેઓ સ્વભાવે ખૂબજ ભલા શાન્ત અને સર્જન તરીકે માનતા હતા લેકે તે તેમને એક ભગવાનના ઘરનું માણસ છે એમ માની બેઠેલા હતા સાથે સાથે આ મુસાભાઈ ભારો ભાર ભેળાનાથ હતા માનમરતબ તેમજ વટ વ્યવહાર ખીલી ઉઠેલો હતે ધંધાકીય જાહે જલાવી પણ સમયાનુસાર ઘણું જ સારી હતી. તેઓને જમાડવાને શેખ વધુ પ્રિય થઈ પડેલ હતું અને જમવા કરતાં જમાડવામાં વધુ શ્રેય છે સિદ્ધિ છે તેઓ પ્રત્યેક વર્ષે પિતાની સમગ્ર Page #205 -------------------------------------------------------------------------- ________________ નાતને જમવાનું તરૂં ફેરવતા હતા. પછી તો આ કેમ વર્ષો સુધી અવિરત ચાલતો રહ્યો. પરંતુ સમય સમયની છાયા જુદી હોય છે આ મુસાભાઈની આર્થિક પરિસ્થિતિ પલટાતી ચાલી. લગભગ તીજોરીનું તળીયું દેખાવા લાગ્યું હતું ભલે દામ ગયા પણ દિલ તેનું તેજ છે. હંમેશા દામ કરતાં વધુ મહત્વ ભર્યો ભાગ દીલ હોય છે દામ હેય પણ દીલ ન હોય તે કામ ન જ થાય એ વાત નિઃશંક છે મુસાભાઈની દેખીતી અમીરી ભલે ગઈ પરંતુ દિલ અમીર છે વાસ્તવિક દીલને અમીર હોય છે તે જ ખરે અમીર છે ગમે તેમ કરીને પણ જ્ઞાતિ ભાઈઓને જમાડવા આ જાતને તેઓને નેમ હતે આ વર્ષે જમણવાર કઈ પણ સંગમાં શક્ય નહિ હતો કેમ કે આ વર્ષની ઈન્કમ નહિવત હતી પિતાના ઘરને ચાલુ ખર્ચ પણ મુશ્કેલી ભર્યો હતે પછી જ્ઞાતિ જનોને જમાડવાની વાત તે એક સ્વપ્ન સરીખી હતી તથાપિ મુસાભાઈ તે જમાડવાના સ્વપ્નને સાકાર બનાવવા માગે છે બસ એકજ ધૂન એક જ લાગણી એકજ તમન્ના કે કોઈપણ સંયોગમાં મારે મારા જ્ઞાતિ બંધુઓને જમાડવાજ જોઈશે મુસાભાઈએ તે સમસ્ત જ્ઞાતિમાં જમવા માટેનું તરૂં ફેરવ્યું બાપ દાદાના વખતથી જે રીવાજ પળાતે આવ્યા છે તેમાં ગાબડું કેમ ચાલે? ચાલતા આવતા કમનું ઉલ્લંઘન કેમ થાય? - નાત ન જમાડું તે મારું નામ મુસાભાઈ નહિ, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પરંતુ જમણ કરવા માટેની આઈટમે જોઈતી સાહિત્ય સામગ્રી લાવવા માટે ખીસ્સામાં પૂરતા પૈસા નથી. હવે કરવું કેમ. નેતરું ફેરવ્યું એટલે સમય પર ધીમે ધીમે લોકે આવવા લાગ્યા જોત જોતામાં જનતા જમા થઈ ગઈ સમગ્ર જ્ઞાતિ એકત્રિત થાય પછી સ્વાભાવિક લકે એક બીજાની ખબર મેળવતા રહે જ્ઞાતિની ઉન્નતિ કે અવનતિ અંગે થોડી ઘણી વાટાઘાટ ચાલતી જ રહે તેમાં તે પૂછવું જ શું? નાત જમા થઈ ગઈ છે પારસ્પરિક વાતેની આપ લે ચાલી રહી છે. તેવામાં બરાબર અવસરને અવલોકીને મુસા ભાઈએ તમામ જ્ઞાતિ બંધુઓ એવં બેનડીઓને બૂટ અને ચંપલો સ્લીપર એકઠ્ઠા કરી લીધાં મોટા કપડામાં બાંધીને માથા પર સહેલાઈથી રહી શકે તેવું એક વ્યવસ્થિત પોટકું બનાવ્યું અને શ્રી સંઘના ભાઈ બહેનાના પગના જોડાનું પિોટકું સ્વયં માથા ઉપર લઈને એકાએક બજારમાં નિકળી પડયા તમામ બૂટ ચંપલો વિગેરે વહેં. ચીને માલની ખરીદી કરવા માટે જોઇતા પૈસા ઉભા કર્યા અને તે પૈસાથી જમવા માટેની એગ્ય સાહિત્ય સામગ્રી લઈ આવ્યા હતા, ત્યાં સુધી જ્ઞાતિ જને વાટાઘાટ કરી રહ્યા હતા દરમ્યાન ભેજન માટે ખાદ્ય પદાર્થો તૈયાર કરાવવામાં આવ્યા પશ્ચાત મુસાભાઈ જ્ઞાતિ બંધુઓને વિનંતિ કરી રહ્યા છે કે હવે પધારો જમવા માટે વિન. વણું કરીને બધાને જમવા માટે બેસાડે છે જમવાનું પીરસાઈ ગયું પાણીના લેટા પ્યાલાઓ પણ એકે એકની Page #207 -------------------------------------------------------------------------- ________________ પાસે મૂકાવી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી મુસાભાઈ હાથમાં પંખે લઈને પવન નાંખવા લાગ્યા અને સાથે સાથે બોલવા લાગ્યા, “જમે બાપલા ઘરનું જાણી, મુસાભાઈના વા અને પાણી મુસાભાઈની વાણીમાં લોકો શંક્તિ થયા હિતુ કે તે નીચું જોઈને જમી રહ્યા છે આ વાત લોકે ન સમજી શક્યા ત્યારે મુસાભાઈએ સ્પષ્ટી કરણ કર્યું હતું. (૭૩) આ અખિલ બ્રહ્માન્ડમાં જન્મ જનક ભાવ પ્રત્યેક પદાર્થમાં પડેલે હોય છે એટલે કે દરેકની પાછળ જનક જેવું તત્વ છુપાયેલું જ હોય છે તેમ પાપને પણ બાપ હોય છે દાણાઓને કદાચ ખ્યાલ નહિ હશે કે પાપને બાપ લભ હેય છે ખરેખર લેભમાં લપટાયેલ લાલે શું નથી. કરવા તૈયાર થતે તેજ એક પ્રશ્ન છે ચાલે ત્યારે વાંચી લેજે કે લેભમાં લલચાયેલો એક બજાણીએ કઈ રીતિએ પિતાનો પોતે પ્રાણ ગુમાવે છે. અને સાથે સાથે પિતાના પતિને વારે વારે આત્મહત્યા કરવાની ધમકી આપનાર ધનવતીની આખે કયારે ખૂલો છે તે આ વાર્તા ઉપરથી વાંચક જાણી શકશે. સોક્રેટીસ એક તત્વવેતા સાથે કવિરત્ન મનાતે હતે દુર્ભાગ્ય વશાત તેને જન્મયી નામની એક કર્કશા અને કૂટીલ કામિની મલી હતી તેવી રીતે એક ઘનાલ્ય અને ગર્ભ શ્રીમતને પણ તેવી જ તનતનાટ કરતી તરુણી મલી હતી સાથે સાથે આ શેઠાણીએ. Page #208 -------------------------------------------------------------------------- ________________ એવી કાળ જુની કુટેવ પડી ગએલી કે તેને પાડોશી આડોશી સાથે કલેશ અને કંકાશ કર્યા સિવાય ભાગ્યે જ ચેન પડે સેક્રેટીસ ઘણી વખત શ્રોતાજનેને સંભળાવતા કે પુરૂષને જે સારી એટલે કે શાન્ત અને સુશીલ પત્ની મલે તે તેને સંસાર સ્વગય બને અગર જે કલેશના કેન્દ્ર સરીખી કાન્તા મલે તે તેણીને પતિ પ્રાયઃ તત્વ વેત્તા જોવા મળે છે. આ માથા ભારે ભામિની વાત વાતમાં કલેશનું મહાભારત માંડે અને શેઠને ધમકી આપ્યા કરે કે “તો આ ચાલી” કુવે પડવા” આ શબ્દો તેણીના જીવનમાં એક સૂત્ર સમા થઈ પડેલા જ્યારે ને ત્યારે કંઈક કારણું પડે કે તુરત લાવ્યા કરે કે હું તે આ ચાલી કૂવે પડવા આ શ્રીમાન શેઠ તેટલા જ શાન્ત અને સુશીલ હતા પિતાની પત્નીને અનેક રીતે સમજાવે માત્ર શામ અને દામથીજ અપની દયિતાને સમજાવે પણ સમજે છે. કોણ? શ્વાનને સે વેળા ગંગાજલથી સ્નાન કરાવે તે પણ તે પવિત્ર છેડે થવાનો છે? તેમ આ માથા ભારે માનિનીને મહીપતિ પણ ભાગ્યેજ સમજાવી શકે? શેઠાણી તે માત્ર કૂવે પડવાને જ પડકાર કર્યા કરે. આખરે એક દિવસ શેઠે કંટાળીને મન મનાવ્યું કે સમજાવટથી આ સુન્દરી નહિ સમજે “સુન્દરી કે છછુન્દરી’ જ્યારે તેને કડવી અનુભૂતિ થશે ત્યારે જ તે પાછી પડશે એક દિવસ શેઠાણી એ પ્રવાસમાં જવાની પૂર્વ તૈયારી ૧૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કરી. અલંકાર આભૂષણે પહેરી બની ઠણીને તૈયાર થઈ ગયાં શેઠ દુકાનેથી ઘેર આવ્યા કે તુરત જ પ્રવાસને પ્રસ્તાવ રજુ કર્યો શેઠે કહ્યું અત્યારે તે ધંધાકીય માસમ ચાલુ છે. સીઝનમાંજ પૈસા ઉભા કરી શકાય છે માટે દિવાળી પછી પ્રવાસને પ્રોગ્રામ જરૂર રાખીશું પરંતુ આ શેઠાણું તે નનૈયે જ ભણતી રહી. શેઠ ખૂબજ સરલતાથી સમજાવી રહ્યા છે ત્યારે શેઠાણું તે તેજ પડકાર કરી રહી છે કે હું તે મારે આ ચાલી કૂવે પડવા ઓ ધમકી સિવાય અન્ય કેઈ ચમકી તેણીની પાસે ન હતી. વારે વારે આ સૂત્રજ બબડયા કરે ત્યારે શેઠથી સહ્યું ન ગયું ત્યારે એકાએક શેઠ બેલી ઉઠયા કે જા ત્યારે તારી મરજી હેય તેમ કર. બસ આ શબ્દ એ શેઠાણીના અંતરમાં સનસનાટી ફેલાવી દીધી. જેના જીવનનાં વક ચક્ર હોય તે કયારેય પણ હિતાવહ વાત ને સીધી ન જ સમજે શેઠાણીતે આભૂષણોના શણગાર સાથે એકાએક ઘરમાંથી બહાર નીકળી પડી. અને ગામની દક્ષિણ દિશામાં દુર આવેલા એક ભમરીયા કુવાના કાંઠે જઈ ચડી. આત્મ હત્યા કરવાની અણી ઉપર આવીને ઉભી રહી તેવામાં જ ત્યાં એક બજાણીયે કે અજાણીયે આવી ચડ અને બે બહેન! તમારે કયાં જવું છે? અને શું કરવું છે ? શેઠા એ વળતો જવાબ આપે કે અરે ભાઈ! તું તારું કામ કર. હું તે મારે કૂવે પડવા આવી છું બજાણીયે કહે અરે શેઠાણી ! બહેન તમે જે આપઘાત કરીને મરી જ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ જવાનાં હાતે તમારાં આભૂષણે મને આપી દે તે! કેમ તમારૂ નામ રહેશે મારૂ કામ થશે ખરેખર સાનાના દાનથી તમને સ્વર્ગ મલશે માટે મહેન મહેરબાની કરીને મારા જેવા નિરાધાર ને દુઃખીયારાને દાન દેતાં જાવ અહેન ભગવાન તમારૂં ભલું કરશે ખસ શેઠાણી તે એક પછી એક આભૂષણા આપતી ગઇ પરન્તુ કર કંકણુ અને નાકની નથી ન આપી. અજાણીયાને તા ખરેખર લાભ લાગ્યા અને ગૂંદરીયે થઇને ચેટી પડયા કે અરે મહેન આટલું બાકી શા માટે રાખેા છે. દાન દીધું છે તે પૂરૂ ઈ દે। આ તમારી સાથે થાડું આવવાનું છે. કૂવામાંજ રહી જશે માટે હાથે તેજ સાથે શેઠાણી એલી ઉઠયાં અરે ભાઇ તુ ભેાળા છું સમજતે નથી પતિની હયાતીમાં આ સૌભાગ્યના શણગાર સમા એ મુદ્દાએ તેા ન જ અપાય અજાણીએ સમજી ગયે કે શેઠાણી આ બે દાગીના તે નહિ જ આપે અને હમણાંજ કૂવામાં પડશે. કૂવામાંથી મારાથી લઈ શકશો નહિ માટે આ શેઠાણીને આત્મહત્યાજ કરવી છે તે બીજો સરલ રસ્તા બતાવુ. આ ખજાણીએ સરલ માદન આપી રહ્યો છે. કે ગળામાં કાંસા નાખીને આપઘાત કરવા એ સરલ માર્ગ છે અજાણીયાને આ માન કેમ આપવુ પડ્યું તે વાંચક સ્વયં સમજી શકશે ભૂખાળવાનુ મન લચકે અને ચારનુ` મન અચકે આ કહેવત અનુસાર મજાણીયાને કર કકણ અને નાની નથડી જોઈએ છે માટે જ તે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ગળે ફાંસે ખાવાનું માર્ગદર્શન આપી રહ્યો છે. એ તે સહેજે સમજી શકાય છે. શેઠાણીને પણ મરવા માટે સરળ રસ્તે હૃદયંગમ થઈ પડે કેમ કે કૂવામાં પડવું સહેલું નથી જ અરે આપઘાત કરે તે પણ અતિ સુદલભ છે જ નિતુ હંમેશાં આવેશને આંખે હેઈ શકતી નથી એટલે દેખાય ક્યાંથી ! આત્મ હત્યા કરવાની કારવાહી આરંભ્યા પછી તે અપરંપાર સંતાપ કરતી હોય છે પણ પછી તેણીની માટે કેઈ ઉપાય અવનિમાં હોઈ શક્તો નથી જ બજાણીયાની સમાચિત સૂચના શેઠાણને ગમી ગઈ કિન્ત શેઠાણ આ સરલ ફર્સ ખાવાની રીતિથી અજ્ઞાત હતી એટલે જ શેઠાણીએ કહ્યું કે ભાઈલા પહેલાં તું મને કરી બતાવ. પછી હું તદનુસાર કરી લઈશ આ બજાણીયા ભાઈ અપના ગળામાં સે નાંખીને બતાવવા જાય છે. તેવામાં તેનાજ ગળામાં ફાંસો પડી જાય છે અને બજાણીયે મરી જાય છે પરિણામે આત્મહત્યાનું આખરી અંજામ અવકી ને શેઠાણી તમામ પિતાના અલકારે આભૂષણે લઈને ઉભી પૂંછડીયે ભાગી અને ઘર ભેગી થઈ ગઈ પ્રિયતમ પતિના પગમાં પડીને પોતાની ભૂલની ક્ષમા યાચવા લાગી નિયમ ટેક કે પ્રતિજ્ઞાનું પરિપાલન ! ! (૭૪) અતિ આવશ્યક છે. ઘણી વખત સામાન્ય કેટીને માણસ પણ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે કેટલે કટીબદ્ધ હોય છે. તે પછી. ઉચ્ચ કુટુંબમાં અવતરેલા ઈન્સાનોએ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ વિચારવું પડે કે આપણે આપણી પ્રતિજ્ઞાનું પરિપાલન કેમ ન કરી શકીએ નિયમ એ એક જાતની મર્યાદા છે અને મર્યાદા એ એક જાતની માવડી છે એજ માવડી તમારા આત્મિક જીવનનુ પાષણ કરી રહી હૈાય છે. ખરી માવડી તેજ છે કે તમારી જીવન નાવડીને પાપને પેલેપાર પહાંચતી કરે છે. આવી ઉચ્ચત્તર માવડીના ખેાળામાં માથુ મૂકનાર માનવ કેટલે। મહાન અને છે આલમમાં તેની અમર નામના રહી જાય છે અતઃ લીધેલી પ્રતિજ્ઞાની કાઈ પણ સચેગેામાં આવકાર આપવા અતિ આવશ્યક છે, ~. એક મહાત્માએ કાઈ જ ંગલી કઠીયારા ને ઉધન કરેલું કે લીલી વનરાજી નહિ કાપવી એવી પ્રતિજ્ઞા લેવાનુ સૂચન કર્યું અરે ગુરુજી ઘેાડા ઘાસથી દોસ્તી કરે તેા પછી ખાયશુ” બીજો કોઈ નિયમ આપે! અરે ભાઈ ! હમેશને માટે ન પાલન થઈ શકે તે આજે પૂર્ણિમા છે. દર પૂર્ણિમાએ તારે લીલુ ઘાસ કે ઝાડ નહિ કાપવુ. ખસ આ કઠિયારાએ આ વાત વધાવી લીધી અને નિયમ ગ્રહણ કર્યાં કે આજથી દર પૂર્ણિમાએ મારે લીલું ઘાસ કે આડ નહિ જ કાપવાનું આ કઠીયારા વિચારે છે.કે સદ્ભાગ્યેજ સદ્ગુરૂના સુભગ સમૈગ સાંપડે છે. અત: તેમની યાદગિરીમાં યા તે તેમના માનની ખાતર પણ મારે કંઈને કંઈ પ્રતિજ્ઞા કરવી જોઈએ એક જંગલી માણસ પણ શિષ્ટાચારમાં કેટલુ સમજે છે. ખાનદાન અને કુલીન માણસે એ આ જંગલી માણસના આદશ અપનાવવા જોઇએ, કઠીયારા મનમાં સલ્પ કરીને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઘાસ રવાના થાય છે કે દર પૂર્ણિમાએ લીલું કે વૃક્ષ નહિં જ કાપુ વરૂતુમાં સાત સાત દિવસ સુધી વરસાદની હેલી મંડાણી આઠમા દિવસે વરસાદ જ્યારે થળ્યે ત્યારે કૂહાડા લઈને જંગલમાં નિકળી પડયે કૂહાડા હાથમાં લઈને લીલા આડ ઉપર જ્યાં પ્રહાર કરવા જાય છે ત્યાં તેને પેાતાની પ્રતિજ્ઞા યાદ આવી કે આજે પૂર્ણિ`મા છે. મે મહાત્માજીના શ્રીમુખે નિયમ ગ્રહણ કરેલા છે. પૂર્ણિમાના દિવસે લીલુ ઘાસ કે ઝાડ નહિ કાપવું આ નિયમના ભંગ કેમ ? થઇ શકે ગુરૂજી પાસેથી લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરનાર માણસ ઘણુંાજ દોષિત અને છે માટે આ પ્રતિજ્ઞાનું પાલન તા મારે અવશ્ય કરવું જ જોઈએ આજે પૂર્ણિમા છે લીલુ ઘાસ કે ઝાડ હું નહિ કાપી શકુ કૂહાડા જેવા ઝાડપર મારવા જાય છે તેવાજ પાછે લઈલે છે. હાડા ખભાપર મૂકીને જેવે! આન્યા તેવા પાછા જઇ રહ્યો છે. રસ્તામાં નદી આવે છે. નદીના વહેતા પ્રવાહમાં એક તાતીંગ કાયકાષ્ઠ આવી રહ્યું હતુ. ખુખજ જહેમતના અંતે એકાકી જ તે કાષ્ઠને ઘસડીને કીનારે લાવ્યો તેને અમાપ આન થયે કે પરિપાલન કરવામાં આવેલા નિયમનુ' શીઘ્ર ફલ મળ્યુ વાહે ગુરૂજી વાહે ધન્ય ધન્ય તમ જીવન નિયમ. તારી લીલાનુ પરિણામ કાઇ અણનમ અને ટેકીલે માણસ જ જોઈ શકે આજે પૂર્ણિમા છે. લીલું કાપવાની પ્રતિજ્ઞાના પાલનનુ ફૂલ મને ઘાસ કે વૃક્ષ નહિ તુરત જ મલી ગયુ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ખરેખર આ નિયમને ભંગ કેઈપણ સગામાં નહિ જ થવા દઉં એ મનમાં દઢ નિશ્ચય કરે છે નિયમ પાલનનું ફલ મને વિના વિલંબે મલ્યું આ તે ઉસ હાથસે દે, અને ઉસ હાથસે લે. જેવી ઘટના બની. બજારમાં જાય છે. આ હતું બાવન ચંદન ગ્રાહકે લેવા માટે પડાપડી કરે છે. હમેંશાં કમાણી થતી તેનાથી દશ ગુણ કમાણી આજે થાય છે. ગ્રાહકે નીતિ પરાયણ હતા વહુનાં મૂલ્યાંકન સમજીને કિંમત આપે છે. તેજ ખાનદાન વેપારી ગણાય કે જે પરાઈ પીડને પીછાણે તે અધમી માનવ પણ ધર્માત્મા બને એટલે પ્રભાવ નીતિમત્તાને હોય છે. આ સામાન્ય કાષ્ઠ નથી કિન્ત બાવના ચંદનના કાષ્ઠ છે. અસહ્ય દાહંજવર એ રામબાણ ઔષધ છે. તે કાષ્ઠના બદલામાં તેને સેનૈયા ભરેલી થેલી મલી આવી પરિણામે તેના જીવનને ભરખી રહેલું દુખ દારિદ્ર દૂર થયું. (૭૫) કણાદ નામના એક મહાત્મા હતા. માત્ર દેહને ન ભાવનાની ખાતર તેઓ કણ કણને વીણીને ખાતા એટલેજ તેમનું નામ કણાદ રાખવામાં આવ્યું હતું તેઓ હમેંશાં સ્વાધ્યાય અને સાધનમાં નિમગ્ન રહેતા. લોકોના મગજમાં એ હવા હતી કે એમની પાસે સુવર્ણ સિદ્ધિ છે. આ વાત વાયુ વેગે રાજાના કાન સુધી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પહોંચી રાજા ચંકી ઉઠયે એને એમ થયું કે આ સુવર્ણ સિદ્ધિને હું લાભ લઉં રાજા સ્વયં ભેજનની સર્વોત્તમ સામગ્રી લઈને ત્યાં પહોંચ્યા પરતુ કણાદ સામે ન જોયું એટલે રાજાને ખેદ થયે રાજા બબડી ઉઠયે કે છે તે ભિખારી અને ખૂમારી કેટલી છે વચ્ચે મંત્રી એકાએક બે કે રાજન ખૂમારી કેમ હોય છે તે સિદ્ધિના સ્વામી છે તેઓની ઉપેક્ષા કરવા કરતાં તેમને ભક્તિથી સુપ્રસન્ન કરે, અને ભક્તિ ધનથી નહિ પણ મનથી જ થાય છે. પૈસાથી નહિ પણ પ્રેમથી થાય છે. હેમથી નહિ પણ હૈયાથી થાય છે. એ મહાત્મા તમારી સામે દૃષ્ટિ ફેકે તે તમારું દારિદ્ર દૂર થાય. તમને આશિર્વાદ આપે. તે તમારી ધારેલી ધારણ પાર પડે રાજા ત્યાંથી પોતાના સ્થાને જઈ પહેચે છે. એક વખત રાત્રીના શાન્ત સમયમાં રાજ સ્વયં ભીસ્તીના વેશે ત્યાં જાય છે. ઉનાળાની રૂતુ હોવાથી મહાત્માના આશ્રમ આગળ પાણીને છંટકાવ કરે છે. પછી મહાત્માના પગ દાબે છે. પગ લાકડા જેવા હોવાથી રાજા પૂછે છે આપને દુઃખ તે નથી થતું ને ? મહાત્મા સ્મિત કરતાં બેલી ઉઠયા કે અરે ભાઈ લાકડાને શું થવાનું છે? ખરેખર આ મહાત્માને પિતાના શરીરની જરાય દરકાર નથી. શરીર અને આત્મા બંનેના ધર્મો અંતરમાં સમજાઈ જવાયા છે. એટલે મહાત્માઓનાં જીવન આવાં અત્યુત્તમ હોય છે આ વખતે રાજાને મહાત્મા સિદ્ધ પુરૂષ છે એવી પ્રતીતિ થાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ (૭૬) આ જીવડો જુગ જુગથી પરિગ્રહની પાછળ પાગલ અની બેઠેલે છે. પ્રાણના ભોગે પણ આ જીવન કડક મજૂરી મહેનત અને જહેમત ઉઠાવી જગતની માત્રાને અપની કરવા માટે ચારે તરફ ફિફાં મારી રહેલો હોય છે. પરંતુ આખરે પરિગ્રહની પંજામાં ફસાઈ મરે છે. તેને માટેનું આ જવલંત દૃષ્ટાંત તમને જાણવા મલશે. મહંમદ ગઝની સત્તર સત્તરવાર હિંદપર ચઢાઈ કરી હતી હિન્દમાંથી મબલખ મતા ઉપાડી ગયે હતે. પીળા પત્થરા લીલા પત્થરે ભૂરા પત્થરાઓ મેતીને હીરા, નીલમ અને માણેક પિોખરાજ ને પ્રવાલ ઘણોજ માલ ઉપાડી ગયેલે હતે. પછી ગિઝનીએ અપના સ્થાનમાં જઈને તે પત્થરાઓની સુંદર તિજોરીએ અને કબાટો કરાવરાવ્યા અને તેમાં લાવવામાં આવેલું કરડેનું ઝવેરાત તે તિજે. રીઓમાં ભર્યું. દરેક જાતનું ઝવેરાત અલગ અલગ તિજેરીઓમાં ભરવામાં આવ્યું. હમેંશાં સ્વયં લે છે. અને હાથમાં લઈને હરખાય છે. પછી તેની સામે નયને નાચી ઉઠે છે. જેમાં જેને હૈયામાં હરખાય છે. મનમાં મલકાય છે. અંતરમાં અપાર આનંદ ઉદધિ ઉછળે છે તેનું દિલ ડોલી ઉઠે છે મગજમાં મગરૂરીને પાર નથી. દુનીયાભરનું ઝવેરાત ઉપાડી લઈ આવવા માટેને અખર્વ ગર્વ છે. જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે સમય પર મહંમદ ગિઝની જ્યારે માંદગીમાં પટકાય છે. માંદગી વધતી જાય છે. માંદગી કેને Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નથી આવતી! અને આવ્યા પછીથી તેને વધતાં વાસ કેટલી ? બાદશાહના મનમેદામાં છેલ્લી ઇચ્છાને ફણગે. ફૂટે છે. તેને એમ થઈ આવ્યું કે મારે ખજાનાનાં દર્શન કરવાં છે. ઉભા થઈ શકાતું નથી. સેવકે તૈયાર છે ઉચકીને ખજાના સુધી પહોંચતા કરે છે. હીરા પન્ના મણિ માણેક અને મેતીનાં દર્શન કરે છે. જેમ જેમ જેતે જાય છે તેમ તેમ તે જાય છે આખાએ આંસુઓનાં તારણ બંધાય છે. તેના અંતરમાં ગરમાગરમ દીવેલીયું રેડાયું અંતર ભયંકર આંચકો અનુભવે છે તેના દિલની દીવાલ ઉપર ધરતી કંપને ધડાકે થાય છે. એને હવે લાગી આવ્યું કે આબધુ જ ઝવેરાત તેમજ વિપુલ વૈભવ અને અતુલ અશ્વર્ય છોડીને જવું પડશે. અંદગીભરની કમાણ ઉપર બાદશાહ બાંગ પિકારી પિકારીને રડી રહ્યા છે. આ રીતે જગતના જીવડાઓ ભૌતિક સામગ્રીને સંચય કરવા માટે ધમાધમ મચાવી રહ્યા હોય છે. નાશવંત પદાર્થોની પાછળ જે લય લગાડવામાં આવે છે તેવીજ લય પરમાત્મા પ્રતિ લાગી જાય તે કેઈજાતને ભય રહેવા નહિ પામે. હકીકતમાં સાચો સત્ય અને સનાતન વૈભવ કેને કહે તે એક પ્રશ્ન છે. આ પ્રશ્નને હલ કરવા માટે ગુરૂની છાયામાં આવીને બેસે. સમસ્યા જરૂર હલ થઈ જશેજ જશે (૭૭). હમેશાં આગીયાને કંકર મલે શંકર ન મલે. કંટક મલે કલ્પવૃક્ષ ન મલે કોઈ એક મુસાફર ભીષણ ગરમીમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પિતાના ઘેરથી એકાએક નિકળી પડયે. તેને દૂર કાયથે અન્ય ગામમાં જવું છે ચાલતે જઈ રહ્યો છે. તે સમયે વાહન વ્યવહાર નહિ હતે આજેતે સ્ટેશનથી ગૃહાંગણે જવું હોય તે પછી જઈ શકાતું નથી. પણ દૂર સુદૂર ગામમાં જવાની વાતજ વેગળી રહી જાય છે. આ મુસાફર રસ્તામાં ચાલતાં ચાલતાં થાકી જાય છે. બહુ જ શ્રમ લાગ્યો ત્યારે એક વૃક્ષની શીતળ છાયામાં બેસીને વિસામો લઈ રહ્યો છે. થોડી વાર પછી તેને થયું કે આ ટાઈમ સુંદર મનમાનતું ભેજન મલેતે કેવું સારું બસ વિચાર કરતાંની સાથે સુંદર મનમાનતા ભેજનને રસ થાળ તૈયાર થાય છે. મુસાફર મેજથી ખાઈ રહ્યો છે. પછી તૃષાતુર બને છે. માગણી કરતાં જ પાણું તૈયાર પછી વિચારે છે. આરામ કરવા માટે સુંદર પલંગ સેજ તળાઈ હોય તો પછી ભવશાલી ઠઠારાનું પૂછવું જ શું? તેજ ટાઈમે સુંદર પલંગ બીછાણ વિગેરે તૈયાર થઈ જાય છે. આ સમયે વિચારી રહયા છે કે જે હું મારું છું તે તમામ મળતુ જ રહે છે. આવા ભયંકર જંગલમાં પાણું સરખુંય ન પામે ત્યાં એકે એક મનની અભિલાષાઓ મુજબ મલતું જ રહે છે. કારણ શું અરે ભૂત બૂત તે નહિ હેય ને ! બસ યા વિચાર આવતાંની સાથે ભૂત તૈયાર જ ઉભેલું છે. આ મુસાફર ડરવા લાગ્યા. શું આ ભૂત મને ખાઈ તે નહિ જાયને. વિના વિલંબે તે ભૂત તેને કેળીયે કરી જાય છે. અજ્ઞાની અને અભણ અહર્નિશ અથડાતે જ રહે છે. તેને ભાગ્યેજ કઈ ગતાગમ હોઈ શકે. આ બીચારા પાન્થને પવિત્રતમ પાથેય મલી આવ્યું હતું પરંતુ તેના લલાટમાં લખાયેલું ન હતું. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કલ્પવૃક્ષ નીચે કેઈનર ઊભે સુધા ખૂબ પીડાણી નહિ કલ્પવૃક્ષ નકકી એ બાવળીયે કાં તે ભાગ્યરેખા ભૂસાણી કલ્પવૃક્ષ ફળીયે આંગણીયે તણા નહિ સમાણું કાં તે ભાગ્ય બીજાનું ભળીયું કાં પાપી એ પ્રાણી (૭૮) - યદ્યપિ આ ઘટના અગાઉ આવી જવા પામી હોય તે બનવા જોગ છે. તથાપિ કંઈક રેય જરૂર હશે એમ માનીને પુનઃ તેનું અહિં અવતરણ કરવામાં આવે છે. - કેઈ બીચારે જડ ભરત નિરન્તર મહાદેવની પૂજા કરે જાય છે. ક્યારેક મૂષક ભાઈ આવી ચડ્યા અને યથેચ્છ સફર કરવી શરૂ કરી દીધી. ક્યારેક મહાદેવની મૂતિ પર આરોહ અવરોહ કરે જાય. તેવામાં મારી ધસી આવી. જોતાંની સાથે મૂષક ભાઈ ઉભી પૂંછડીચે છૂ થઈ ગયા. પહેલાં મૂષકની પૂજા કરવામાં આવી હતી. તત્પશ્ચાત મારીની પૂજા શરૂ થઈ હતી. માજારીની પૂજા ચાલી રહી છે તેવામાં શ્વાનને પ્રવેશ થતાંજ મારી પોબારા ગણી ગઈ. શ્વાનની પૂજા કરવામાં આવી. રીતસર પેટ પૂરતું ભજન વિગેરે મલવા લાગ્યું કૂતરાને સ્વભાવ છે કે જ્યાં ત્યાં સુંઘતા ફરે ને મેટું નાંખતા જાય. આ બ્રાહ્મણ ભાઈને ત્યાં તેના પિતાનું શ્રાદ્ધ હતું. ઘરમાં દૂધપાક બનાવવામાં આવ્યું હતું. કૂતરાએ દુધપાકના પાત્રમાં મોઢું નાખ્યું ઘરવાળીને જોવામાં આવ્યું ખૂબજ ચીડાઈ ગઈ તેણીએ એ છે કે ફટકાયો કૂતરે કૂદકો મારતે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભાગી ગયા ધણીએ અવનવી શોધ કરી કે વાહ આ ઘરવાળીમાં કેવી તાકાત છે. બસ તે હવે આપણે ઘરવાળીની જ પૂજા કરીએ. નહી તેની પૂજા કરી. પછી પૂછવાનું જ શું? બાજઠ પર બીરાજમાન કરવામાં આવે ચંદન ચોખા લગાડે આ બધું ઘરવાળીને ઘટતું નહિ લાગ્યું તે સમજી ગઈ ઘણું જ વ્યવહાર બારું થાય છે તેણીને થયું કે ઘરવાળાને કહેવું શું અને કરવું શું? કઈ રસ્તો ન મ. પરન્તુ રાત દિવસ ચિન્તાતુર રહે છે. ઘરવાળી સુશીલ સન્નારી હતી. એટલે તેણીને આ પસંદ નહિ હતું. હવે ઘરવાળીને એક રસ્તો મલી આવ્યું. તેણીએ એક પ્લાનીંગ બનાવ્યું. એક દિવસ જમવામાં જોઈતા શાક દાળમાં ખુબ જ મરચાં પટકી દેવામાં આવ્યાં, ઘરધણી જમવા બેઠા ત્યાં દાળ શાકમાં વધુ પડતાં મરચાં માલુમ પડવાથી તેનું મગજ ગયું અને ઉઠીને તુરત જ એક જોર શોરથી તમા લગાડી દીધે. ઘરવાળીએ શિક્ષા સહીને પણ ઘર ધણીની શાન ઠેકાણે લાવવામાં આવી હતી. હવે આ તરફ તેણીને ધણી વિચારના વમળમાં ગોથા ખાય. છે કે છેવટે મોટું કેણુ ? મહાદેવ કરતા મૂષક તેની દષ્ટિએ મારી અને મારી કરતાં પણ શ્વાન માટે કહી. શકાય. પરંતુ આગળ વધતાં મારી ઘરવાળીજ શક્તિશાળી છે. કિનતુ અતિમ પરિણામ એમ જણાય છે કે આ બધા ઓમાં હું જ મહાન છું. પછી ઉતરોત્તર આ શ્રાદ્વાણું ભાઈને આ હરિરસ નું સૂત્ર સમજાય છે કે આત્મા તેજ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પરમાત્મા છે. કિન્તુ વચ્ચે પાપના જંગી પહાડે પડેલા છે તે જ્યાં સુધી ન ખસેડાય ત્યાં સુધી આત્મા પરમાત્વ સ્વરૂપ ધારણ કેમ કરી શકે. (૭૯) ભરૂચ બંદરની અંદર ચાર માણસનું કુટુંબ હતું. જેન કુલમાં જન્મ્યા હતા. ઉચ્ચ અને આદર્શ સંસ્કારી હતા ઘરમાં ચારે માણસ ઘણાજ ઉદાત્ત વિચાર શ્રેણી ધરા વતા હતા. એક વખત એવું બન્યું કે પિતા અને પુત્રને એકાસણું હતું. સાસુ રસેઈ કરી રહી છે. પુત્ર વધુ ઘરનું અન્ય કામકાજ કરી રહી છે રસેઈની ખૂલ્લી રહી ગયેલી તપેલીમાં કેઈ ઝેરી જીવની લાળ પડી ગઈ હશે. પિતા પુત્ર એકાસણું કરીને મેડા ઉપર જઈને ધાર્મિક વાંચન કરે છે. તેવામાં બેલતા બોલતા બંધ થઈ જાય છે આવતા અવાજ બંધ થઈ જવાથી વહુને શક જાય છે કે આ લેકે એકાએક બંધ કેમ થઈ ગયા હશે વહુ પિતાની સાસુને વાત કરે છે બંને મલીને ઉપર તપાસ કરે છે. તો પિતા પુત્ર બંને જમીનપર ઢળી પડયા છે. અરે આ શું ? ધ્રાસકો પડયો હૈયું હચમચી ઉઠયું જરૂર કંઈ ગરબડ છે ? તપાસ કરતાં માલુમ પડયું કે આ તપેલીમાં કંઈ ગરબડ જરૂર છે ! સાસુ વહુ વિચારી રહ્યાં છે આપણે ગભરારવાની જરૂર નથી ધાર્મિક શિક્ષણ અને સરકાર પામી ચૂકેલી પુત્ર વધુ પિતાની સાસુજીને નમ્ર નિવેદન કરી રહી છે કે બાપુજીનું માથું આપના મેળામાં રાખે અને Page #222 -------------------------------------------------------------------------- ________________ २०७ હું આપના પુત્રનું માથું મારા ખેાળામાં રાખું છું. આપણે ભક્તામર સ્તોત્રને મંગલ પાઠ કરીએ. ભક્તામર સ્તોત્રનો પ્રભાવ અચિન્ય અગમ્ય અકથ્ય છે. વાત શું કરીએ આપણે તે તેત્રના મહિમાનું તલસ્પશી વર્ણન નજ કરી શકીએ સમજયાંને સાસુજી પુત્ર. વધુ બહુજ શુદ્ધ અને સાત્વિક ભાવથી “રોકાઈ જ વિસ્ટ કઢ” આ શ્લેક એકવીશ વાર શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ઉચ્ચારણથી બેસી જાય છે. અભિમંત્રિત કરેલું જલ, પીવડાવવામાં આવે છે. અને બહાર મુખના ભાગ ઉપર છાંટવામાં આવે છે. બસ મિનીટમાં ઝેરનું શમન થાય છે. બાપ બેટો પૂર્વ પરિસ્થિતિમાં આવી ગયા આ છે. ભક્તામર સ્તોત્રને પ્રભાવ કલિકાલમાં પણ ભક્તામર સ્તોત્રને મહિમા અમેય છે અમાપ છે અજય છે ખરેખર આ જડવાદી જમાનામાં ભક્તામર સ્તોત્ર અદભૂત કામ આપે અગર સપૂર્ણ શ્રદ્ધા સાથે તેનું સમરણ કરવામાં આવે તે ભક્તામરના પૂજકને પ્રત્યક્ષ પ્રભાવ દેખાશે તેમાં અપી. લને અવકાશ નથી. - નિષ્કામ ભાવનાએ કરવામાં આવતે ભક્તામર સ્તોત્રને પાઠ તમારા જીવનમાં અનેરે ઠાઠ જમાવશે તમારા ઠાઠ ઠકુરાઈ ને ઠસાના ચાર ચાર ચાંદ ચમકી ઉઠશે કેવલ વાસનાની પાછળજ પાગલ બનેતે પુરૂષ કર્તવ્યાકર્તવ્યનું ભાન ભાગ્યેજ રાખી શકે ! એ તે સ્વાભાવિક જ છે. હમેંશાં ભૌતિક વાસનાની વિદ્યુત શક્તિ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અનાખી છે. અગર જરા અસાવધાન રહે કે તુરત વિદ્યુત ના કરંટ લાગ્યા વિના રહે નહિ લેાગીને તા તેનેા લાગે. લેાજ રહે છે. કિન્તુ ક્યારેક યાગી જો અસાવધ રહે તે તેને પણ લાગતાં વાર લાગતી નથી જ આ પ્રશ્ન ઘણેાજ ગહન છે તેટલેાજ વિચારણીય છે. વાસનાને વિવશ થયેલા વીર નર પણ કયારેક પર બનીને ખલકમાં કલંક્તિ થતા હાય છે કોઈ એક નગરમાં નરાન્તમદાસ નામે ગલ` શ્રીમત મનાતા એક ધનાઢ્ય શેઠની ના નામે પત્ની આઠ વર્ષોંની માંદગીના અંતે પચત્વ પામ્યાં હતાં આ સમયે નરોત્તમદાસ કાકાની વય સાઠ વર્ષની હતી. તે પુન: પરણવા તૈયાર થાય છે હમેશાં ખ્યાલ કરો, વિકાર એ વરૂ છે. તેના શિકાર નહિ બને! એ અત્યુત્તમ છે કહેવાતા કાકાને સાઠ વર્ષોંની જતી વયે જોરૂ કયાંથી ઉભી કરવી તે એક જટીલ સમસ્યા થઇ પડી ત્યારે કાકાએ એક દલાલને ઉભો કર્યાં. છે હાથ હલાવ્યા પગ હુલાવ્યા, જીભ હલાવી ખાલી હાય મનુષ્યનાં માથા લડાવ્યા એનું નામ દલાલી, હુંમેશાં દલાલ લેાકેાનું કામ જ આ હોય છે જે ઉપરાક્ત શાયરીમાં આલેખાયેલ છે બુદ્ધિમાન જરૂર સમજી જશે દલાલ બહાર નાના નાના ગામડાઓમાં પર્યટન કરે જાય છે. કાકાશ્રી પાસેથી પુરતુ કમીશન મલવાની શકયતા હતી કાકાશ્રી પણુ માં માગ્યા દામ દેવા તૈયાર હતા દલાલ પણ કમીશન લઇને ઘર ભણી ચાલ્યા જાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ નવ પરિણિતા આ શેડને ઠઠારે અને વૈભવ જોઈને પિતાની ગરીબી ભૂલી જાય છે અમીરી જોઈને ઉછાંછળી બની જાય છે. ધીમે ધીમે શેઠ ઉપર સવાર થઈ જાય છે હંમેશાં ભૌતિક વિષયોની ગુલામી ભયંકર હોય છે. તેનું આ જવલંત દષ્ટાંત છે. હિન્દુ આઝાદ પહેલાની વાત છે કે જ્યારે આ દેશમાં અગ્રેજી રાજ્ય રેલાઈ રહ્યું હતું ત્યારે એક દિવસ બપરના સમયે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના સ્ટેશન પર ગાડી ઉભી રહી તેમાંથી એક ગોરો અમલદાર નીચે ઉતરી પડે તેણે પ્લેટફોર્મ પરથી પ્રસારીત થતી એક નવયુવતી રૂપસુંદરી સ્ત્રીને કોમળ હાથ પકડી અને તેણીને ઘસડીને બલાકારે પોતાના પહેલા વર્ગને ડબ્બા તરફ લઈ જવા લાગે આ નિર્દોષ નારી બરાડા પાડી રહી છે કે બચાવે બચાવે પરંતુ તે ગોરા અમલદારની સામે જવા કેઈની હિંમત નહિ ચાલી તમામ જનતા દૂર ઉભી રહીને આ અમાનુષી દશ્ય નિહાળી રહી હતી. આ ગેરા અમલદારે એક હાથ સ્ત્રીના સ્તનપર રાખેલ હતો. જ્યારે બીજો હાથ, પાટલૂનના ખીસ્સા પર રાખવામાં આવ્યું હતું તે એમ સૂચના કરી રહ્યો હતો કે મારી પાસે રીલવર છે કોઈ મારી સામે આવવા માગતા હોય તે જરૂર આવી જાય, તેને માટે જ આ રીવોલવર રાખવામાં આવી છે. એક સમયે ભારતીય જનતા સતીએના સતી-. ત્વનું સંરક્ષણ કરવા માટે કમ્મર કસીને કૂદી પડતી હતી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગમે તેવાં કષ્ટ સહી લેતી સાથે સાથે જાન ફેસાની કરવાની પણ તૈયારી બતાવતી તે જનતા આજે પિતાની કાયા અને માયાને ગુલામીમાંજ ગબડી પડેલી છે પિતાની કાયા કે માયાની જરાય આંચકે નહિ. આવા જોઈએ આજ માન્યતા ઘર ઘાલી ગઈ છે. બસ આ માન્યાતાએ જનતાને કિં કર્તવ્ય વિમૂઢ બનાવી મૂકી છે સદ્ભાગ્ય ચોગે ત્યાં એક ઠેકટર આવી ચડયા તેમના જેવામાં અને જાણવામાં આવતાંની સાથે અંગે અંગમાં આગ ઉઠી આવી અરે મારા ભારત વર્ષની ભામિનીઓનું છડે ચોક અતીત્વ લુંટાઈ રહ્યું છે શું ? અને આ બધી ઉભેલી જનતા સગી આંખે જોઈ રહી છે ધિક્કાર છે તે જનતાને આ એક જ માઈને લાલ આવી પહોંચવાથી જનતાને કેટલું પ્રોત્સાહન આપ્યું આ ડોકટર પિતાના પ્રાણની પરવા કર્યા શિવાય પેલા ગરા અમલદાર તરફ ઘસી ગયા અને પેલાં ગોરા અમલદારના કાંડા પર જોરથી ફટકે માર્યો અને આ અબલાને બંધનમાંથી મુક્ત કરવામાં આવી ખરેખર સિંહના પંજામાં પકડાયેલી હરિણાક્ષીને છેડાવી અને તેના સતીત્વને જરાય આંચ આવવા નહિ દીધે પેલા ગોરા અમલદારે પિતાના ખીસ્સામાંથી રીકવર કાઢી કિન્તુ આ ડેકટર જરાય નહિ હ સામેથી કહેવામાં આવ્યું કે જઈ શું રહ્યો છે આ છાતી તૈયાર છે. જેના રક્તના કણ કણમાં વીર રસ ઊભરાઈ રહ્યો છે તેની સામે આ ગેરાન એ ચાલે? આજે પણ આવા વીરનરોને ભારત વર્ષમાં Page #226 -------------------------------------------------------------------------- ________________ ર૧૧ દુષ્કાળ નથી એ વાત ભૂલાવી નહિ જોઈએ કેવલ નિજ ધર્મની રક્ષા કાજે લેકે આજે પણ પ્રાણની આહુતિ આપવા તૈયાર છે આર્ય સંસ્કૃતિના ઉચ્ચ અને ઉદાત્ત સંસ્કારોથી પ્રભાવિત થયેલી પ્રજા પિતાના ધર્મનું પરિ. પાલન કરવા આજે પણ તૈયાર છે. આપણા આર્યાવર્તની શેભા કેવલ સતીત્વના સંરક્ષણથીજ રહેલી છે. કોઈપણના સતીત્વનું સંરક્ષણ કરવું એ પ્રત્યેક ભારતીય સંતાનની આદ્ય ફરજ છે આપણા ભારત વર્ષમાં આજ સુધી સતીત્વ પૂજાતું આવ્યું છે અને પંજાતું જ રહેશે સીતા સાવિત્રી સુલસા સુભદ્રા અને શીલવતી ઇત્યાદિ સતી શિમણુઓના સતીત્વની અનિશ આર્યદેશમાં આરતીઓ ઉતરાતી આવી છે એ ભારતીય સંતાને કયારેય પણ નજ ભૂલવું જોઈએ એ સતીત્વના નામે પત્થરે. પાણીમાં તરતા હતા એટલું જ નહિ પરંતુ શુષ્ક કાષ્ઠ પણ પલ્લવિત થતું વાહ રે વાહ સતીત્વ તારા નામે જેટલો ગર્વ ન લઈએ તેટલો છે જ છે. (૮૨) યદ્યપિ પૃથ્વી પીઠ પર પારકા પૈસે પરમાનંદ કરનારાઓને તે નથી જ તથાપિ આલમના આંગણે એવાં પણ માણસે વિશ્વમાં વિરલ જ હોય છે. રાજસ્થાનમાં જેસલમેર વિભાગના કેઈ એરીયામાં અવિરત ઉપરા ઉપરી દુકાલના ઓળા ઉતરી પડતા જ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ હોય છે તે એરીયામાં આજે આઠમો દુકાલ હતો ખરેખર તેવા કટોકટીના સમયે લોકે પરમાત્માનું નામ જપીને પણ હૈયામાં હિંમતને ટકાવી રાખતા હતા દુઃખ એટલે ભૂતકાળમાં કરવામાં આવેલા પાપનું પ્રાયશ્ચિત્ત બસ આવુ આવું સમજીને બેસી રહેતા પરંતુ પૈસા કઈ રીતિએ ઉભા કરવા કુટુંબી જનેના પેટ કઈ રીતિએ ભરવાં તે એક સમસ્યા હતી એક દિવસ એક પ્રસંગ ઉપસ્થિત થયે એક ખટારે ત્યાં આવી ઉભેલે તેમાં છલ છલ બજાર ભરેલ હતું તેમાંથી બે માણસે બહાર આવ્યા અને આસપાસના કિસાન લોકોને લાવવામાં આવ્યા અને કહ્યું કે આ બાજરાને ઢગલો અમે અહિંજ ખડકીને આગળ જવા માગીએ છીએ તમે બધાયે મળીને આ બાજરાને ઉપયોગ કરશે અમે સાત દિવસો પછી પાછા આવીશું દ્રમાં રહેલી બાજરી ત્યાં ઢગલો કરીને આ લેકે આગળ વધ્યા. સાત દિવસ પછી તે જ બે માણસો પાછા આવ્યા અને જોયું તે બાજરીને ઢગલો એમને એમ પિટી પિક ત્યાંજ પડેલે જોવામાં આવ્યું આ લોકના આશ્ચર્યને પાર ન રહ્યો તે જ લોકેને બેલાવીને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મલ્યું તે લોકે એમ કહી રહ્યા હતા કે આપ શ્રીમાનેને માટે આભાર અમને કામ આપે અમારી પાસે મજુરી માગે પછી અમે તેના બદલામાં આ બાજરાનો ઉપયોગ કરીએ તે શિવાય અમને બીન . Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ હકકનું પચે નહિ મફતીઓ માલ કયારેય પણ કોઈને પચે નહિ મફતીઓ માલ ખાવો એ નીતિના નિયમથી વિરૂદ્ધ છે માટે મહેરબાની કરે આ બાજરીને ઢગલે આપ પાછો લઈ જાવ. યા તો અમને મજુરી આપો બેઉ માંથી એક કાર્ય થશે. (૮૩) હંમેશાં સનાતના સિદ્ધાન્ત છે “ખાડો ખોદે તેજ પડે આ જુની અને જાણીતી કહેવત શું છેટી છે? આ દુનિયામાં કઈક માણસ ઈર્ષા અસૂયા કે અદેખાઈની આગમાં ભરખાઈ રહ્યા છે વાંચક! તું સજજન છે શાણે છે અને સમજુ છે તે અકકલને જરા ઉપયોગ કરી લે ઈષ્યની દિકરી છે નિન્દા તમારા જીવનમાં ઈષ્ય કે અદેખાઈ આવી કે પછી નિન્દાને જન્મ થતાં વાર કેટલી ? શા માટે આપણે કેઈની નિન્દા કરવી. ખરેખર નિન્દા એ તમારા જીવનમાં નાશની નોબત વગાડે છે. માટે નિન્દાની સોબત કયારેય પણ નહિ કરવી. આ શબ્દની નોંધ લેવા નમ્ર સૂચન આજે કેટલા એક સારા ગણાતા વિદ્ધન્જનો અને સંયમ ધરો પણ નિન્દા નારીની સોબતથી ભાગ્યેજ બચી શક્તા હેય. નિન્દાનારી ભલભલાને પણ અપની સેંડમાં છૂપાવી દેતી હોય છે ભલભલા ભડવીરે પણ નિન્દા નારીના નામ અને નખરામાં મંત્રમુગ્ધ બની બેઠેલા હોય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આજે આપણી ઉન્નતિમાં ઉજવલતામાં કે ઉત્ક માં જો કોઈપણ અવરોધક હોય તે તે માત્ર નિન્દા જ છે, જૈનધમ ના મૌલિક સૂત્રોમાં નિન્દામિ એ ક્રિયાપદના પ્રયોગ વધુને વધુ જોવામાં આવે છે ખસ નિન્દામિ એ શબ્દ આપણા જીવનમાં આત્મસાત્ થઇ પડયા છે. પિરણામે આપણું આધ્યાત્મિક જીવન ભસ્મસાત્ થઇ રહ્યું છે. નિન્જામિ”ના ફલિતા છે અનિન્દા ખરેખર વાસ્તવિક આપણે આપણા જીવન તરફ અવલેાકન કરતા થઈએ તે આપણા જેવા નિન્દાનીય નર ભાગ્યેજ શા મલે ! અતઃ અપરની નિન્દા કરવાના આગણને કોઈ અધિકાર નથી જ શા માટે અધિકાર ચેષ્ટા કરવી જોઇએ કેવલ નિન્દાની માયા વધતી જતી હેાવાના કારણે સામાજીક અને ધાર્મિક પરત્વેનું આપણે ઘણું ઘણું ગૂમાવી રહ્યા છીએ ભલે આપણને કથૂલ દૃષ્ટિએ ઉન્નતિ દેખાઇ રહી હોય કિન્તુ એ ઉન્નતિની આસપાસ અવનતિ આંટા જ મારી રહી છે શાસ્ત્રીય પદ્ધતી પ્રમાણે ભવમાં અને મેક્ષમાં સમભાવ આવે ત્યારે જ આપણે મુક્ત થઈ શકીએ છીએ તદનુસાર સદ્ગુણી અને નિર્ગુણી પ્રત્યે સમષ્ટિ કેળવાય ત્યારે જ તમને મેાક્ષ નગરના ટીકીટ મલી શકે ! અને આવી ષ્ટિ મેળવવા માટે અને મેળવીને કેળવવા માટે જ સર્વજ્ઞ શાસનની સમુપાસના છે એટલે કે પરમાત્મા શ્રી મહાવીર શાસનના સમુપાસ કે વિચારવુ” ઘટે કે આરાધના ઉપાસના એવં અનુષ્ઠાને શા માટે આ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ તમામ કમ કાંડોની પાછળના મુખ્ય આશય એ છે કે જીવનમાં રહેલી વિસ વાદ્વિતા વિલીન કરવી તે છે વીર શાસનની વિશેષતા વિસ વાદ્વિતાનેા વિનાશ કરવામાં જ છે. વીતરાગ શાસનની વિશેષતા છે હમેશાં કલેશ કંકાશ અને ઝેર વેરથી વિસ'વાદિતામા વધારા થાય છે અને તે વિસંવાદિતાના વિષ ચક્રોમાં જીવડા ચગદાઈ મરે છે. એક ઠેકાણે એ ડોશીએ રહેતી હતી. તે પૈકી એક રિદ્ધિ અને બીજી સિદ્ધિ નામની હતી. પહેલી ઇર્ષ્યાથુ હતી જ્યારે અન્ય શાન્ત અને સરલા હતી પહેલી ભયંકર ઈર્ષ્યાળુ હતી તે સિદ્ધિની સંપત્તિ સહી શક્તી નહિ હતી. રિદ્ધિ ઇર્ષ્યાની આગમાં બળી જળ રહી છે, કે પેલી સિદ્ધિની સંપત્તિનો નાશ કરૂં ત્યાં સુધી મને આનંદ આવે જ નહિ તે પેાતાની અમાનુષી મુરાદ પૂરી પાડવા માટે તપ કર છે આખા દેવ પ્રસન્ન થાય છે દેવે પૂછ્યું કે તારી આવી અવદશા કેમ અરે ભગવત આ સિદ્ધિના ઉત્કર્ષ તેની આખાદી હું કોઈપણ સંચાગેામાં સહન નહિ જ કરી શકું તેથીજ મારી આવી દુર્દશા છે માબાપ મહેરબાની કરીને મને સુખી કરે! અને પેલી રાંડ સિદ્ધિને સમૂલખી દુઃખી કરા જવાબમાં દેવે કહ્યું કે અરે બહેન રિદ્ધિ એ નહિ જ અની શકે ! કેમકે તેણીનું પુણ્ય પ્રખલ છે. પુણ્યશાલીઓને વાંકા વાળ કંઇ જ કરી શકવાને સમથ નથી. દેવ પક્ષ પુણ્યની લીલા પાસે પાંગળા છે માટે સિદ્ધિને દુઃખી કરી શકાશે નહિ હા જરૂર આટલું થઇ શકશે તુ જે માનીશ તે કરતાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સિદ્ધિને બમણું થશે રિદ્ધિએ કહ્યું કે એમ તે એમ પરંતુ તે સિદ્ધિને જંપીને બેસવા તે નહિજ દઉં આ રિદ્ધિ ડેશી એવી માન્યતા વાળી છે કે મેં મરૂં લેકિન તુઝે સંડ કરૂં” આવી માન્યતા તેણીની રંગેરગમાં વ્યાપી ગયેલી છે દેવે કહ્યું તથાસ્ત આ રિદ્ધિએ દેવે આપેલા વરદાન અનુસાર અભિષિત માંગ્યું કે મારે અલગ અલગ ઓરડા વાલુ એક સુન્દર ઘર જોઈએ બસ તે પ્રમાણે રિદ્ધિને મલી ગયું અને એક એક ઓરડામાં એક એક કુ માંડ્યા પ્રમાણે મળી જ ગયું. જ્યારે સિદ્ધિને બે ઘર અને દરેક ઓરડામાં બે કુવા મલ્યા વાર આટલું માગવા છતાં રિદ્ધિની આંખમાં અમી નથી હંમેશાં અદેખા માણસની આંખમાં ભાગ્યે જ અમી હોય! જેને દરેક પ્રત્યે સમદષ્ટિ હોય તેની જ આંખોમાં અમી હેઈ શકે અમીનો વાસ સહજ નથી, સાથે સાથે જેની આંખમાં અમી તેને કઈ ચીજની ન કમી આ સૂઘ આપણને કેટલે સુન્દર સંદેશ આપતું જાય છે. આંખમાં રહેલી અમી એ સજજનતાને માપવા માટેનું મીટર છે ધન્ય અમી ધન્ય અમી, અમી જેની આંખમાં રમી હોય તેની આત્મ ઉત્કર્ષની શાસ્ત્રીય વાત ગમી જ ગયેલી હોય તેમાં અપીલને અવકાશ નથી આખરે આ રિદ્ધિએ વરદાન માંગ્યું કે મારી એક આંખ ફૂટે બસ માંગતાંની સાથે રિદ્ધિની એક આંખ ફૂટી ગઈ જ્યારે Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ સિદ્ધિની બંને આંખે ફૂટી ગઈ હતી. માત્ર અદેખાઈના અગન ભડકે બળી ઝળી રહેલી રિદ્ધિ ડોશીમાં પેલી સરલાશથી સિદ્ધિ બાઈને દુઃખ દરિયામાં ડૂબાવવાને માટે પિતાની એક આંખ ફેડવા તૌયાર થઈ પરિણામે રિદ્ધિની એક આંખ ફૂટી જ્યારે સિદ્ધિની બંને આંખે ગઈ સિદ્ધિ આંધળી થાય અને આ ભમરીયા કૂવામાં પડીને મરણને શરણ થાય એની જ રાહ જોઈને બેઠેલી રિદ્ધિ ડોશી રાતના એકા એક ઝબકીને જાગી અને હલબલ થતી અંધારી રાતનાં બહાર જેવા જાય છે ત્યાં સ્વયં પિતાના ઓરડામાં રહેલા કૂવામાં પડીને મરણ પામે છે જ્યારે બંને આંખે આંધળી થયેલી સિદ્ધિ નામની બાઈ પિતાનાજ કમને દેષ દેતી દીનાનાથને આશરે સ્વીકારીને ભેળાભાવે ભજન -ભાવમાં અંદગી વીતાવી રહી છે. સજજને સમજ આ કથા તમને શું સમજાવતી જાય છે. હાથના કર્યા હેયે વાગ્યા એ ઉક્તિ અનુસાર રિદ્ધિ ડોશી બે હાલે મરણ પામી આવી અસૂયા તમારા જીવનમાં પ્રવેશવા ન પામે તે માટે સજજને સાવધાન રહે. (૮૪) ગાગર નહિ પણ સાગર જેટલું પાણી પીવાઈ ગયેલું હોવા છતાં જીવડાની તરસ છીપી નહિ જીવનમાં આવી અનેકાનેક તરસ છે જે કયારેય પણ છીપી શકાતી નથી જ કેઈપણ તરસને અન્ત આવી શકતું નથી એક કોલસાને વેપારી જંગલમાં કેલસા પાડવા માટે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જાય છે. સાથે સાથે ગાડામાં જોઈતી સામગ્રી સાથે પાણી પણ પૂરતું લેતે ગયે છે. જંગલમાં જઈને પિતાના માણસ મારફત બહોળા પ્રમાણમાં કાણો એકાં કરાવીને અગ્નિ પટાવવામાં આવે છે. અર્ધ બળી રહે. ત્યાંથી પાણી છાંટવું પડતું હોય છે. કોલસાઓ તૈયાર કરાવવાની કારવાહી મોટા પ્રમાણમાં ચાલી રહી છે તે મુજબ પાણીને પણ ઉપયોગ થાય છે આ રીતે પિતાની પાસે રહેલું પાણી ખલાસ થઈ જાય છે. અને આસપાસ જંગલમાં કયાંય પાણી નથી. ગરમીની મોસમ છે અસહ્ય તૃષા લાગે છે. એક તરફ કેલસાનું કામ પણ અપૂર્ણ છે બીજી તરફ તૃષા વધતી જાય છે. કંઠ શેષાઈ રહ્યો છે. એક શીતલ છાયા વાળા વૃક્ષ તળે આ વ્યાપારી બેઠેલા છે. તેવામાં જ તેને નિદ્રા આવી ગઈ દરમ્યાન સ્વપ્ન આવ્યું પ્રાયશઃ જેવું લક્ષ લગની ને વેશ્યા હોય તેવું જ સ્વપ્ન આવે સ્વપ્નમાં એક તલાવ જોવામાં આવ્યું. અને જોતાની સાથે જ તલાવ તરફ તે દેડી ગયું અને બે બે. પાણી પીવા મંડી પડે. સવરનું સમગ્ર સલિલ પી ગયે તે પણ તેની તૃષા. શાન્ત ન થઈ તત્પશ્ચાત બીજું સરોવર જવામાં આવ્યું ત્યાં પણ મોટું માંડીને પાણી પીવા ભાગી જ ગયે યદ્યપિ મેટું માંડીને પાણી પીવું એ માનવીય સત્યતા વિરુદ્ધ છે. મોટું માંડીને પાણી પીવામાં આવે મેટું ઊંચું રાખીને અદ્ધરથી પાણી પીવામાં આવે ઉષ્ટ્રની માફક મેટું ઊંચું Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ રાખીને ખાવ, પદાર્થ મોંમાં મૂકવામાં આવે મોટું વિકૃત કરીને કોઈપણની સાથે બેલવામાં આવે અને વધુમાં ઉભા ઉભા જ જ્યાં ત્યાં પેશાબ કરવામાં આવે આવી તમામ આદતે માનવીય સભ્યતા વિરૂદ્ધ છે. આ કેલસાને વેપારી સ્વપ્નમાં બીજા સરોવરનું પણ બધું જ પાણી પી ગયે તથાપિ તેની તૃષા શમી નહિ. તૃષ્ણ આકાશ જેટલી અનત છે સરેવર શું પણ સાગર જેટલું પાણી પીવામાં આવે તે પણ તૃષા કે તૃષ્ણને અંત કયારેય પણ આવતે નથી જ આ પ્રમાણે સંસાર સાગરમાં પણ, વાસનાને અંત કયારેય આવતો નથી. વાસના અનેક જાતની છે તે અગાઉ કહેવાઈ ગયું છે. વાસના જ્યારે વિકૃતરૂપ ધારણ કરે છે. ત્યારે તે તમારે. જ ભાગ લેતી હોય છે. એટલે જ વાસનાને વશ પડે. જીવડે કેટલે મુંઝાય છે. તેની અવાચ્ય વેદના કે રાંવેદત સર્વજ્ઞ શિવાય કેણ કહી શકે ખરેખર સજજન અને વિચારક માણસે સમજી જવું જોઈએ કે આ પ્રમાણે તૃષા કે તૃષ્ણાને અંત આવતું નથી અને જીવન પલકારામાં પૂર્ણ થાય છે. માટે જ જીવનમાં કર્તવ્ય નિષ્ઠ થવું અતિ આવશ્યક છે. અને કર્તવ્ય પરાયણ થવા માટે માનવતા કેળવવાની તેટલી જ જરૂર છે. હમેંશા શ્રદ્ધા ફલવની બને છે. તેને આ અજોડ દાખલો છે શ્રદ્ધા એ એક જાતની સંજીવની છે સંજીવની. ઔષધી છવડાને નવજીવન આપે છે તેમ શ્રદ્ધા માણસના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જીવનમાં નવું ગીતન્ય રેડે છે અવનવું આત્મબલ અર્પે છે એટલું જ નહિ કિન્તુ જીવન વાડીને પૂર્ણ વેન વિકસાવી દે છે શ્રદ્ધાને હમેંશાં ધૃતિ એટલે કે ધીરજની અનિવાર્ય આવશ્કતા ઉભી થાય છે હમેંશાં ધીરજની પાછળ શ્રદ્ધા દેવીનાં નેતા પગલાં પડે છે પછી એ શ્રદ્ધા દેવીના નામે સૂકાં સરવર સલિલથી છલકાય છે વાંઝીયા વૃક્ષે પણ ફલે આપતાં થઈ જાય છે એટલું જ નહિ કિન્તુ પત્થરાએ પણ પલ્લવિત થતા જોઈ શકાય છે પણ આર્ય સંસ્કૃતિ રક્ષક શાસ્ત્રોમાં શ્રદ્ધાને વધુ વજન ભાર કે ઝેક આપવામાં આવ્યો છે કેઈ એક મહાત્મા ઉગ્ર તપસ્વી હતા સાથે સાથે તેટલા જ કુધિષ્ઠ હતા કાધને કુહાડો તેઓના હાથમાં જ રહેલે જવા મલે કયારેય પણ પ્રસન્નતાની પ્રતિભા તેમના જીવનમાં જોવા ન મલે પ્રસન્ન મુદ્દો હોવી એ પણ એક કુદરતી દેણ છે કે સદ્ભાગ્યશાલી જીવડે એક સરખી મુદ્દા રાખી શકે છે લગભગ એવા જ જોવા મળશે નહિ જેવા પ્રસંગમાં ચીડાઈ જાય પેતાના વદન ઉપર ક્રોધની કાલિયા છવાઈ જાય કઈક એવા હોય છે કે જે વાત વાતમાં ચીડ ચીડા બની જાય ખરેખર આવા પ્રાણીઓ મહીને પ્રાયઃ વાનર એની માં જ ધકેલાતા હોય છે આ મહાત્માને એક શિષ્ય જડ ભરત જોઈ લે અકકલવેદી ઓથમીર મંગાવ્યાં મરચાં ને લાવ્યા કેથમીર આ શિષ્ય હતે મંગાવે હીંગ ત્યારે લાવે શીંગ આવો અકકલનો બાર દાન હતા કિન્તુ તેટલે જ શ્રદ્ધાલુ અને શાન્ત હતે શ્રદ્ધાની શ્રેણીમાં Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ઘણા જ આગળ વધી ગયેલ હતા ખરેખર શ્રદ્ધા દેવીએ તેના અંતરને ઓરડામાં વાસ કરેલ હતે શ્રદ્ધાદેવીની તેના ઉપર અસીમ કૃપા ઉતરી પડી હતી ત્યારે જ તેના જીવનમાં આવી સંગીન શ્રદ્ધા જોવામાં આવે આ શિષ્યને. ગુરૂદેવ ઉપર પૂર્ણ પ્રેમ સેવા ભક્તિ અને સમર્પણને નેમ. હતા ગુરૂદેવ જે કેાઈ સબંધ સુખડી ચખાડે તેને સંપૂર્ણ આવકાર સાથે આરોગી જતા ગુરૂજી કંઇ પણ આદેશ કે ફરમાન કરે તેને બ્રહ્મવાકય સમજીને વધાવી લેતે કોઈ પ્રસંગ વસાત ગુરુ અને શિષ્ય સુદુર પહાડી પ્રદેશમાં નિકળી પડ્યા ત્યાં ગુરૂજી ધ્યાનસ્થ દશામાં ડૂબકી મારવા માટે ગુફામાં જવાની તૈયારી કરે છે શિષ્યને બહાર બેસી. રહેવા કહ્યું શિષ્ય ગુરૂજીને પૂછી લે છે ગુરૂદેવ મને ભૂખ લાગે તે હું શું કરું? ગુરૂજીએ ચીડાઈને કહ્યું મૂર્ધરાજ તને ભૂખ લાગે તો આ પત્થરાએ રાંધી ખાજે બસ શિષ્ય સમજે છે “કુલ વ ગાન” શિષ્ય ભલે મૂર્ખ રહ્યા પરંતુ તેનામાં આ એક દેવી ગુણ છે જે જ્યાં ત્યાં જેવા ન મલે સેંકડોમાં એકાદ એવું સ્પેસ્યલ મલી આવે કે ગુરૂજીના કડવા વેણને પણ શિષ્ટ અને મધુરાં માનીને આરોગી જાય વાહ શિષ્ય તને સહસત્રશ ધન્યવાદ ધટે છે. પત્થરાઓ રાંધીને ખાઈ જજે ચાવા કડક પ્રહારને પણ હૈયાને હાર સમજી બેસે છે ગુરૂજીના વચન ઉપર વિશ્વાસ રાખવે એ કપરું કામ અને એ વિશ્વાસને વફાદાર રહેવું તે તે કપરામાં કપરું કામ છે શિષ્ય ઘણે વખત બહાર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ બેસી રહયે છે ગુફામાં રહેલા ગુરૂજી પિતાના ઈષ્ટનું ધ્યાન ધરી રહે છે જ્યારે આ શિષ્ય પોતાના ગુરૂજીનું જ ધ્યાન ધરી રહયે છે સમય ઘણેજ વીતી જવા આવ્યા છતાં ગુરૂજી ગુફામાંથી બહાર ન આવ્યા તે ન જ આવ્યા સમતાની પણ સીમા હોય છે હવે શિષ્યને અત્યંત ક્ષુધા લાગી આવે છે ત્યાં ગુરૂજીના વચનાનુસાર ચૂલો બનાવીને અગ્નિ પેટા ચૂલા ઉપર તપેલી મૂકીને તેમાં પથરાઓ મૂકવામાં આવ્યા હતા. તપેલીને ઢાંકી દેવામાં આવી હતી જ્યારે સમય થયે ને ઉપરનું ઢાંકણ ખસેડે છે ત્યાં તપેલીમાં ભાત લેવામાં આવ્યા હતા. શિષ્ય તે ભાતને આરોગીને સંતુષ્ટ થાય છે શ્રદ્ધાનું આ પરિણામ છે. શાસ્ત્રીય સિદ્ધાન્ત છે. “સરા શ્રદ્ધા સ્ટીયરી” આ સૂયને આત્મસાત્ કરે પછી જઈ તમારે સર્વત્ર જય જયકાર છે. આ દુનીયાની અજાયબીઓમાં જોવા લાયક સ્થળે પૈકી અમદાવાદ હઠી સિહનું દહેરૂ ખરેખર જોવા લાયક છે આજે હજારો માણસો દર્શનાર્થે દોડી આવતા હોય છે દૂર સુદૂરથી બહારની જૈન અજૈન તમામ જનતા નિરીક્ષણ કરીને આત્મ સંતોષ મેળવતા હોય છે હઠી સિંહભાઈ જૈન શાસનનું એક ભવ્ય સ્મારઠ ઊભું કરીને પિતાની સુવાસ મૂકતા ગયા છે સ્વધર્યની પાછળ કેટલે ગર્વ હતો કેટલું ગૌરવ હશે કેટલું જેમ હશે કેટલો જુસ્સે હશે! તે આપ શ્રીમાને કલ્પી શકે છે હઠીસિંહ નામ સાર્થક છે સિંહ હઠ ઉપરથી હઠીસિંહ નામ જગતમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ -જાહેર થયું અમદાવાદ રાજનગરના રળિયામણું આંગણું એક જાણીતું જૈન કુંટુંબ ઘણું જ સમૃદ્ધા અને સંસ્કારી હતું. તેઓની પાસે જમીનને એક મોટો પ્લેટ હતે એ તેટના મેદાનમાં ગેરા લેકે પિલની રમત રમતા રહે તેઓનું જ રાજ અને દાદાગિરી ચાલે એકવાર કુંટુંબી જનેએ મને નિર્ણય લીઘે કે આ પ્રવિત્ર પ્લેટમાં જીનાલયનું નવ નિર્માણ કરવું જરૂરી છે આજન ફાઈનલ કર્યા પછીથી આ લોકોને સનસનાટી ભરેલું સંભળાવી દીધું કે તમે તમારી રમત બંધ કરીને અહિંથી ચાલ્યા જાવ આ પ્લેટમાં એક આલીશાન ભવ્ય જૈન દેવાલય રૌયાર થશે ગોરા લોકેએ હૂકમી ચલાવી કે આ જગ્યા પર જૈન દેવાલય તૈયાર નહિ થઈ શકે અને અમારી રમત અહિ ચાલુ રહેશે આ સાંભળીને હઠીસિંહભાઈનું લોહી ઉકળી આવ્યું અને કમ્મર કસીને કૂદી પાડવાની સંપૂર્ણ તૈયારી બતાવી એટલું જ નહિ પરંતુ ખાત મુહર્ત કરીને દેવાલયને અનુરૂપ બાંધકામ ચાલુ કરાવ્યું સાંજ સુધી જેટલું બાંધકામ થાય તેટલું જ ગેરા લેકે આવીને ગબડાવી દેતા બીજા દિવસે ફરીથી બાંધકામ ચાલુ થાય અને સાંજ પડે તે ગેરા લેકે પિતાની ગુંડાગિરી ની છેડે કિન્તુ આ તરફ હઠીસિંહ ભાઈને સત્યાગ્રહ હતું કે આ કાર્યમાં પીછેહઠ નહિજ કરવી પ્રાણ જાય તે ભલે જાય પરંતુ પણ નહિ જવી જોઈએ જાન જાય તે જાય પણ ઈમાન, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કેમ જાય આ જાતને ટેકીલે માણસ પરિણામે વિજયી नी छे अनारम्मो हि कार्याणा प्रथम बुद्धि लक्षमणम् રાજના જમાના દિલૈધ વૃદ્ધિ મન્ હમેશાં કાર્યને આરંભ નહિ કરે એ પહેલું બુદ્ધિનું લક્ષણ છે જ્યારે આરંભ કરેલા કરેલા કાર્યને છેક સુધી વળગી રહેવું તે બુદ્ધિનું બીજુ લક્ષણ છે આ નીતિ શાસ્ત્રના નિયમ અનુસાર હઠીસિંહભાઈ છેક સુધી આ કાર્યને વળગી રહયા છેવટે વધુ માણસો અડીખમ મજૂર રોકીને પણ માત્ર બાર કલાકમાં જ મજબૂત કિલ્લે તૈયાર કરાવ્યું કેટની સાથે સાથે મંદિર પણ તૈયાર થતુ ગયું આખરે ગેરાએ હવે નૈતિક હિંમત હારી ગયા આખરે બહાદૂર બંકે જૈન શાસનને ડકો વગાડતે ગયે આજે પણ તેમની અમર નામ છે તેઓનું નામ આબાલ ગપાલ જાણીતું છે. મન્દિરજીનું ખાત મુહૂર્ત કરાવ્યા પછી શેઠશ્રી. વધુ સમય વીતાવી શકયા નહિ પછી ટૂંક સમયમાં જ તેઓ અવસાન પામ્યા હતા પ્રતિષ્ઠાની પવિત્ર ભાવના સાથે લેતા ગયા જીનાલયનું બાંધકામ લગભગ બે વર્ષ ચાલતું રહયું ત્યાર પછીથી તે જીનાલયની પ્રતિષ્ઠા કરવાનું મુહૂર્ત ૧૯૦૩ મહા વદ પંચમીનું નિરધાર્યું હતું કિન્તુ આદર્યા અધવચ રહયા અને શેઠ હઠીસિંહ ભાઈ આ ફાની દુનીયા છેડીને ચાલતા થયા. તપશ્ચાત્ દેરાસાજીને લગતું કામકાજ શેઠાણી હરકુંવર આઈએ વ્યવસ્થિત સંભાળી લીધું હતું શેઠાણીનું Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ વ્યવસ્થા તંત્ર એટલું સુન્દર હતું કે જૈન જગતમાં એક વીરાંગના તરીકેનું માનવનું સ્થાન મેળવતાં ગયા જબાન ઉપર સપૂર્ણ લગામ હતી સાથે સાથે ઠંડા અને મીઠાં પણ તેટલાંજ કે હજારે પ્રાણુઓના આશિર્વાદ મેળવતાં ગયા તમે પણ તમારા જીવનમાં એક કાર્ય એવું કરતા જાવ એક પણ એવું પુણ્યનું સ્મારક ઊભું કરતા જાવ તેજ મારક તમારી પુણ્ય સ્મૃતિને સદાને માટે યાદ કરાવતું રહેશેજ. કલાદેવીનું વરદાન વરી ચુકેલે કલાકાર હોય. ગમે તેટલે વિદ્વાન એટલે કે વિદ્વજજન હોય પરંતુ તેનામાં બુદ્ધિમત્તા ન હોય તે તેની કશી જ કિંમત નહિ. વિદ્વાન અને બુદ્ધિમાનમાં આકાશ અવનિ જેટલું અંતર છે. ઘણી વખત એકલે વિદ્વજન મૂર્ખ કે બુદધુમાં કૂટાઈ જતે હોય છે. તેને ગતાગમની ભાગ્યે જ ખબર પડે છે. કયારેક તે પ્રેક્ષકને કિં કર્તવ્યવિમૂહવત્ જણાય જ્યારે બુદ્ધિમાન માણસ કયારે શું નહિ કરવું કયારે શું બોલવું શું નહિ બોલવું વિગેરે વિગેરે સમ્યક રીત્યા સમજી શકે છે. - પંજાબમાં એક અદ્દભૂત કલાકાર આવી ચડયે તે અસાધારણ કલાકાર હતે ચોતરફ તેની સુવાસ પ્રસરી રહી હતી માનવની આબેહુબ આકૃતિ આલેખી, બનાવતું હતું મહારાજા રણજીત સિંહજીએ કલાકારને પિતાની સમીપે બોલાવે અને કહેવામાં આવ્યું કે ચિત્રકાર તારી કલાના જનતા ઓવારણાં લઈ રહી છે. વાહ તારી એવી અદ્દભૂત ૧૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬, કલા છે. તે મારી એક સુંદર પ્રતિકૃતિ આલેખી બતાવ. જોઈ લઉં તું કલામાં કેવી અને કેટલી પ્રગતિ કરી શકે છું મહારાજાધિરાજ ! આપની કૃપા છે આપ જેવા પુણ્યવંત અને મહભાગ્ય શાલીઓની મહેરબાની છે. તે સિવાય મારી કઈ શક્તિ ! મહનીય પુરૂની શક્તિપાત વિના શક્ય જ નથી. સમજયાને સમ્રાટ ! લે ત્યારે એટલે હોંશિયાર ચતુર અને ચાલાક હોય તે બેનમૂન મારૂં ચિત્ર આલેખી બતાવ. તારી અસલી આવડતનું અહિં માપ આવી જશે. બસ બસ આવા કલાકારેને માટે ટકેર પર્યાપ્ત છે ચિત્રકાર મહારાજાધિરાજ નું ચિત્ર આલેખી બતાવવાની તૈયારી કરી રહ્યો છે કિન્તુ નાની વયમાં શીતલાના અસાધ્ય રોગથી રાજાની એક આંખ ગઈ હતી. એટલે કે મહારાજા એકાક્ષી હતા ચિત્ર આલેખવામાં એકાક્ષી કેમ બતાવાય આ એક કઠીન અને ગહન શમસ્યા છે. આ સમસ્યાને ઉકેલ કરવામાં અટવાઈ ગયેલ ચિત્રકાર ચિત્તમાં ચિન્તન કરી રહ્યો છે. માનવ એકાક્ષી હોય કે આંખે બા હોય અને ચિત્રમાં તદ્દનુસાર બતાવવામાં આવે તે તે સહી નહિ શકે ખરેખર માનવ જાતમાં આ એક ભારે બદી છે. સ્વયં ખરાબ હોવા છતાં સારા દેખાવાનો દંભ કે ડોળ કરતા હોય છે. અહિં મહારાજા સ્વયં એકાક્ષી છે. છતાં ચિત્રકાર ચિત્રમાં એકાક્ષી આલેખી બતાવશે તે તે સહન નહિજ કરી શકે એટલે જ ચિત્રકાર અપની બુદ્ધિથી એક સંગીન આઈડીયા ઉભું કરે છે. મહારાજાનું નામ થાય Page #242 -------------------------------------------------------------------------- ________________ . ૨૭ અને મારું કામ થાય. સત્ય વસ્તુને છૂપાવવી એ એક ગૂન્હ છે. સત્ય જોખમાય નહિ અને જૂઠને જેમ ન મલે તે રીતિએ વર્તન કરવામાંજ માનવની વડાઈ અને વીરતા છે. આ કલાકાર કેટલે નીતિમાન અને પ્રામાણિક છે તેનું અહિં માપ નીકળી આવશે. ચિત્રકાર મહારાજાની સંગીન અને રંગીન છબી તૈયાર કરીને દરબારમાં મહારાજાની સામે હાજર થાય છે. વસ્ત્રાવરણ દૂર કરીને ચિત્રને ખૂલ્લું કરવામાં આવે છે. ચિત્રને જોતાં જ મહારાજાનું દીલ ડેલી ઉઠે છે. ભલભલાનાં નત મસ્તક થઈ જાય છે. છબીમાં મહારાજાને શિકાર કરતાં બતાવ્યા હતા. હાથમાં બંદૂક હતી અને તે માત્ર એક જ આંખથી બંદૂક ઉપર નિશાન લઈ રહ્યા હતા કેમ કે નિશાન લેતી વખતે એકજ આંખને ઉપગ કરવામાં આવે છે. મહારાજા કલાકારની બુદ્ધિ મત્તા ઉપર ખુશ ખુશાલ થઈ જાય છે. સાથે સાથે અપના ગળાને લાખેણે હાર ઉપહાર કરે છે. ખરેખર આ ચિત્રકાર કલાકાર નહિ પણ કલાકાન્ત કહી શકાય. મૂર્તિનાં દર્શન પૂજન કે અર્ચન અસ્થાને નથી જ જડ વસ્તુ પણ જીવનમાં કેટલું જોમ અને જુસ જગાવે છે. ઘડી ભર ગુસ્સો પણ ગાયબ થઈ જાય છે. • આપણું જીવન લગભગ જડની સાથે જ સંકળાયેલું છે. સમજી લે જડના સહારા વિના ઘડી ભર પણ ચાલશે 'નહિ જડને સહારે અનિવાર્ય છે આવશ્યક છે જીવનના એકે એક વ્યવહારના સંચાલનમાં જડ પદાર્થો મુખ્ય Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ભાગ ભજવતા હોય છે. આવી સીધી અને સાદી વાતની સ્વીકૃતિ કેમ થઈ શક્તી નથી. માત્ર પૂર્વગ્રહને પકડી બેસવા માત્રથી તમારી નૈયા પાર નહિ પામી શકે પૂર્વગ્રહને પાતાલમાં પધરાવીને સત્ય અને સનાતન સિદ્ધાન્તને સ્વીકાર કરવામાં સચેષ્ટ અને સાવધાન બને. બીજી ત્રીજી વાતે એક બાજુ પર રાખે તમારે ચિદ્દઘન આત્મા ખુદ જડ શરીરને જકડીને બેઠેલે છે. તેનું કેમ! તમારું શરીર જડ છે અને તે જડ શરીરના સહારા વિના તમારું કઈપણ આધ્યાત્મિક કે ભૌતિક કાર્ય સિદ્ધ થઈ શકશે ખરું? ' અર્થાત્ જડના સાથ કે સહારા વિના તમારૂં સાધ્ય સિદ્ધ થઈ શકશે નહિ જ અતઃ પૂર્વગ્રહ છેડીને આવે અમારા શરણે અને તમે તમારી કાન બૂટી પકડીને કબૂલાત કરે કે મૂતિ છબી પ્રતિમા કે પ્રતિકૃતિ જડ હોવા છતાં તેને સાથ અને સહારે લેવું જ પડશે શાસ્ત્ર જડ છે છતાં તેને વાડમય કહેવામાં આવે છે. પુસ્તકના પેપરે એવં કાગળ અને અક્ષરે જડ છે. એમાં બે મત નહિ છતાં તેજ પુસ્તકો માનવને ચિન્તનમય કરી મૂકે છે. શાસ્ત્રો અને અમુક પુસ્તકનું વાંચન કરતાં કરતાં માણસ પોતે પિતાને ભૂલી જાય છે. ખાન પાનને ખ્યાલ રહેવા પામતે નથી. શાસ્ત્રના પાના પર આલેખાયેલી જડ વાર્તાઓ વાંચકને એ આકષી લે છે કે પાસે કે શું કરી રહ્યા છે તેને પણ ખ્યાલ ભાગ્યેજ રહેતું હોય છે એટલે શાસો Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ એવં પુસ્તકે કેટલું ભગીરથ કાર્ય કરતાં હોય છે. ચાલે આગળ વધે આપણા શાસ્ત્રોમાં મૂર્તિ પૂજાની પાછળ ફલ પામેલાઓના અનેક દાખલાઓ શાસ્ત્ર સિદ્ધાન્તના પાના પર કંડારાયેલા છે. પ્રભુની પુષ્પ પૂજાની પાછળ મગ્ન થયેલા નાગકેતુને કેવલજ્ઞાનને દીવડો પ્રગટાવવામાં પુષ્પ પૂજા જ નિમિત્ત બની હતી અનાર્ય દેશમાં રહેનાર આ કુમારને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરાવનાર મૂર્તિનાં દર્શન છે મૂર્તિ કે પુસ્તક જડ હોવા છતાં આપણને મહદ્ અંશે ઉપગી છે. રજોહરણ મુહુપતિ સાધુવેષ આ બધું જ જડ માનીને આપણે તે તે પદાર્થોની ઉપેક્ષા કરીશું તે કેમ ચાલશે ? બાજુપર મૂકવાથી વ્યવહાર ચાલશે ખરે? ગઈ કાલની કુમારિકાને ગત રાત્રીમાંજ લગ્ન મંડપમાં પત્ની પદની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તેને આજે કુમારિકા કહી શકાશે નહિ અખંડ સૌભાગ્ય વાળી કહેવાશે તિર્થંકરની હાજરીમાં પણ તેઓની મૂર્તિની પૂજા થતી હતી તે એમની ગેરહાજરીમાં મૂર્તિ પૂજા કરવી અનિવાર્ય છે. શિવાય તીર્થંકર પરમાત્મા સમવસરણમાં પૂર્વ દિશા સન્મુખ બેસીને ઉદબોધન કરતા હોય છે. અન્ય અન્ય દિશાઓમાં પ્રતિબિંબ સ્થાપિત કરતા હોય છે. તે તે પૂજનીય ખરા કે કેમ ! આજના ફેટોગ્રાફી યુગમાં જ્યાં દર સેન્કડે સેંકડો ફોટાઓ પડતા હોય છે. આપણે આપણા ફેટાને આપણે માનીએ છીએ બીજાઓ પાસે મનાવવા માટે જેર શેરથી પ્રાણવાન પ્રયત્ન કરીએ છીએ દર્પણમાં Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પરંતુ પેાતાનું પ્રતિબિંબ, નીરખીને કાણુ નથી હરખાતુ, દણમાં પડતું પ્રતિષિ`ખ શું જ્ડ નથી તથાપિ એ જડ પ્રતિબિંમ પણતમારા અંતરમાં કેવા આન ઉપજાવે છે? માટે જડ વસ્તુને જતી ન કરી આપણી મૂતિ ભલે જડ રહી તથાપિ કયારેક તમારા રામ રામમાં જોમ જગાવી દે છે કયારેક અવનવું આત્મિક બલ આપે છે. કયારેક તમારા અંતરના ભાવને રંગી નાંખે છે. કયારેક તમારા શુષ્ક ભાવને ભીંજવી નાંખે છે કયારેક મમ્મણુના અવતાર સમા કૃષ્ણ અને કંજુસ માણસને કલ્પવૃક્ષ સમે બનાવી મૂકે છે. અમારી મૂરતીની મૂરત તમારી સૂરતને શાન્ત અને દાન્ત મનાવી મૂકે છે. તમારી દનાતુર આંખાને અવનવી આભાથી આંજી દે છે વિગેરે વિગેરે આ વિષયના ઉલ્લેખનમાં કલમ કામ કરે તેટલુ એછું જ છે મૂતિના વિષયમાં શકિત માનવા પણ ઘણા જ સમજુ શાણા અને સજ્જન હેાય છે ઘણા જ દાંત દમી અને દયાલુ હોય છે. ઘણાજ શાન્ત શમી અને સતેષી હાય છે. તે તે સદ્ભાગ્યશાલીએ સમજવુ જરૂરી છે કે કાગળ ઉપર લખેલા પેાતાના જ જડ હસ્તાક્ષરાની સહી કેટલુ કામ કરે છે. એ આખાલ ગેાપાલ પ્રસિદ્ધ છે સાધારણ જન પણ સમજી શકે છે કે માત્ર એ ચાર અક્ષરાની સહી'. વહીમાં કેટલુ' કામ આપે છે. એ ચાર અક્ષરાની સહી લાખાની મીલ્કત ઉપર મહેાર છાપ મારી દે છે. જર અને જમીનને કવર કરી લે છે. અરે! શ્રીમાન સહીને જવાદો માત્ર એક અંગૂઠા છાપનું મહત્વ કાર્ટોમાં કેટલુ છે ! Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ એક અંગૂઠાની આકૃતિનું પણ વિશ્વમાં કેટલું વર્ચસ્વ છે તે પછી આપણા દેવાધિદેવની પ્રતિમાનું પ્રભુત્વ પૃથ્વીના પ્રાંગણમાં કેટલું હોવું ઘટે તેને સીધે અને સાદો ઉકેલ વાંચક સ્વયં કરી લેશે. જ્યારે મૂર્તિને માન્યતા આપવાનો અવકાશ આવે છે. ત્યારે ખભે ઉંચનીચો કરીને તે વાતને વાહીયાત માને છે. મતિના વિષયમાં મૌન સેવના સજ્જને પિતાના પ્રિય પાત્રને ફેટો જોતાં અંતરમાં કેટલો આહાદ અનુભવતા હોય છે અને પિતાના જ દુશમનનું રેખા ચિત્ર નીરખતાં નયનોમાંથી નીરના બદલે તીર છૂટે છે આખેમાંથી અંગારા વરસતા હોય છે. આ રીતિએ તમારા દ્વેષી અને પ્રેમીની પ્રતિકૃતિનું પ્રક્ષણ કરતાંની સાથે જ તમારા મનોગત ભાવના પર્યાયે પલટાતા હોય છે બસ કરો મહેરબાન ! હવે મૂલ વાત ને વધાવી લ્ય ને ! અને તેમાં તમારું શ્રેય અને સિદ્ધિ સમીપસ્થ છે. ચાલે ત્યારે મૂળ વાતને આપણે સૌ કોઈ સ્વીકૃતિ કરીએ. મૂતિ એ જડ નથી પણ વડ છે એ વડલા નીચે વિસામે લઈને અમે અમારા હૈયાને હળવાં કરી કૃતાર્થ થઈશું બેલ જૈન શાસન દેવકી જય જય જય રામાયણમાં રામચન્દ્રજીએ મોકલેલ મુદ્રિકા મલતાં લંકામાં બેઠેલા સતી સીતાજીનું હૈયું હર્ષના હલે ચડ્યું હતું. સાથે સાથે શ્રીમતી સતી સીતાજીએ પ્રેમપહાર તરીકે મોકલેલાં કંકણથી કન્કિંધામાં બેઠેલા રાજા સમચન્દ્રજીના અંતરમાં અમૃત રસનો અનુભવ થયે તે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અન્તિમમાં પૂર્વગ્રહની ગ્રન્થિથી નહિ જકડાયેલા માણ સાને માટે મૂતિ વિષયક આ લેખ ઘણુંાજ સુન્દર સંદેશ આપતા જાય છે. એટલું જ નહિ કિન્તુ ગામડીયેા ગમાર પણ સહેજે સમજી શકશે કે મૂર્તિને માન્યતા આપવા માટેનાજ ા યુગ છે. મૂતિ'માં રસ નહિ ધરાવનારા માણસા આજે મૂર્તીિમાં રસ લેતા થયા છે સેંકડો ભાગ્યશાલીએ જીવનના લાવા લેવા માટે તીથ ધામમાં દાડી રહ્યા હોય છે માત્ર ચાર ઇંચની કેસેટ V. D, O. ના સહારે ભૂંસાઇ ગયેલી ભૂતકાલીન સ્મૃતિએને સજીવન કરતી હેાય છે. તદાનુસાર મૂતિ એને માન્યતા આપવાના સમક્ષમાં અને કાનેક અકાટય દાખલાઓ અને દલીલે છે તેમાં કાઇથી પણ ના કહી શકાશે નહિ માનવતાને પૂજારી પ્રતિનિ પ્રતિમાના વિષયમાં કરવમાં આવેલુ વિશદ વિવેચન માનવા તૈયાર જ રહેશે તેમાં અપીલને અવકાશ નથી, અગર આપ શ્રીમાન માનવતાના પૂજારીજ છે તે પ્રતિમાને માન્યતા આપવાની ખામતમાં ના કહેવાની ધૃષ્ટતા કયારેય પણ કરતા નહિ. (૮૯) ચારી કરનાર માણસ પણ પોતાના જીવનમાં કેવી ટેક રાખે છે. કેવાનેમ રાખે છે કેવી સુન્દર પ્રતિજ્ઞાનુ પરિપાલન કરી રહ્યો છે. તેનુ' આ જવલંત દૃષ્ટાંત તમને વાંચવા મલશે માત્ર ચારી કરવાના ઈરાદાએ નીકળેલા ચાર પણ કેવા સાગેામાં સંયમના સહારા લઈ રહ્યો છે. એક Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ કહેવાતા ચોરમાં પણું ચારિત્રની ચમક અને ઇન્દ્રિય દમ, નની દમક કેટલી આદર્શ છે. હંમેશા યાદ રાખે નાથ વિનાને બળદ અને નિયમ વિનાને મરદ બંને બરબાદી જ નેતરનારા હોય છે. આ વાત ભૂલાવી નહિ જોઈએ. આ નિયમ બદ્ધ ચેરને ગરીબને કે સ્ત્રીઓને ન સતાવવાની પ્રતિજ્ઞા છે. ત્યારે આ ચોર ચોરી કરવા માટે એક ઝવેરીને ઘેર જઈ ચડે છે. ચોર લેકે પણ મુહુર્ત કે શકુન જોઈને જ જતા હોય છે. એટલે પ્રાયઃ તે લોકો સફલતા મેળવતા હોય છે. ઝવેરીને ત્યાં એક કબાટ ખેલ. વામાં આવે છે. તેમાં ઝવેરાતનાં પડીકાં પડેલાં છે, તે પૈકી આ ચોર માત્ર એકજ પડીકું ઉપાડે છે. જથ્થાબંધ આઇટમમાંથી એકજ આઈટમ લેવાને નિયમ છે ચોરી કરવી અને પરિગ્રહનું પરિમાણ રાખવું એ કેટલું કપરું કાય છે આ ચોરે પણ માનસિક સંકલ્પ કરે છે કે આપણે જીવન જરૂરીયાત પૂરતી ચીજ લેવાની છે. મારે પિટ ભરવું છે. પેટી નથી ભરવી. આવી વિશાલ ભાવના તેના હૈયે વસેલી છે. આવી ઉરચ ભાવના વાળાઓને કર્મને બંધ કે પડે તે સહેજે સમજી શકાય તેવું છે. કબાટમાં અમુલખ અને મબલખ ઝવેરાત પડેલું છે. કોઈ રોક ટોક કરનાર આ સમયે નથી જ વેચછાનુસાર તે પડીકા હડપ કરી શકે છે કિન્તુ નિયમના સૂત્રથી બદ્ધ છે. એક પડીકું લઈને રવાના થાય છે. રસ્તામાં એક સદગૃહસ્થ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીમાનનું ઘર આવે છે. આ શ્રીમાન પણ ઘનાઢય અને મૂડીવાદી છે. આ ચોર ત્યાં ચોરી કરવા જાય છે. આવા ચોરેને બારણું ખોલવાની કે તોડવાની જરૂર રહેતી નથી. તોતીંગ. દીવાલો અને ભયંકર કિલ્લાઓને ઉલંઘવા એ આ ચોરને માટે નહિવત્ છે. ઘરમાં શેઠ શેઠાણી પોત પોતાની જગ્યાએ સૂતેલા છે. એક શય્યામાં શયન કરવું એ ધાર્મિક અને વિજ્ઞાનથી વિરૂદ્ધ છે. શેઠ શેઠાણી પૃથક શયામાં સૂતેલાં. છે આ ચોર ધીમે પગલે શેઠાણીના પલંગ પાસે આવી રહ્યો છે. ધીમા પગલાંનો પણ અવાજ સાંભળીને શેઠાણ. સજાગ થાય છે. તન્દ્રામાં પડેલાં શેઠાણીના મહેમાંથી “અરે ભાઈ” આટલો જ શબ્દ સરી પડે છે અરે ભાઈ! આ શબ્દોએ ચોરના અન્તરમાં જાદુઈ અસર ઉપજાવી ચોરને એમ થયું કે આ શેઠાણી મારી બહેન અને હું તેનો ભાઈ થયો, બસ હવે અહિં ચોરી કરાય જ નહિ શેઠાણીના મોંમાંથી નીકળેલા એ...ભાઈ” આ શબ્દોએ. ચોરના ચિત્તમાં ચિન્તનની ચીનગારી ચાંપી ચોર ચિન્તન કરી રહ્યો છે. આ શેઠાણીએ મને ભાઈ તરીકે બીરદાવ્યું માટે આજથી હું તેને ભાઈ અને તે મારી બહેન મારે બહેનને આપીને જવું જોઈએ. ખીસ્સામાં હાથ નાખે છે. ઝવેરાતનું પડીકું મલી આવે છે. તેજ પડીકું પિતાની બહેનની પાસે મૂકીને ચાલત થાય છે. જોઈ લો વાંચી ત્યે, વિચારી , આ ચોર આવ્યું હતું શા માટે ! આવ્યું હતું મેળવવા માટે અને મૂકીને જાય છે. ચોરની. Page #250 -------------------------------------------------------------------------- ________________ ર૩પ કેવી ખાનદાની કેવી ખાસીયત કે ટેકીલે કેવો નેમીલ વાહ ધન્ય ધન્ય ચોર તારા તિક જીવનને શતશઃ ધન્યવાદ છે. તારા જીવનને અને સદાચારથી સભર તારી સંયમ વૃત્તિને, સારા શુકનની સાથે નીકળી પડેલો આ ચોર ત્રીજા કેઈ એક સદ્દગૃહસ્થને ત્યાં ચોરી કરવા માટે ઉતરી પડે છે. ઘરમાં ચોર આગળ વધે છે. ત્યાં એકાએક તેને હાથ ભરેલા એક કેથળા ઉપર પડે તપાસ કરી તે માલુમ પડયું કે સાકર હશે એક પીસ મેંમાં મૂકે છે. ત્યાં નીમકને મીઠાન) પીસ છે. આ શેઠના ઘરનું લૂણ મારા મોંમાં આવ્યું તે મારે હવે નીમકહલાલ જ થવું જોઈએ. નમક હરામ તે બનાય જ કેમ! આ ચોર ત્યાંથી પણ કંઇક મેળવીને જ જાય છે. આ રીતિએ ચોર સામાન્ય પ્રસંગમાંથી ઉંડું ઉદ્દ બોધન મેળવીને જીવનને ધન્ય ધન્ય બનાવે છે. એક વિરાટ પહાડની નજીકમાં કઈ અદભૂત અને અબધૂત સંત ધ્યાનસ્થ દશામાં દિવસે વીતાવી રહ્યા છે. કાયા માયા એ વાદળાની છાયા સરીખી અસ્થિરને અનિત્ય છે. એવું ઉધન સંતના દર્શન કરવા માત્રથી જ લકે મેળવી લેતા હતા ઘણી વખત અતિ ઉચ્ચ કક્ષાના સત્પરૂષેનું જીવન જનતાને પ્રભાવિત કરવા માટે બસ છે. ' મહાત્માં પુરૂનું મૌન પણ લેકેને ઘડો લેવા લાય. કજ હોઈ છે. વિચાર વાણું અને વર્તન ત્રણેમાં એક રૂપતાને ધારણ કરનારા વીર પુરૂષોને વધારે વક્તવ્ય રજુ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કરવાની કે લેાકેાની સામે લાંબા લેકચરા કરવાની આવ. શ્યક્તા ઉભી થતી નથી. તેઓશ્રીનુ જીવન જ વક્તવ્ય ભાષણ કે લેકચર આપી રહેલું હેાય છે. આ સત્પુરૂષ ગિરિ કદરાસામાં ધ્યાનસ્થ દશામાં દિવસે વીતાવતા હોય છે. કયારેક કોઈ એક ગરીખ જન રાનેરાન રખડતા આ પવ તેાની ભીષણ ખીણે! તરફ આવી પહોંચે છે. એકાએક આ મહાત્મા પુરૂષનું દન થતાં આ ગરીખજન સંતના ચર. ણુનું ચુંબન કરે છે. તેમના શ્રી ચરણેામાં આળોટે છે. ગદ્ ગદ્ કંઠે ગરીબ જન મહાત્મા પુરૂષને વિનવણી કરી રહ્યો છે. કે દીન દયાલુ કૃપા કરા દુઃખ દરીયામાં ડૂબેલા છું નીચે ધરતી અને ઉપર આકાશ શિવાય કોઈ આધાર નથી. આપ સ ંત છે! દુઃખના અંત લાવવાવાળા છે ભગવન એક સમય એવા હતા કે મારા આંગણે અશ્વ ના ઉદધિ ઉછળતા હતેા સમૃદ્ધિના સાગર ધવી રહ્યો હતા જીવનમાં વૈભવના વાયરા વાઇ રહ્યા હતાં પરન્તુ મહાત્મન આપશ્રીના દ્વેશન માત્રથીજ મને અસ્થિર અનિત્ય અને નાશવ'ત લાગ્યું' તે અસ્થિર હતુ માટે ગયું તેના મને જરાય બળાપા નથી જ પરન્તુ આ દુઃખીયારા જીવનને ટકાવવા માટે કંઈને કંઈ આધાર તેા અવશ્ય જોઇએ જ જોઈએ. જોઈએ હવે તા . આપ શ્રીમાન મારા ઉદ્ધારક છે એમ માનીને હું આપની શીતલ છાયામાં આવી ચઢા છું તે। આ દીન દુઃખી ઉપર કંઇક આપની આંખેામાં ઉભરાઇ રહેલી અમીને એક કણુ મારા કૃપા કટાક્ષ કરી Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ માટે અણુનું કામ કરશે વિગેરે વિગેરે લેાપાત કરી રહ્યો છે. ત્યારે ચન્દ્ર અને ચદનથી પણ શીતલ સત પુરૂષ મામિક શબ્દોમાં સૂચન કરે છે. સામે ટેકરા દેખાયા ત્યાં જઈને પછૂટન કર. કદાચ ત્યાંથી તને પારસમણિ મલી આવશે આ ગરીમજનને સંતપુરૂષોના વચન ઉપર ભારાભાર વિશ્વાસ હતા કે આવા સ ંત પુરૂષાનું વચન કયા રેય પણ વ્યય થતું જ નથી. સમ્પૂર્ણ શ્રદ્ધા સાથે સામેના ટેકરા ઉપર જઈ ચઢે છે. ત્યાં પર્યટન કરતાં કરતાં એકાએક પારસમણિ મલી આવે છે. સંત પુરૂષની સમીપે આવે છે. દર્શન કરીને હુ ભર્યાં હૈયે પેાતાના ઘર તરફ આવી રહ્યો છે. પારસમણિના પ્રભાવ એ છે કે લેાખંડને ટચ થતાંની સાથે જ તે કચન સમ અની જાય છે. પૂરતા પ્રમાણમાં લેાખંડનું સાનુ' બનાવે છે. ઘડીભરને માટે પૂર્વ પરિસ્થિતિ પામી ચૂક્યાને આત્મ સતેષ માની લે છે. કલાકે પશ્ચાત્ તેના અંતરમાં એક ભારે આંચકા આળ્યે કે આ ધનમાં સુખ આપવાની શક્તિ હેાત તે આ સંત શા માટે છેાડીને ધ્યાનસ્થ દશામાં બેસતા ? દિલની દીવાલેા હચમચી ઉઠે છે કે, અગર આ માયા મીક્ત શાશ્વત હેાત તેા લાખા માણુસા બધુ જ અહિનું અહિં· મૂકીને છેલ્લામાં છેલ્લા સ્ટેશને જઇ પહોંચે છે. માટે આ ધન વિનાશી છે. સુખની સીધી સડક પરથી ગબડાવનાર છે દુઃખ દરિયામાં ડૂબાવનાર છે અતઃ મારે આ ન જોઈએ તુરતજ પાસેના જલાશયમાં પારસમણિ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પધરાવી દે છે અને સ ંતના શ્રી ચરણેામાં જઇને ભીખ માગે છે. તમારી પાસે અક્ષય ખજાના છે, તે મને આપે દયાનિધિ મારે મણિ નહિ જોઇએ. આ ધનથી આત્માને કયારેય પણ તૃપ્તિ થતી નથી. આ દુનિયાની માયામાંથી અશાન્તિ ઉદ્ભવે છે, અને એ અશાન્તિમાંથી કલેશ કંકાશ અને વેરઝેરમાં વધારો થતા રહે છે. આ ભાઈ અ ંતે સમજી ગયા કે દુઃખમાત્રની જડ માયા છે અને આ માયામાંથી મુક્ત થવા માટે જ સતાના સપર્ક સાધવાના રહે છે. આ ભાઈ પેાતાના જીવનનું સુકાન સંતના શ્રી ચરણમાં સેાંપી દે છે અને શાશ્વત અને અમર સુખને મેળવવા માટે જ સંતની પાસે લીખ માગે છે. (૯૧) માનવ તું વિચાર કરીશ તેા તને લાગશે કે આપણા જીવનમાં અને મટના જીવનમાં ભાગ્યેજ તફાવત જણાશે માંડાની ચપલતા અતિશય ભયંકર હોય છે, અને તે ચપલતા આપણને કંટાળેા ઉભા કરતી હોય છે. તેમ ઘણા માણસાની માંકડાની જેવી જ ચપલતા હેાય છે. કયાંય પણ શાન્તિથી બેસવા પામે નહિ તેમ બીજાને પણ શાન્તિથી બેસવા દઇ શકે નહિ ચાંચલ્ય દરેકને ગમશે પણ ચપલતા અણગમે ઉભેલ્પ કરશે. ચપલતાવાળા માણસાના સંતાને પણ તેટલીજ ચપલતાવાળા હાય છે. જે માનવાના અંતરના અભિશાપજ લેતા હૈાય છે. આવા સ તાનાની મેલી Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ સાંભળવી પણ આપણને ગમશે નહિ તેમના પ્રત્યેક વ્યવહારામાં ચપલતાનુ જ ચિત્ર જોવા મલતુ હોય છે. ચપ લતા વાળા માણસે જ્યાં જાય ત્યાં લગભગ અશાન્તિની આગ જ ચાંપતા હૈાય છે. ખરેખર આવી ચપલતા વાળા માણસ ભૂમિ ઉપર માત્ર ભારરૂપજ લેખાતા હોય છે. એક રાજા પાસે કોઇ મદારી શિક્ષિત માંકડાને ઉપસ્થિત થયે। હતા ગમે તેટલા શિક્ષિત હાવા છતાં તેના જાતિ સ્વભાવ થાડા જાય છે? રાજાને ભેટ આપવા માટે વિનવણી કરી રહ્યો છે રાજા પૂછે છે. આ માંકડા અહિં શુ કામ આપશે તે તુ' જણાવ મદારીએ કહ્યું આ માંકડા શિક્ષિત છે કેળવાયેલાં છે. આપની પાસે પહેરગીરનું કામ કરશે મશાલચીનું કામ આપશે રાજા વિચારે છે કે આ સારા મજાને પ્લાન છે. આપણે માણસા રાખવાની જરૂર નહિ ઉપરથી પગારના પૈસા ખર્ચે. આ તો ઘણુ' જ સારૂ કહેવાય. ચાલેા ત્યારે પ્રધાનને મેલાવ પ્રધાનની સલાહ લેવામાં આવે છે ચેાગ્ય સલાહ મલે છે. નિણ ય લેવામાં આવ્યે કે રાજા જ્યારે સભામાં બેસે છે. ત્યારે હાથમાં મશાલચી આપીને અને તરફ આ માંકડાઓને ઉભા રાખવામાં આવે છે. આ પ્રમાણે કેટલાક સમય રાખેતા મુજબ કામકાજ ચાલી રહ્યું છે. જ્યારે ગ્રીષ્મ રૂતુ આવે છે. ત્યારે કાઇ વ્યાપારી આસલો લઇને રાજાની સમીપે આવે છે. કેરીઓ પણ એટલી સુવાદ હશે જેની કલ્પના ન થઈ શકે રૂપ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ રસ અને ગંધ એટલી આકષ ક હતી કે જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે આવી કેરીઓને જોઇને જ રાજાની પાસે ઉભેલા અને માંકડાએ હાથમાં રહેલી મશાલચી રાજાની સમીપે ફે'કીને ફેરી ઉપર ત્રાટકી પડયાં વિચારી સળગતી મશાલચી રાજાની સામે ફેંકવામાં આવી પછી પરિણામ શું અને કેવું આવે તે વાંચક સ્વયં સમજી શકે છે. આ માંકડાઓને થાડુ' ભાન શાન કે શુદ્ધિ છે કે મારા માલીકને આથી કેટલું અસહ્ય નુકશાન થશે ખસ લગભગ આવી જ પરિસ્થિતિ આપણી છે કે તમે ઉપાશ્રય કે દહે. રાસર જવા નીકળી પડે છે. રસ્તામાં તમને કોઈ ગ્રાહક મલી જાય તે તમે શું કરે ! · તમે કયા ઉદ્દેશથી બહાર નિકળી પડયા તેનું પણ તમને ભાન ભાગ્યેજ રહે કેમ ખરૂ' ને ? કેવલ પાંચ રૂપિચાના લેાભની ખાતર તમે લાખાના લાભ જતા કરે। આ છે. આપણી અધમ દશાનું નિંગ દર્શન પચીશ પંચાશ હજાર યાવતરાજ્ય રૂદ્ધિ મલી જાય તા પણ આપણે આપણા ધમ મહારાજાને અનાદર કેમ કરવા જોઇએ ? આપણે આપણા દેવ ગુરૂ અને ધર્મની મહત્તા માટાઈ કે વડાઈ ન સમજીએ તે તમારામાં અને માંકડામાં તરતમતા ખરી ? જેમ માંકડાની અપના માલીકની મહત્તા ન સમજાઇ તે રીતિએ તમે લેાકે માનવના ઉચ્ચતર અવતારમા આવીને પણ મહુનીય અને અચનીયને આવકાર ન આપી શકે તા પછી તમે કઈ કક્ષામાં ગણાએ તે તમે લાકો સ્વયં Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ વિચારી લેજો દરખારમાં દરોડા પડશે. રાજાએ રૈયતમાં રમખાણ જાગશે આવો ખ્યાલ માંકડાને થોડા હાય છે.. જ્યારે તમે માનવ છે તમારી પાસે બુદ્ધિના વૈભવ છે તેા તમે તમારા દેવગુરૂ અને ધનાં મૂલ્યાંકન આંકી શકે છે અને આંકવાંજ જોઇએ એ નિર્વિવાદ છે. અન્તિમમાં માંકડાને જેમ કેરીએ વહાલી લાગી અને બીજી સારભૂત વસ્તુઓને જતી કરી તેમ તમે લેકે ભૌતિક પદાર્થાની લાલસાની પાછળ બીજુ` બધું જ જતુ કરેા છે. તે હિતા" વહુ નથી જ અતઃ જાગે। માગવા જેવું માગે। અને ત્યાગવા જેવુ ત્યાગેા. (૯૨) શાસ્રોક્તિ અનુસારે વિનય મૂલે ધમ્મા' આ એક નાનકડું સૂત્ર તમને સર્વાંત્તમ સ ંદેશા આપતુ જાય છે ધર્મોનું મૂલ માનીચે તે! વિનયજ છે. ધાર્મિકતાના મુખ્ય મદાર વિનય ઉપર આધારિત છે, આત્મારામજી મહારાજા પ્રથમ એમણે અમદાવાદ શાન્ત મૂતિ શ્રી યુટે રાયજી મહારાજા પાસે ચારિત્રગ્રહણ કર્યુ ત્યારે વાસક્ષેપ કરવાના અવસરે એમને મૂળચંદજી ગણીને કહ્યુ કે મને આપના નામના વાસક્ષેપ કરી આપના શિષ્ય મનાવે, મુળચંદ્રજીએ કહ્યું કે ભાઇ તે પિતાની હયાતીમાં થશે પુત્ર તેા ત્યારપછી પણ થશે વળી આપની ચેાગ્યતા ગુરૂમહારાજના શિષ્ય થવાની છે. માટે આપને તેમના નામને ૧૬ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વાંસક્ષેપ થાય તે જ ચાગ્ય છે. આમ કહેવાથી તે મુનીરાજશ્રી ખુટેરાયજીના શિષ્ય અને મૂળચ ંદ્રજીના ગુરૂભ્રાતા થયા કેટલે, નમ્ર વિનયગુણુ કેટલે આદમય છે, ખરેખર સાધુ ભગવંતા તેમજ સાધ્વીજી મહારાજોએ ઘડે લેવા લાયક છે. બીજો પ્રસંગ બુદ્ધિચંદજી મહારાજા અપની છેલ્લી વયમાં શારીરિક પરિસ્થિતિ કથળી જવાથી વિહાર કરી શક્તા નહિ હતા, તેથી ભાવનગરમાં સ્થિર કરીને રહ્યા હતા પ્રસંગ વશાત્ પૂ. આત્મારામજી મહારાજ સિદ્ધા ચલજીની યાત્રા કરીને આ તરફ વૃદ્ધિ ચંદજી મહારાજને વંદન કરવા માટે શિષ્યાદિ પરિવાર સાથે પધાર્યા હતા તે વખતે વૃદ્ધિચંદજીની પ્રેરણાથી ભાવનગરના શ્રી જૈન સંઘે તેઓશ્રીનુ ચેાગ્ય દખદમાં ભર્યું સ્વાગત્ સામૈયુ કર્યું હતું. તેઓશ્રી સામૈયા સાથે વૃદ્ધિચંદજી મહારાજા જ્યાં ખીરાજતા હતા ત્યાં મારવાડીના વડામાં પધાર્યાં હતા વૃદ્ધિચંદજી મહારાજા સામે આવી રહ્યા હતા બ ંને ગુરૂ ભ્રાતા ખૂબ જ હાર્દિક ભાવે ભેટી પડયા હતા કેટલે આત્મીયભાવ મંગલાચરણ વખતે તેઓએ કહ્યું કે આપ શ્રીમાન ખીરાજતા હૈ. પછી મારાથી પાટ પર બેસી કેમ શકાય. પછી વૃદ્ધિચંદજી મહારાજાએ કહ્યું કે હું કહું તા એસે કે કેમ, પછી તેની આજ્ઞાથી પૂ. આત્મારામજી સહારાજાએ પાટપર બેસીને મંગલાચરણ કર્યુ હતું. પ્રાર ભમાંજ જનતાને મંત્રમુગ્ધ કરી હતી. ગજબ તેમનુ' જ્ઞાન Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ અને અજબ તેમની અકલ આપણાથી તેઓશ્રીનું માપ કેમ નીકલી શકે ? વ્યાખ્યાન પરિપુર્ણ થયા પછીથી ઉઠીને વૃદ્ધિચન્દ્રજી મહારાજાને વંદન કરવા માટે તૈયારી કરતાં બુદ્ધિચન્દ્રજી મહારાજાએ કહ્યુ. આપ તે હવે આચાય થયા છે! જવામમાં આચાય શ્રી મેલ્યા કે અરે ભગવન્ હું આચાય શ્રાવકોને છું આપના નહિ. આપને તે હુક સેવક જ છું અને સેવક જ રહીશ એમ બેલીને વૃદ્ધિ, ચંદજી મહારાજાને પુ. આચાય શ્રી આત્મારામજી મહારારાજાએ વંદન કર્યુ હતુ . ク જોઈ લ્યે! વિનયની પરાકાષ્ઠા આચાય વિદ્ધાન મહાન બુદ્ધિશાલી સમ્પૂર્ણ શક્તિશાલી છતાં જરાય અહું નહિ અભિમાનનાં આવરણી નહિં હતાં ધન્ય છે. તેએશ્રીના વિનયને નમ્રતાને ત્રીજા પ્રસંગમાં તેએશ્રી લુધીયાનામાં વ્યાધિને અગે બેશુદ્ધ થઇ ગયા હતા ત્યારે તેઓશ્રીને સહસા અંબાલા શહેરમાં લઈ જવામાં આવ્યા હતા ચે।ગ્ય ઉપચારના અંતે તેઓશ્રી શુદ્ધિમાં આવ્યા પછી તે હકીક્તની ખબર પડે. વાથી. સ્વયં મૂલચંદજી મહારાજા ઉપર પત્ર લખીને આલેચના મંગાવી હતી આનુ નામ સયમનાં ખપી હતા તેઓ આચાય હતા સમર્થ જ્ઞાતા હતા છતાં પેાતાના વડીલ ગુરૂભાઈ શ્રી મૂલચંઢજી મહારાજા પાસે આલેાચના યાચી હતી કેમકે આલેાચનાની આપલે વડીલ મારફ્તેજ થઈ શકે કેવી અનુપમ લઘુતા ત્યાં જ પ્રભુતા, પુ. આચાશ્રી સંયમી જીવનની સીમાએ પહેાંચી ગયા હતા ખરેખર તેઆ આદેશ પુરૂષ હતા. Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉન્નતિને પ્રથમ પાયે છે પ્રામાણિક્તા હંમેશાં પ્રામાણિકતાની પ્રતિભા અને ખી છે. પ્રામાણિકતાની પસંદગી કેઈ પુણ્ય પળે જ કરવામાં આવતી હોય છે. અને તે કઈ પુણ્યવાન પ્રાણીજ કરી શકે છે. કિન્તુ આજે માણસને જેટલી પ્રમુખ થવાની તડપ હોય છે. તેટલી પ્રામાણિક થવાની હતી નથી જ હંમેશાં યાદ રાખે પ્રમુખ થવા કરતાં પ્રામાણિક થવું અત્યુત્તમ છે. એમાં બે મત ન હોઈ શકે પ્રામાણિકતા નીતિમાંથી ઉદ્દભવે છે. નીતિપાલનનું પરિણામ તેનું નામ પ્રામાણિકતા છે. પ્રારંભમાં માનવને નીતિના પાઠ શીખવવામાં આવે છે. પશ્ચાત ક્રમશઃ માનવ પ્રામાણિકતાની પરાકાષ્ઠા પર પહોંચી જાય છે. પછી કોઈપણ પ્રસંગ પર પિતાની પ્રામાણિકતા છોડતું નથી. જાપાનની રાજધાનીનું મુખ્ય શહેર ટોકી ખાતે એક શાળામાં એક વિદ્યાથી ભણતા હતા. એકવાર શાળા. માંથી છૂટીને ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં સડકપર તેણે એક રૂપિયે પડેલે છે અને હાથમાં લીધે તરત જ તેની માતાએ આપેલી શિખામણ તેણે યાદ આવી આપણને કંઈ પણ જડે તે તે પોલીસને સેંપી દેવું આ શિખામણના સહારે તે વિદ્યાર્થી પોલીસ સ્ટેશને જઈને સેપી દીધે તે વિદ્યાર્થીએ ફેજદારને કહ્યું આ રૂપિયે મને રતામાંથી મલેલે છે. માટે સરકારના ખાતામાં જમા કરે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ સરકારી ફાજદાર સાહેબે આ ૨) ખાતામાં જમા નહિ. કરતાં આ વિદ્યાથીને ઇનામ તરીકે આપી દીધે! અને ઉપરથી શાખાશી આપી કે વાહ તું આપણા દેશનુ ગૌરવ વધારવા માટેની કારવાહી માલ્ય કાલથી શરૂ કરી દીધી છે. તને ધન્યવાદ આ વિદ્યાથી` રૂપિયે લઇને ઘેર ગયે। અને અપની માતાના હાથમાં મૂકયા પૂછવામાં આવતાં આ માલકે પેાતાની માતાને અથ ઇતિ સભળાવી માતા આ ઘટના સાંભળીને ગૂસ્સે થઇને તુરતજ ફેાજદાર પાસે ગઇ અને કહ્યું તમે આ છેકરાને રૂપિયા શા માટે આપ્યા હરામને આપવામાં આપેલા રૂપિયાનું પરિણામ એ આવશે કે ભવિષ્યમાં મારે છેકરા ચારી કરતા થશે માટે આ એક ગૂન્હા ગણાય છે. આ રીતે તે છેકરાની માતાએ ફોજદ્વારને પડકાર્યાં. ફાજદ્વાર પશુ સાંભળીને સડક થઇ ગયા કે વાડુ આપણા દેશમાં આવી આદ` માતાએ પડેલી છે. તે માટે ખુબ ખુખ ગવ સાથે ગૌરવ લેવા જેવુ છે આજે આ હેકરે આપેલા રૂપિયામાંથી મીઠાઇ ખારો કાલે રૂપિયા નિહ મલે ત્યારે ચારી કરતા થશે આ માતાએ પેાલીસ ખાતાના વડાને આ અ ંગેની ફરિયાદ કરી ત્યારે પેાલીસના વડાએ તે ફેજદારને પૂછ્યું ત્યારે કહ્યું કે મેં તે આ કિરાની પ્રામાણિકતાના બદલામાં રૂ. ઇનામ તરીકે આપેલા હતા. વડાએ કહ્યું તમારે ઇનામ જ આપવુ` હતુ` તે તમારે તમારા ખીસામાંથી જ આપવુ જોઇતુ હતું. આ છેકરાને તમે જ ખાટા પાઠ શીખવી રહ્યા છે. માટે Page #261 -------------------------------------------------------------------------- ________________ તમે નેકરીમાંથી બરતરફ કરવામાં આવે છે. આ છે જાપાન દેશની નીતિમત્તા નીતિનું ધોરણ કેટલું ઉચ્ચ કક્ષાએ પહોંચેલું છે. જે દેશમાં આવી નીતિન પાઠ શીખવવામાં આવે છે. ત્યાંની પ્રજા પ્રામાણિક બને જ બને તેમાં આશ્ચર્ય શું? આ છોકરાની માતા પણ કેવી સંસ્કારી છે કિશોરાવસ્થામાં પિતાના બાલકને કેવા સર્વોત્તમ સરકારનું સીંચન કરી રહી છે. ધન્ય માતા ધન્ય પુત્ર આજે આપણા દેશમાં બાલકે નાની વયથી જ જ્યાં ત્યાં ચેરીઓ કરતા થઈ જાય છે. પછી પરિણામે ભવિષ્યમાં ભયંકર ડકેતી કરતા થાય છે પછી છડેચેક ધળા દિવસે લૂંટફાટ ચલાવી દેશદ્રોહી બનીને અપના દેશની ઉજવલ આરસી પર કાળે કૂચડે ફેરવતા હોય છે, અને આખરે ભારત દેશની ભગિનીઓનું લોહી પીતા હોય છે. હંમેશાં પારકે પૈસે પરમાનન્દ કરવાની ફૂટ નીતિ કયારેય પણ નહિ કરવી જોઈએ આજે આપણે ત્યાં પારકા પૈસે પરમાનન્દ કરનારાઓને તોટો નથી. બીજાની નેટ ઉપર નજર ફરતી રહે છે. ત્યાં સુધી આપણા દેશને ઉદ્ધાર નથી ઉન્નતિ નથી ઉત્કર્ષ નથી. સમ્રાટ શહેનશાહ કે કોઈ રાજકર્મચારીને મલવા. માટે પણ રસ્તે શેધ પડે છે. તે ઈશ્વર પરમાત્મા કે ખૂદાને મલવા માટે યા મેળવવા માટે કઈ નીરાલેજ પંથ શેપ પડે છે. આત્મા અને પરમાત્માની વચ્ચે ની Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ રહેલાં કનાં આવરણાને ભેદવાં પડે છે. ખૂદ અને ખૂદાન વચ્ચે રહેલાં પાયાના ગાઢ ધનાને તાડવાં પડે છે. અધુ' જ કરવાના અંતે કદાચ તમારો પ્રાણવંતા પુરૂષાથ હાય તાજ તારક મલી શકે છે. તે શિવાય આકાશ નીચે ઉતરી આવે અને અવિન ઉપર ચાલી જાય તે પણ અન્તૉંમીનું ઉજવલ આંગણું જોઈ શકાતું નથી. સુલતાન હઝરત ઈબ્રાહીમ આદમ દિવસ ભર શુભ નિષ્ઠાપૂર્વક અપની સલ્તનતના કારાબાર કરતા અને સમગ્ર રાત ખૂદાની બંદગી કરવામાં જી ંદગી વીતાવતા હતા એક રાત્રિએ નિત્ય નિયમાનુસાર સુલતાન ખુદાની અ ંદગી કરવામાં રક્ત હતા મુદાને મલવા માટે પાકાર કરી રહ્યા હતા તેવામાં રાજમહેલ, ઉપર ધમાધમ અવાજ સાંભળવામાં આવ્યા મહેલની છત ઉપર જેર શેારથી અવાજ આવી રહ્યો હતેા. અરે આજે એકાએક ગેમી અવાજ શાને! મુલતાને પૂછ્યું આ છત ઉપર કેણુ છે ? હું એક મુસાફર છુ... અરે પણ અહિં બૂમાબૂમ કેમ કરી રહ્યો છું. મારૂં અહિં ઉંટીયુ ખાવાઈ ગયું છે. તેની શેાધખાળ કરી રહ્યો છું. આવા જવાખથી સુલતાને એકાએક હસવુ આવ્યુ અને બેલી ઉઠયા અરે નાદાન નફર તુ તારા ખાવાઈ ગએલા ઉંટને શાહી મહેલના છાપરા પર તું શેાધી રહ્યો છું. 'ટીયું તે વળી આ મહેલના છાપરા ઉપર ચડી શકે ખરૂ? ખરેખર તુ' તારી બુદ્ધિ તુજ દેવાળું કાઢી રહ્યો હોય એમ જણાય છે. અરે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સુલતાન ! નાદાન હું નથી પણ આપજ છે? મારી નરિ નફટાઈની માફક તમે પણ ખુદાને મેળવવા માટે અહિં મળી રહ્યા છે. પરંતુ તમે રાજ્ય રમ અને રામાના - રવાડે ચડેલા છે ત્યાં સુધી ખુદાનું સાનિધ્ય સંપાદન કરી શકાય જ કેમ? જ્યાં સુધી આવા આલીશાન મહેલમાં રેશમની પથારી પર આળેટી રહ્યા છે. સંસારની માયાના બંધનમાં જ્યાં સુધી જકડાએલા છે ત્યાં સુધી પીયુમીલન થઈ શકે નહિ થઈ રહેલી આવી આકાશ વાણી સુલતાને ધ્યાનપૂર્વક સાંભળી ત્યાં તેમનું હૈયું હાલી ઉઠયું કાળજામાં કંપન થવા લાગ્યું ત્યાં વિચાર ધારાએ પલટો લીધે. સુલતાનને આત્મા સફળે સજાગ થયે તેને એમ લાગી આવ્યું કે માયાના મેવાડી બંધનોમાં રહીને ખૂદાને કેમ મલી શકાય ખુદાને મેળવવા માટે તે લેખંડી બંધ નેને તોડીને ખુદાની લયમાં મન જોડી દેવું જોઈએ તેજ ખુદા ખાવિંદને મેળવી શકાય. આ વિચારોના વમળમાં ગોથાં ખાઈ રહેલા રાજવીએ રજની અજંપામાં વીતાવી વહેલી સવારે બંદગી વિગેરેથી નિવૃત્ત થઈને પિતાના પુત્રને રાજ તાજ સોંપીને શાહી પોષાકમાં તે ચાલી નીકળે નિજને જંગલમાં ચાલ્યા જાય છે. માર્ગમાં એક આહી. રને પોતાને બાદશાહી પિોષાક આપી દેવામાં આવે છે. આહીર જવાહર બને છે. અને આહીરનાં ચીથરેહાલ જેવાં વસ્ત્રો સહર્ષ સ્વીકારીને ખુદાની શોધમાં આગળ ચાલે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ જાય છે. જ્યારે અંતર પલટો લે છે પછી રાજ અને તાજને તૃણવત્ સમજીને ત્યાગી દે છે આ રીતિએ સુલતાન શંભુની શેાધમાં વને વન વિચરે છે. જંગલે જંગલ જઈ પહોંચે અરણ્ય અરણ્યમાં આથડે છે આખરે ઉચિત જગ્યાએ બેસીને સમાધિસ્થ થાય છે. અને સ્વયં ખુદાનાં દર્શન પામે છે. હમેશાં ખ્યાલ કરે ખુદમાંથી ખુદા થવાય છે. અને જન માંથી જનાર્દન થવાય છે. તે આ સુલતાનની રૂપરેખા ‘ઉપરથી સમજાય છે. ભજનભાવ કે જાપ જપ મંત્ર માલાની પાછળ માત્ર ગણતરીનું મહત્વ નથી જ મન મથુરામાં અને દીલ દ્વાર કામાં આ રીતે કરવામાં આવતે જાપ જપ સિદ્ધિકર નથી નીવડત ઉંડા ચીંતન અને ગહન મનની અતિ આવયક્તા ઉભેલી જ રહે છે. જાપમાં મનનું માપ નીકલે છે ખરેખર જાપમા એ અદ્દભૂત શક્તિ છે, જે મનનું મારણ છે જાપ એ મનની મુંઝવણને મહાત કરી શકે છે. કોઈ એક મહાત્માની સમીપે દૂર દૂરથી ભજનિકો આવીને ઉપસ્થિત થયા અને ગુરૂદેવની પાસે પિત પિતાના કાયમિક જાપ જપ અને ભજનનું સરવૈયું સંભળાવવા લાગ્યા કોઈએ હજાર કેઈએ દશ હજાર તે કોઈએ એક લાખ વાર હરિના જાપ કર્યાની જાહેરાત કરી. હાજર થયેલા ભક્ત જનેમાં એક વૃદ્ધા ડેશીમા પણ હતા. તેઓએ ક્યા કૂટયા શબ્દોમાં રહ્યું કે હું તદ્દન અભણુ છું મને Page #265 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ગણતરી આવડતી નથી છતાં હું હંમેશા સવાશેર હરિનું નામ લઉ છું. સવાશેર હરિનામ સ્મરણ એવં જાપને કઈ રીતિએ તળતાં હશે સૌ ભજનિકે આ નવાંજ સમાચાર સાંબળીને હસવા લાગ્યા ત્યારે આ ડેશીમાએ સમજ આપી કે હું હંમેશાં સવાશેર જુવાર તળીને બેસું છું એકવાર જાપ કરી એક દાણો બીજી ટોપલીમાં નાંખું છું જ્યારે આ ટોપલી તદ્દન ખાલી થઈ જાય ત્યારે જાણું છું કે આજે સવાશેર ભજન થયું. આ જાતની વૃદ્ધાની સચોટ સદ્દભાવના પર સૌને ગૌરવ આવ્યું આ રીતિએ જાપ જપ મંત્ર માલા તમારા આંતરિક ભાવના ઊપર આધારિત છે. ખરેખર દુનિયાની અનિત્ય અસ્થિર અને આસુરી માયાથી અલિપ્ત અને અલગ રહેનારા ઈન્સાને જ હાર્દિક ભજન ભાવ અને મંત્રમાલા ગણી શકે છે. પલ પલ યહાં રહના તુજકે દુનિયા મુસાફીર ખાના હૈ. તું કરેલે ભલાઈ છેડ ઠકુરાઈ સાથમેં કયા લે જાના હૈ દ દિનકી જીન્દગાની દો ઘડીકા મૌજ છે દો ઘડીકે લીયે તુને કીતની ઉઠાયા બોજ હે સત્ય પ્રેમમાં સ્વર્ગ વસે છે. ઉર્વશી રંભા નૃત્ય કરે છે. સત્ય અને હાર્દિક પ્રેમને પ્રભાવ અને ખે છે. સત્ય પ્રેમમાં સ્વાર્થની ગંધ સરીખીયે હોતી નથી. સત્ય, પ્રેમ અને આંતરિક સ્નેહ સદભાવવાળો માણસ સ્વાર્થના છીછરા. કુંડાળામાં રહી મેલી રમત રમવાનું પસંદ કરતે નથી જ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ એટલુંજ નહિં કિન્તુ સ્વાર્થીના કુંડાળામાંજ જીવનના અંત આણવાનુ તેના લલાટે લખાએલું હતુ. નથી. સાચા પ્રેમી પરમા ના પારાવારની સફર સિદ્ધ. કરવાને માટે સદા ઉજવળ હોય છે. હંમેશાં પરમાના પારાવારમાં સ્વપરનું શ્રેય સિદ્ધ થતુ હોય છે. પરમાના પારાવારની પ્રતિભા પ્રત્યેનીકને પણ પ્રભાવિત કરતી. હાય છે. દેહુ લગ્ન કરતાં દિલના લગ્નની મહુત્તા અધિકાધિક છે. આજના રોકેટ યુગમાં દિલના પ્રેમીએનું સ શેધન કરવું પડે જ્યારે દેહના લગ્ન ગ્રન્થીથી જોડાયેલા. જગતમાં યત્ર તપ જોવા મલશે દેહના લગ્ન કરનારા માત્ર સ્પર્શીજન્ય સુખામાંજ સ`સ્વ માની બેઠેલા હાય છે જયારે દિલના લગ્ન કરનારા પ્રસંગ પરત્વે પ્રાણની આહૂતિ આપતા હાય છે. દેહલગ્નમાં માત્ર બતીય વાસનાની સંતુષ્ટિ મેળવાતી હાય છે. જ્યારે દિલ લગ્નમાં પારસ્પરિક આત્મિક અનુભૂતિ થતી હેાય છે. દેહુ લગ્નમાં તાપસી તત્વને તણુ. તણાત હૈાય છે જયારે દિલલગ્નમાં સાત્વિક્તાને સ્રોત વહી રહ્યો હેાય છે. કૈકેયી રાણીએ દાજા દશરથ પાસે ઔરસ પુત્ર ભરતને માટે અયેાધ્યા નગરીનું રાજ્ય માંગ્યું હતું. અને તે ભરતને આપવામાં આવ્યું હતું. પરન્તુ ભરતકુમારને રામ પ્રત્યેના ભ્રાતૃભાવ નિઃસીમ તે એકાએક રાજા રામચન્દ્રજીના વનવાસથી ભરત કુમારને અસહ્ય આઘાત થઇ પડયે હતા સીયાવર રામચન્દ્રજીના ચરણેામાં મસ્તક ઝુકાવીને કહી રહ્યો છે કે મારે રાજ્ય ન જોઇએ. ત્યારે Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૫ર શ્રીમાન રામચન્દ્રજી શ્રીમુખે ફરમાવી રહ્યા છે કે ભાઈ પૂજ્ય પિતાશ્રીજીની આજ્ઞાનું પરિપાલન આપણે કરવું જ જોઈએ. ત્યારે ભરતકુમારે દુઃખતા દીલે કંપતા કાળજે રામચંદ્રજી વતી રામ ન આવે ત્યાં લગી રાજ્યનું સંચાલન કર્યું હતું. પણ અધ્યામાં પ્રવેશ નહિ કરવાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. કે અત્યુતમ અને ઉત્કટ બંધુ પ્રેમ “ભ્રાતૃભાવ કે સર્વોત્તમ આત્મીય ભાવ કેવી વિજય વર. નારી બાંધવા બેલડી જોઈ . લડી લેવાની કે ભાગ વૃત્તિ સ્વનેય પણ નહિ. આજે મકાનની વાત બાજુ પર મૂકે પરંતુ સામાન્ય નહિવત જેવી વસ્તુઓ માટે લડી લેવાની કેવી સાઠમારી થતી હોય છે. ત્યાં ત્યાગ ભાવના કે કઈ રીતિએ તે એક પ્રશ્ન છે. ખરેખર વાસ્તવિક તે મનની મોટાઈ નષ્ટપ્રાય થઈ ચૂકી છે. તે સિવાય સામાન્ય સાધારણ વસ્તુઓ માટે આટલી અન્ધાધૂધી કેમ ચાલે? કલેશ કંકાશના કાળા વાદળે કેમ ઘેરાય? સાથે જ તણુતણાટ કરનારા તામસી લોકો માટે ઉત્તમ જનમાં ઝેર પડાવે જર જમીન ને જેરૂ મસ્ત બનાવે માયા જગમાં લડે પિતાને છે” લેભાગુ લક્ષમીના લાલાઓને માટે સંદેશ તમને ઉપરને હરે આપશે. શ્રી રામચન્દ્રજીને વનમાં જવાને વટ હુકમ હતું, નહિ કે લક્ષમણને. છતાં લક્ષમણજી તેઓશ્રીના એક અનુચર તરીકે સાથે જ ગયા હતા. શા માટે ? ફરવા હરવા કે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ બેઘડીની મેજ કરવા માટે ગયા નહિ હતા, કેવળ સેવા યજ્ઞમાં ઝુકાવવા માટે જ તેમને પ્રવાસ હતે. રાજમહેલના બાદશાહી સુખને તૃણવત ત્યાગીને ઉર્વશી જેવી ઉર્મિલાની ઉષ્મા ત્યજીને વૈભવ વિલાસ કે ટેસ્ટ તેફાનને તરછોડીને એકાએક લક્ષમણુજી પિતાના પિતા તુલ્ય ગણાતા જયેષ્ઠ બંધુ તેમજ માતા તુલ્ય મનાતી. સતી સીતાજીની સેવા માટે જ નિકળી પડયા હતા સુંવાળા. સુખ જેની શોધમાં છે તેજ શ્રીમાન લક્ષમણુજી વન્ય દુબેને વધાવવા કમ્મર કસે છે અને જતી વખતે પિતાની પ્રિયતમાને પડકાર કરતા જાય છે તારે તારા સાસુ સસરાની સેવા કરીને તેમને જીવંત આશિર્વાદ મેળવવાને છે. કેવલ સાસુ સસરાની સેવા કાજે પતિ વિયેગને હસ્તે મુખડે વધાવી લે છે. આ છે પત્નીવ્રતને આદર્શ આજની, કેટલીક છેલ છબીલી થઈને ફરનારી બહેને અપનાવવા. જે છે. હંમેશાં સાચો પ્રેમ દુઃખ સુખના સરવાળા કરવા માગતું નથી. આ સૂત્ર દરેક ભાઈ બહેનો એ પિતાના. દિલની દીવાલ ઉપર કંડારવાની જરૂર છે. રાજા દુષ્યન્ત શકુન્તલાને અસ્વીકાર કર્યો પણ શાણી શકુન્તલા દુષ્યન્તને ભૂલી નથી. પોતાના પ્રિયતમ પ્રતિ અપની ફરજ બજાવતી રહે છે. જ્યારે આજે કેટલાક પતિ પત્ની વચ્ચે. ભયંકર ઘર્ષણે ચાલી રહેલાં હોય છે. પરિણામે તેમને સંસાર સ્વગીય બનવાને બદલે સળગી રહેલો હોય છે.. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચંદના ભગવતી રાજીમતી મૃગાવતી સુલસાસુભ દ્રા શીલવતી શ્રીમતી અને સાવિત્રી વિગેરે સતીઓનું સતીત્વ સૃષ્ટિમાં સુપ્રસિદ્ધ છે. પ્રાણુના ભેગે પણ સતીત્વનું સંરક્ષણ કરવા સદેવ સચેત રહેતી ભારત વર્ષના શણગાર સમી સતી સુન્દરીઓના નેતા પગલાંથી આપણે આર્ય દેશ ઉજવલ છે અને રહેશે. સતી સુન્દરીઓની માફક સત્ સંયમના સંરક્ષણમાં પુરૂષોને ફાળે છે તે નથી જ. રામચન્દ્રજી લક્ષ્મણજી આહંતદાસ અવનીશ અને પેથડ શાહ વિગેરે પવિત્ર પુરુષની પવિત્ર ભાવનાથી ભારતની ભવ્યતા દીપી ઉઠી હતી. પુણ્ય નેતા પેથડ કુમારે બત્રીશ વર્ષની વયે બ્રહ્મચર્ય વ્રતની સહર્ષ સ્વીકૃતિ કરી હતી. જેના પરિધાન કરેલા વસ્ત્રના તંતુ તંતુમાં બ્રહ્મવતનું તેજ તરવરી રહ્યું હતું. ભયંકર જવરમાં જકડાયેલી રાણી લીલાવતીને આ વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું કે તરત જ તેને જવર ઝટિતિ જડમૂળથી ગમે તે ગયે. આ રાણી વિગેરે જનતા કેટલી પ્રભાવિત થઈ હશે ! તે માપવાનું મીટર વાંચક વર્ગના મગજમાં પડેલું છે. મદનરેખાની મહાનતા કયાં સુધીની જેઈ . પિતાના પ્રિયતમના પંચત્વની અંતિમ પળે વીતી રહી હતી તે સમયે નિજાકમાં નાથનું માથું મૂકીને સમાધિની છાંટ આપી રહી છે. જ્યારે આજની કેટલીક અજ્ઞાન અબલાઓ પિતાના સ્વાર્થની જ મોંકાણું માંડીને બેઠેલી હોય છે. કપાલે કેવાળા એક વ્યાપારીને રેગથી મુક્ત થવા Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ માટે દિવસમાં પાંચ પચાશ વાર રામનું નામ લેવા માટે સૂચના કરી હતી. તે માટે કબીરજીને માલુમ પડતાં જ ‘ઉપાલંભ આપ્યો હતો તે એટલા માટેજ કે રામનું નામ તે એક વખત પણ બસ છે. પાંચ પચાશ વખત શા માટે ! આવું બેલીને તે તારા કુલની કુન્દન જેવી કીતિને કલંક્તિ કરી છે. અરે કમાલ તું આ શું ધમાલ મચાવી રહ્યો કે અરે રામનું નામ એક વખત લેવા માત્રથી કામ કેમ ન થાય? અહિં રચનાત્મક પ્રગ કબીર કમાલને કરી બતાવે છે. (૯૮) આપણાં પવિત્ર શાસ્ત્રો પડકાર કરી રહ્યાં છે કે અગર દાન જ દેવાની હાર્દિક ભાવના હોય તો દાન દેવામાં વિલંબ નહિ કર જોઈએ. દાન જ્ઞાન કે ધ્યાનમાં વિલંબ કર સમુચિત નથી વિલંબ કે વાયદા કરવાને કાયદે આપણે ત્યાં નથી. આપણે ત્યાં તે તુરત દાન મહાકલ્યાણ દાન દેવાની તમારી તમન્ના હોય તે જમણા હાથે દાન દઈ દે. તમારે ડાબે હાથ પણ ન જાણે દેવામાં આવતું દાન અવાજ સહન કરી શકતું નથી. એટલે કે ગુપ્ત દાનની મહત્તા વધુ છે. એક વખત રાજા કર્ણ હજામત કરાવી રહ્યા હતા. ત્યાં શ્રી ભગવાન યાચકનું રૂપ લઈને દાન લેવાના ઈરાદાએ આવી ચડયા છે. યાચકની માગણને અવાજ સાંભળતાં જ રાજા કર્ણના હાથમાં રહેલે સેનાનો લોટ તુરત જ વિના વિલંબ દાનમાં આપી દે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ ' સાધારણ રીતે દાન આપતી વખતે ધન દેનારનું શરીર પવિત્ર હોવું જોઈએ એટલે પાસે ઉભેલા કેઈ સુજ્ઞ માણસે કહ્યું કે અરે? રાજન આટલી શી ઉતાવળ છે ? સ્નાન શુદ્ધિ કરીને પછી જ દાનની પ્રવૃતિમાં જોડાવું જોઈએ. આના જવાબમાં રાજા કર્ણ કહે છે કે હું સ્નાન વિગેરે કરવા જાઉં તેટલા સમયમાં કદાચ મારા ભાવમાં પલટો આવી જાય તે શું કરવું? શાસ્ત્રીય પદ્ધતી મુજબ ચિત્તવૃત્તિનું નિયમન ન રહે. સમય સમયની રૂપરેખા પલટો લેતી રહે છે. માટે ચિત્ત વૃત્તિ કયારે રમખાણ જગાવે તે કહી શકાય નહિ. શાસ્ત્રોને સૂર છે કે છ વસ્તુઓ અસ્થિર છે. અનિત્ય છે આપત્તિકર છે. આયુધકર છે અને અજેય છે. ચિત્ત, યૌવન, જીવન, છાયા, લક્ષમી અને સ્વાયત ભાવ આ છ બાબતેને ભરશે રાખી શકાય જ નહિ. અતઃ માનવ જીવનમાં જ્યારે જ્યારે તક મલે ત્યારે ત્યારે વાય કે વિલંબ નહિજ કરે તે જ હિતાવહ છે. આ શાસ્ત્રીય સૂરને સાંભળના રાજા કર્ણ હાથમાં રહેલા સેનાના લેટાનું દાન આપે છે. કયારેય પણ સુંદર અને સંગીન પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે ઝડપી લેવામાં જ માનવતા છે. તદનુસાર સમયની રાહ જોયા વિના દાન દેવામાં પ્રવૃત્ત થાય છે સાથે સાથે કેટલાક માનવેની કુટેવ હોય છે અને આટલું દ્રવ્ય અહિં વાપર્યું વિગેરે અપની અપની ઢોલકી બજાવી રહેલા હોય છે. પરંતુ શાસ્ત્રીય વિધાન છે કે દીધેલું દાન અને મળેલું માન ભૂલી જાવ. આ પ્રમાણે શાસ્ત્રીય Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ બાબતેને સામે રાખીને રહેનારા રાજા કર્ણ, દાન માટેને એક અપૂર્વ આદર્શ આપતા ગયા છે. અનાદિ અનંત સંસારમાં પ્રત્યેક પ્રાણુઓ જન્મ મરણની ભીષણ ચકકીમાં પીસાઈ રહ્યા છે. “જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુખના હેતુ, કારણ તેમાં એ કહ્યાં રાગ દ્વેષ બે સેતુ આ પણ એક ગુજુર ગિરામાં નાનકડું કાવ્ય ઘણુ સમજાવતું જાય છે. હમેશાં માનવીને જન્મ કરતાં તને ભય પ્રમાણમાં વધુ હોય છે. માનવ પ્રાણ તેમાંથી નિવૃત્ત થવા માટે અનેકાનેક પ્રયાસ એજતે હોય છે. પરંતુ તેના પ્રયાસે પાંગળાં હોય છે. જવું હોય છે. પૂર્વમાં અને પશ્ચિમના ઓવારે અટવાઈ મરવાના પ્રયત્ન પ્રાણવંતા હોય છે. વાલ્મીકિને પૂર્વ જન્મમાં એક વન્ય પશુ તરીકે શિયાલને જન્મ મ હતું. તેના કર્તવ્ય તરીકે શિકાર કરીને પિતાનું જીવન વીતાવતું હતું. એક દિવસ શિકારની શોધમાં જંગલમાં ઈતસ્ત તઃ પરિભ્રમણ કરી રહ્યું છે. ત્યાં તેને ખૂબજ તૃષાતુર થયું હતું. પાણીને માટે ફાંફાં મારી રહ્યું છે. કિન્તુ આસપાસ કઈ જગ્યાએ જંગલમાં જલાશય જોવામાં નહિ આવ્યું ત્યારે પાણી મેળવવા માટે નજીકના એક ગામડામાં જઈ પહોંચ્યું. શિયાલને જોઈને ૧૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ગ્રામીણ કૂતરાઓએ આ શિયાલને પીછો પકડે. શિયાલને કઈ રસ્તો રહ્યો નહિ હતાં ત્યારે કોઈ એક દયાલુ સદગૃહસ્થના ઘરમાં ઘૂસી ગયું હતું. તે સદગ્રસ્થ વેદ ધર્મના નિયમાનુસાર જીવન જીવી રહ્યા હતા. નિત્ય વહેલી સવારે ઉઠીને પૂજા ગીતા પાઠ વિગેરે પિતાના ષટકર્મનું પરિપાલન કરતા હતા. આ બ્રાહ્મણના ઘરમાં છુપાયેલા શિયાલે થતે ગીતા પાઠ સાંભળ્યો અને તેની ઘેરી અસર આ વન્ય પશુપર પડી. અને એને સારા સંસ્કાર મલી ગયા હતા. દિવસ દરમ્યાન એ શિયાલ બ્રાહ્મણના ઘરમાં જ રહ્યું અને રાત પડતાં એકાએક જંગલમાં ભાગી ગયું હતું. ગીતા પાઠના શ્રવણ માત્રથી તે શિયાળ મૃત્યુ પામી મત્ય નીમાં ઉત્પન્ન થયું. પરંતુ પૂર્વ જન્મમાં શુગાલ તરીકેના હિંસક સંસ્કારેના બદલે તે ભયંકર લૂંટાર બન્યા જંગલની ગીચ ઝાડીમાં ભલાઈ રહેતો અને રસ્તામાં જતા આવતા માન્ય જનેને બેટી રીતિએ રંજાડતે. એક દિવસ તે માલદારની શેાધમાં નિકળી પડે દૂર એક નદીના કિનારે એક મહામાજી ધ્યાનસ્થ દશામાં રહેતા હતા. ત્યાં જઈ શકાય એમ નહિ હતું, દૂર ઉભા ઉભા લૂંટારાએ તીર છેડયું ઉપરા ઉપર તીર છેડતે ગયે પરંતુ તેને તે પ્રયાસ નિષ્કલ નીવડયા. મસ્ત મહાત્માને કંઈજ આંચકે નહિ આ. નિરાશ બનેલે લૂંટારો પાછો ફર્યો કિન્તુ તેને મહાત્મા. જીના વિચારોજ આવવા લાગ્યા રાત્રીના સમયે ઉંઘમાં Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ પણ તેને તપ જપ કરી રહેલા મહાત્માની યાદ સતાવતી રહી. આમે વિચારોની ઉગ્રતાએ તેનું અવસાન થયું અને બ્રાહ્મણ નિમાં તેને જન્મ થયે. કિન્તુ પૂર્વ જન્મના કુસંસ્કારના ગે તે લૂંટ ચલાવવાની કરવાહી કરી રહ્યો છે વાલિયે લૂંટારે જંગલમાં જતા આવતા મુસાફરોને પરેશાન કરી રહ્યો છે એટલું જ નહિ પરતું તે તે મુસાફરેનું આખું ને આખું કાળજું જ ખાઈ જતા. એ ભયંકર ડાકુ હતે. નિર્દોષ નારીઓની તેમજ પવિત્ર માન્ય જૂનેની હાથ પગની આંગળીઓ કાપી કાપીને તેની માળા પિતાના ગળામાં પહેરીને ફૂલાતે. તેવામાં તેજ સ્થળે સદભાગ્યેગે નારદ રૂષીશ્વર એકાએક ત્યાં ટપકી પડયા વાલી તેમની સામે દોડી અને કહેવા લાગ્યા જે હોય તે મને આપી દે. નારદજી કંઈ પણ નહિ ભૂલ્યા ત્યારે વાલીયે ખૂબજ ગુસ્સે થયે. છેવટે નારદજી અપૂર્વ એશ્વર્ય આપી રહ્યા છે અને વાલી તેની સહર્ષ સ્વીકૃત કરે છે. નારદજીએ આ ડાકૂને ડકેતીથી દૂર રહેવા માટે પડકાર કર્યો. ઠંડા અને મીઠા કલેજે ચન્દ્ર અને ચંદનથી પણ શીતલ શબ્દોમાં લોકેનું લેહી પીવાનું કરપીણ કાર્ય છેડી દેવા વિનંતિ કરી ગમારમાં ગમાર પણ સવેળે સાવધાન થઈ જાય રૂષીશ્વરના સુંવાળા ઉપદેશને વાલી વધાવી લે છે. અહિં ખાસ પકડવા જેવું એ છે કે ગત જન્મમાં ગીતા પાઠ શ્રવણ વિગેરેના કારણે તેનામાં પ્રબલ પરિવર્તન થવા પામ્યું હતું. નારજીએ માત્ર બે અક્ષરને મહામૂલ મંત્ર આપે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬o હતે કિન, જંગલી જેવી કઢંગી સ્થિતિ હિંસક અને આસુરી વૃતિના કારણે એ અક્ષરને મંત્ર પણ બરાબર જપી શકયે નહિ હતે. ઉલટ સુલટ અક્ષરેના ઉચ્ચારણથી મરા મરા બેલે જતું હતું જ્યારે બે વખત મરા મરા બોલે ત્યારે એક વાર રામને જાપ થઈ જત આ રીતિએ આવા મંત્રના જાપની ધૂનમાં એ લીન બનતે ગયે. એ મંત્રના લયમાં તેને જય થયે એ જાપમાં તદાકાર થઈ ગયે તે એટલે સુધી કે તેના ઉપર રાફડા બાયા તથાપિ એ લયને ક્ષય નજ થયે તેના શરીર ઉપર રાફડાએ અહો જમાવ્યું તે પણ તે જાપમાંથી તે ચલિત ન જ થયે. કેવી નિશ્ચલ વૃત્તિ કેવી અડગ ધૃતિ કેવી સર્વોચ્ચ યુકિત પછી તે મુક્તિ થાયજ થાય. મહાન અવલ નંબરને ડાકુ દયાવીર બને છે. છેલ્લામાં છેલ્લે કેટીને શયતાન છતાં સંત બને છે અને કુરૂમાંથી ગુરુ બને છે. આ સંતના શરીર ઉપર રાફડે છવાઈ જાય છે. તે પરથી વાલીયામાંથી, વાલ્મીકિ બને છે. પછીથી ઉત્તર જીવન કાલમાં તેઓ વાલ્મીકિ રામાયણનું નવસર્જન કરે છે. માત્ર એ અક્ષરને મંત્ર જાપ તેના પાપ તાપ અને સંતાપને હળવે કરે છે. હંમેશાં યાદ કરે ઝણાત સિદ્ધિ: નવા રિદ્ધિ નવા સિદ્ધિ સંશય: એ સિવાય પણ જાપ જાપાન મહર્ધતા કે મહનીયતા મ્યાન નથીજ છેિર પવન giv નારોલ: અર્થાત જેમના જેમની સાથે જાપ જપ કરવામાં આવે તે ઝટિતિ જન્મ જનમની હારમાળાને Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ હરાવી દે છે. સાથે સાથે પાપના પંકનું પૂણ તયા પ્રક્ષાલન કરતા રહે છે. (૧૦૦) .. અધિકાર પદ્મ પર આરૂઢ થઇને પ્રામાણિક્તાનું પરિ પાલન ન કરે તે કઇ રીતિએ અધિકાર પદ્મને લાયક ગણાય ! અધિકાર પદ્યના સંરક્ષણમાં અન્યાય ન ચાલે, અનીતિ ન ચાલે, ઈંભ ન ચાલે, ડાળ ન ચાલે, દમામ ન ચાલે, ઠસ્સા ન ચાલે, ઠઠારો ન ચાલે, ઠકુરાઇ ન ચાલે, છેડ માડ કેહેાડ ન ચાલે, અધિકારપદમાં લાગવગ શાહી ન ચાલે લાંચ કે રૂશ્વત ન ચાલે. ત્યારે ચાલે શુ' ? અધિકારપદ્ધમાં જૂને જરાપણ આદર મલે નહિ કોઇપણ સંચાગેામાં સત્ય જોખમાય નહિં કેવલ સત્યનાજ જ્યાં પક્ષ હોય છે અને સત્યાંશ તરફજ લક્ષ હાય છે તે જ ઇન્સાન અધિકાર પદ્મને સભાળી શકે છે. એકવાર કઈ અસીલ સર ન્યાયાધીશને પુષ્કળ ધન આપીને ફાડવા માટેની કોશીષ કરી રહ્યો છે. પેાતાની તરફેણમાં ચૂકાદો આપવા બદલ માં માગ્યા દામ આપવા તૈયાર છું વિગેરે વિગેરે ઘણાજ કાલા વાલા કર્યાં. આ શેઠ કેઇની મારફત ન્યાયાધીશને સ ંદેશા કહેવડાવે છે. કિન્તુ સર ન્યાયા શ્રીશ સત્યવાદીને સાફ શબ્દોમાં મના કરે છે કે હુ કોઈપણ સાગામાં અન્યાયને તે આવકાર નહિ જ આપી શકું! આ શેઠ કઇક જીવંત પ્રયાસ કરી રહ્યા છે. કિન્તુ સફલતા દૂર ને દૂર ખસતી જાય છે. આખરે એક વર્ચસ્વ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ વાળા માણસ મારફત અન્તિમ સ ંદેશ મોકલાવે છે. એક કેસની ખાતર આટલું અધુ' ધન આપનાર કોઇ નહિ મલે. શેઠ તેા મનમાં નિશ્ચય કરી બેઠા હશે કે આ છેલ્લા સમાચારથી ન્યાયાધીશ જરૂર પ્રભાવિત થશે. મારા છેલ્લા સંદેશાની અસર થયા સિવાય રહેશે જ નહિ, પરન્તુ શેઠની કલ્પના કોહવાઈ ગઈં. આ અન્તિમ સંદેશાની સામે સર ન્યાયાધીશે ખૂલ્લે પડકાર કર્યાં કે તમારા જેવા અંતત્ર રજુ કરનારા તે ઘણા મલી આવે, પરન્તુ મારા જેવે ના કહેનાર કોઈ ભાગ્યેજ મલશે, તમારૂ' ધન તમને જ મારક પરન્તુ ન્યાયથી જે થતુ હશે તેજ થશે. કોઈપણ સંચાગામાં મારા ન્યાય જૈસે વેચાશે નહિ જ શેઠ અને દલાલે જેવા આવ્યા હતા તેવા જ પાછા ફર્યાં. કેટલી નિશ્ચલ વૃત્તિ કેટલે અણનમ ન્યાયાધીશ આજે અવિનમાં આવા પણ માણસે પડયા છે જે આજીવન સત્યનેજ વળગી રહે. કેટલું આત્મિક ખેલ ધ્યેયમાંથી ચલિત ન જ થયે તે ન જ થયા. ખરેખર અધિકારી તે જ કહેવાય જે અધિકારને લગતી તમામ કારવાહીનું શિસ્તíદ્ધ પરિપાલન કરે. ક્રિ તદ્દનુસાર કારવાહી કરવામાં ન આવે તે ધિક્કારને જ પાત્ર છે. સંસ્કૃત ભાષામાં રહેલે! આ શ્લાક તમને સુન્દર સધ આપી રહેલા છે. દરેક માણસોએ પેાતપેાતાના હાદ્દાનું ભાન અવશ્ય હાવુ' ઘટે જે માનવને પોતાના પદનુ સ્થાનનું આસનનુ કે અધિકારનુ' ગૌરવ નથી તે માનવ કે દાનવમાં કંઈક ફેક ખરા ? Page #278 -------------------------------------------------------------------------- ________________ અર્થાત અધિકારોના અસંખ્ય પ્રકારે છે. તે પીકી જેને જ્યાં છે અને જેટલે અધિકાર હોય તે તે મુજબ અધિકારીને આવકારે એ પ્રત્યેક સ્ત્રી અને પુરૂષની ફરજ છે. ધાર્મિક સામાજીક કે કૌટુમ્બિક જે જે ફરજ તમારા ઉપર લાદવામાં આવી હોય તદનુસાર ફરજને અમલમાં મૂકવી એ તમારું કર્તવ્ય છે. ભૂલશે નહિ. ફરજ એ એક જાતનું કરજ છે એમ સમજીને ક્તવ્ય નિષ્ઠ બને સાથે સાથે જ્યાં જાવ ત્યાં સાત્વિક્તાની છાયામાં બેસે અને તમારા સાથીદારેને બેસતા કરે. પછી અરાજક્તાની આધી આપઆપ અવનિમાંથી ઉભી પૂંછડીયે ભાગશે. કેમ આ વાત બરાબર સમજાય છે ને ! વાર. સમજાય છે તે તેને અમલી બનાવવાં કમ્મર કસે. અમર થઈ જશે. આપણાં શાસ્ત્રો આપણને વારે વારે સાવધાનીને સૂર આપી રહેલા હોય છે. હંમેશાં ખાડો ખોદે તે જ પડે એ એક સનાતન સિદ્ધાન્ત છે. હાથના કર્યા હૈયે વાગે એ નિશંક છે. આ કહેવતને માન્યતા આપવાને માટે કેઈન પણ શપથવિધિ કરાવવાની આવશ્યક્તા ઉભી થતી નથી. ભક્ત ચન્દ્રહાસ મતના કાવતરામાંથી કઈ રીતિએ બધી જાય છે તે આ વૃત્તાંત વાંચવાથી માલુમ પડશે. બાલક ચન્દ્રહાસને ખતમ કરવા માટે મારા એકલવામાં આવ્યા. તેઓ જંગલમાં ઉપાડી ગયા. કિન્તુ આ બાલકને ખતમ કરવામાં તેમના કાંડા અને કાળજીપે છે. હાથ અને હેયાં હચમચે છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ એટલે એકાએક જંગલમાં છેડી ચાલી જાય છે. પાડાશના રાજાને ત્યાં ચન્દ્રહાસ, આરામ કરી રહ્યો છે. આ હકીક્ત પ્રધાનને મળતાં તે ત્યાં પહેાંચ્યા અને અહાનું કાઢીને પેાતાને ઘેર માલ્યા અને પેાતાના પુત્રને ખાનગી સમાચાર પત્ર મેલ્યા કે કુળ નહિ. જોતે; રૂપ નહિ જોતે મુર્હુત નહિ જોતે અને આવેલાને તુરત વિષ આપી દે જે પ્રધાન પુત્રીનું નામ વિષયા હતું, વિષનુ વિષયા થઈ ગયું હતુ. મારી નાખવાને ખલે આ ખાળક તેજ પ્રધાનના જમાઈ બની ગયેા હતે. આ ઘટનાએ તે। પ્રધાનના અંતરમાં તેલ રેડાયું. જરૂર તેનું કાસળ તેા કાઢવાનુ જ છે. વૈરગ્નિ કેવા ભીષણ અને ભય’કર છે. ચન્દ્રહાસ પેતાના ઘર જમાઈ અન્ય છે, તેને ખતમ કરવાથી મારી પુત્રી વિધવા થશે. પરન્તુ પેતિાના અંતરે સળગતા આ વૈરાગ્નિ શાન્ત કરવા માટે પેાતાની જ પુત્રી વૈધવ્યદશાની કડક સજા ભોગવશે એ જાતનુ' ભાન શાન ભૂલીને પણ પ્રધાન તે ચન્દ્રહાસને ખતમ કરવા માટે જ ષડયંત્ર રચી રહ્યો છે. ચન્દ્રહાસને પાંસે મેલાવીને મીઠી મધુરી વાતા કરે છે. હમેશાં વિશ્વ કુમ્સ' ચાલુ ની માફક ખટમીઠી વાતા કરી ને અન્તિમમાં જણાવ્યું કે અમારા કુળના રીવાજ છે કે જમાઈએ પરણ્યાની પહેલી રાતડીએ કુલદેવીનુ જઈને પૂજન કરવુંજ જોઇએ. માટે તમે આજે મધરાત્રીએ ગામની બહાર આવેલી આપણી કુલદેવીનુ પૂજન કરવા જાએ. ચન્દ્રહાસ બિચારા ભલા ભેાળા. પરન્તુ ભેળાના - Page #280 -------------------------------------------------------------------------- ________________ ભગવાન એ સિદ્ધાન્ત છે અને તે સાચે સનાતન છે. જમાઈએ ત્યાં જવાની હા કહી. આ તરફ તેને નાશ કરવા માટે ચાર મારાઓને સંતાનુંસાર ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા. બરાબર પાઠ શીખવવામાં આવ્યો હતો કે કુલદેવીના પૂજન અર્થે જે કઈ આવે તેને ત્યાંજ ઠાર કરી દે. જે કેઈ આવે તેને મારી નાખવે છડે નહિ તમને તેના બદલામાં સારું ઈનામ આપવામાં આવશે અગર છેડી મૂકશે તે કડક શિક્ષા થશે. આ તરફ નિર્ણય લીધા બાદ ચન્દ્રહાસ પીતામ્બરી પહેરીને અર્થ માટેની સાહિત્ય સામગ્રી સાથે કુલદેવીના પૂજનાથે નિકળી પડશે. આ સમયે પ્રધાને તૈયાર કરેલા ચાર મારામાં પણ જઈ રહ્યા હતા. કિન્તુ કર્મમહારાજાની લીલા અગમ્ય છે. તેનું તાંડવ અજબ ગજબ હોય છે. ભાગ્ય વિધાતાની વિચિત્રતા અદમ્ય હોય છે. ચન્દ્ર હાસ જઈ રહ્યો છે તેજ માર્ગમાં ચન્દ્રહાસને શોધત શેતે એકાએક પ્રધાન પુત્ર મલ્યું. તેણે કહ્યું કે હમણું ને હમણાં તમે રાજમહેલ તરફ જાવ. ચન્દ્રહાસ કહે છે. - પ્રધાને કહેલું છે કે કુલ દેવીનું પૂજન કરવું અતિ આવચક છે. તે મને પૂજન અર્થે જવા દો. પૂજન કરીને હું તુરત જ રાજમહેલ તરફ જઈશ. પ્રધાનપુત્ર કહે છે કે એમ નહિ તમે વિના વિલંબે જાવ. ચન્દ્રહાસ કુલદેવીના પૂજન માટે નિશંક જઈ રહ્યો છે. વચ્ચે પ્રધાનપુત્ર આવીને રેકી દે છે અને કહે છે કે તમારે કુલદેવીનું પૂજન આ રાત્રીમાંજ કરવાનો આગ્રહ હોય તે મને તમારે પોશાક આપી દે અને પૂજનનો અર્થ થાળ સને આપી દે. હું Page #281 -------------------------------------------------------------------------- ________________ પૂજન કરીને આવી પહેચું છું. તમે સુખે સમાધિએ શજમહેલ તરફ જાવ. આ છેલ્લા નિર્ણય અનુસાર ચન્દ્રહાસ રાજમહેલ તરફ જાય છે. અને પ્રધાન પુત્ર ચન્દ્રહાસને પિશાક પહેરી હાથમાં પૂજનને થાળ લઈને કુલદેવીના મન્દિરે જઈ પહોંચે છે. ત્યાં પૂર્વ સંકેત અનુસાર મારા તુરતજ ઉડાવી દે છે. આ પ્રમાણે તેનું મેત કેના ઉપર ફેરવાઈ ગયું. આ છે કર્મની અગમ લીલા કોણ કળી શકે ! માણસ જાત બીજાનું નુકશાન કરવા ચાહે તો પરિણામે તેનું જ નુકશાન થતું હોય છે. જેવી કરે છે કરણી તેવી તુરત ફલે છે. બદલે ભલા બૂરાને અહિંને અહિં મલે છે (૧૨) આ વાર્તામાં તમને પુત્રવધૂની વાત અંશે રેગ્ય જણાશે જ્યારે સાસુનું કથન મહદંશે ઉચિત સમજાશે એવી ઘટના છે. એક નવ વધૂ પરણીને સાસરે આવી. છે. ઘરમાં માત્ર તેણીને પતિ અને વૃદ્ધા સાસુ હતી. આ ઘરડી સાસુ અંધ પણ હતી. પુત્રવધૂને સાસુજી પ્રત્યે સદ્ભાવ હતે. એગ્ય સેવા આપીને સાસુજીને સંતુષ્ટ રાખતી હતી. સમય જતા લોકોની વાત સાંભળીને નવવધુનો સાસુજી પ્રત્યેને સદ્ભાવ ઠપ થતું ગયે. ધીમે ધીમે સાસુને સતાવવા લાગી. કયારેક સાસુની લાકડી ગૂમ કરી દે. ડોશીમા જ્યારે બૂમ પાડે ત્યારે સૂનમૂન થઈને સાંભળ્યા કરે. કયારેક તે ચાકડી છૂપાવી દે, ચેન કેન સાસુને રંજાડવાની મેલી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ રમતે શરૂ થઈ ચૂકી. આંધળા માણસને પગલે પગલે લાકડી અને ચાકડીની જરૂર પડે જ પડે સાસુ બરાડા પાડે તેય સાંભળેજ કેણ? વહુ બહુજ કકળાટના અંતે છણકા કરતી લાવી આપે. સાસુ બિચારી દુઃખી દુઃખી થઈ ગઈ છે. કઈ ઉપાય રહ્યો નથી. સતામણીની હદ જ્યારે આવવા લાગી ત્યારે સાસુએ પુત્રવધૂને કહ્યું તું મને હંમેશાં શા માટે દુઃખી કરે છે શા માટે સતાવે છે? તેના જવાબમાં પુત્રવધૂ એકાએક બેલી ઉઠી કે લોકો મારફત સાંભળવામાં આવ્યું છે કે તમે તમારી સાસુને ઘણું જ દુઃખી કર્યા હતા તમે તમારી જાતે અમને રસ્તો બતાવ્યો છે માટે હું પણ તે રસ્તે ચાલી રહી છું. આ સત્ય બીના સાંભળીને સાસુજીએ કહ્યું તારી વાત વળી તદન સાચી છે. મેં મારી સાસુને ઘણી બૂરી રીતિએ રંજાડ્યા હતા તેથી મારા જ કરેલાં કર્મ આજે હું ભેગવી રહી છું. એમાં જરાય ખોટું નથી, નથી ને નથી. પરન્તુ તું આજે તારી સગી આંખે જોઈ રહી છું હું આજે મારા ક્ય કર્મ ભેગવી રહી છું તેમ તારે પણ પછીથી ભેગવવાં પડશે જ ને ? એ વાત કેમ ભૂલી જાય છે ! તારે પણ વારે તે આવવાને જ ને? વાર પછી વારેજ આવે એ જ કુદરતને ન્યાય છે. મારી આ અવદશા જોઈને તું કેમ સમજતી નથી, આજે હું આંધળી થઈ બેઠી છું એક તો અબલા અને તેમાય આંધળાને અવતાર તેને માટે ઘર એ ઘર નથી પણ નરકાગાર છે. અરે મને પૂછે તો નરક સારૂ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પણ આંધળાની અવદશામાં અટવાઈ મરવું ઘણું જ કપરૂં છે. તારે પણ આવી દુર્દશામાં ડૂબી મરવું હોય તે ખુશીથી તું તારી સાસુને સતાવજે રંજાડજે રીબાવજે હવે પછી હું તને કશું જ નહિ બેલું! મારે મારા કરેલા કર્મભેગવવાનાં છે હું ભેગવી લઈશ હું તે હવેથી તને આશિ. ર્વાદ આપું છું તું સુખે ઘરના વૈભવને ભેગવીને સુખી થા બસ, ડોશીમાના આ અંતરના ઉદ્ગારે સાંભળીને પુત્રવધૂ પ્રભાવિત થઈ ચૂકી તેણીએ નિશ્ચય કર્યો કે હવે પછી મારી સાસુને સંતાપ કરાવે નહિ. બનતી સેવા આપીને તેમના અંતરને મારે મીઠે આશિર્વાદ મેળવવાનો છે. બસ આવે માનસિક દઢ સંકલ્પ કરીને પિતાના કરેલા અપરાધની ક્ષમા માગી રહી છે. ડોશીમા હળવા હેયે ક્ષમા આપે છે. જોઈત્યે આ બંને પાત્રો કેવા ધડો લેવા લાયક છે. હવે પછી આ સાસુ વહુના સંસાર સ્વર્ગીય બન્યો હંમેશાં યાદ રાખે જ્યાં કલેશ કંકાશ ને કીકીયારીની કાલીમા છવાઈ જાય ત્યાં પછી સુખની છાયા ભાગ્યેજ દેખાય અત; ગૃહસ્થ જીવનની દીક્ષા લેનાર કેઈપણ લલના માટે આ વાર્તા સુન્દર ઉદ્બોધન કરે છે કે તમારે સુખની છાયામાં બેસવું જ હોય તે કોઈનેય પણ સતાવવું નહિ રીબાવવું નહિ તેમ તેમને કેઈપણ જાતને પરિતાપ આપે નહિ, આર. - હંમેશાં યાદ રાખે છે કે મારા મિત સંહિતિ તે :” દરેક માણસેએ પિત પિતાની કારવાહીમાં કુશલ રહેવું જોઈએ તેજ સિદ્ધિ સાંપડે છે. કર્તવ્ય એવાં કરે કે જે તમારું ભર્તવ્ય કરે તમારું પિષણ કરે માતૃવત Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પરિપાલન કરે પરંતુ કેટલાક માણસેનાં કર્તવ્ય એવાં હોય તે જે તમને મર્તવ્ય રૂપ નીવડે ટુંકાણમાં કર્તવ્ય ભર્તવ્ય. અને મર્તવ્ય આ ત્રણ શબ્દો ઉપર લક્ષ વધુ ને વધુ.. કેન્દ્રિત થાય. આ ત્રણ શબ્દોને કયારેય પણ ભૂલતાં નહિ આ ત્રણ શબ્દને સમન્વય કરશે તે ઘણું જાણી શકશે. (૧૦૩) કઈ પણ શુભ કાર્ય અંગે કરવામાં આવતી માયા પણ પ્રાણીને ગબડાવી દે છે. તે પછી નર્યા સ્વાર્થને પહોંચી વળવા માટે કરવામાં આવતી માયા માનવને અધઃપતનની. અધોગતિમાં ઘસડી જાય છે. પૂર્વ જન્મના બારામાં ભરતજી તથા બાહુબલજીના જીવ મુનિ ભગવતેને આંતરિક અને હાર્દિક સેવા આપી રહ્યા હતા જ્યારે બ્રાહ્મી અને સુંદરીના જ અભ્યાસમાં વધુ સમય વીતાવતા હતા પરંતુ શાસ્ત્રીય સૂચનાનુસાર સંયમી જીવનમાં હંમેશાં પ્રથમ મંગલાચરણમાં ગુરૂઓની આજ્ઞાનું પરિપાલન કરવું જોઈએ. તત્પશ્ચાત ગુરુઓ તેમજ વડીલોની સેવા કરવામાં સાવધાની અને ત્રીજી બાબતમાં અધ્યયન આ પણ બાબતમાં વધુ મહત્વ આજ્ઞાનું છે. એ નિર્વિવાદ છે જે સમયે જે હવા ચાલતી હોય તેની પ્રશંસા હોય છે. ભેજનના વિષયમાં રસેઈયાની વૈયાવચ્ચ થાય, સેવાના બારામાં સેવા કરનારા સાધુ મુનિની તારીફી હોય એ સ્વાભાવિક છે. ગુરૂભગવંત સેવા યજ્ઞમાં ઝુકાવનારા સાધુઓને ગુણાનુવાદ કસ્તા કરતા કહી રહ્યા છે કે આખા Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ગચ્છની શેાભા કે આભામાં અભિવૃદ્ધિ આ અણગારાને જ આભારી છે દુનીયાને સામાન્ય વ્યવહાર છે કે જેનુ લગ્ન હાય તેના ગીતે ગવાય પેલા અભ્યાસી લબ્ધિવંત મે સાધુએ (બ્રાહ્મી સુન્દરી) આ સહજ બાબતને નહિ સમજી શક્રયા હાવાથી ઉલટાંજ વિચાર કરી રહ્યા ગુરૂજીએ તે માત્ર ગુણનીજ પ્રશંસા કરી હતી અને હુ ંમેશાં ગુણાનુવાદ સમ્યકત્વમાં વિશેષતયા શુદ્ધિ કરે છે. પરન્તુ બ્રાહ્મી સુન્દરી શાસ્ત્ર વિરુદ્ધ કલ્પનાઓ કરતા રહ્યા. પેાતાના ગુરૂજીને પક્ષપાતી તરીકે ગણવા લાગ્યા. પરિણામે સમ્યકત્વના ધાત કર્યાં અને સાથે સાથે સ્રીવેદના અધ પડશે.. (૧૦૪) આજકાલ હું પણાનો નાદ સત્ર વ્યાપક છે. હું એટલે શુ, હું એટલે કોણ વિગેરે મંત્રણા કરવાની કોને પડી છે ! આજે લગભગ સત્ર હું અવિનાશી એકજ અક્ષર હૈયામાં કુદાકુદ કરી રહ્યો હોય છે. ‘હું ના પરિચય મેળ વવાની કે હું ને આળખવાની કોને પડી છે!” હું અક્ષરની યથા` મહત્તા સમજાઈ જાય તે, પછી હું ની ધાધૂંધીમાં ઈન્સાન અટવાઈ ન જ મરે. તદ્દનુસાર મનીયાના મેાતની પાછળ યત્ર તત્ર રડારેલ ચાલી રહી છે. રાજા કે પ્રજાજને માં અશ્રુભીની આંખા જોવા મળે છે. પરન્તુ મદનીએ કણ છે ! એ કાને વિચારવું છે ! કોઈ કોઈની પાસે મા દન મેળવવા માગતું નથી ઘડીભર તે રડી જ લેવાનુ છે. તે સિવાય છૂટકે નથી. ક્યારેક કમ ચેગે એક રાણી Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ અને કુંભારણને મિત્રાચારી થઈ ગઈ સખીભાવમાં જોડાઈ ગયાં. જેમાં પુરૂષે પિતાને લાયક કંપની શોધી કાઢે છે તેમ સ્ત્રીઓને જાતિ સ્વભાવ છે કે એકલવાયા પણું ન ગમે. આ રાણીના મહેલ પાસે જ કુંભારણ રહેતી હતી. માટે આ બંને વચ્ચે મૈત્રી ભાવ જા. ખરેખર જામી ગયે. આ કુંભારણુ નવરી પડે કે તુરત જ નિઃશંક રાણી પાસે આવીને બેસી જાય. મિત્રતા કયારે કેની સાથે થઈ જાય છે ધીરે ધીરે વધતી વધતી તે કેવું રૂપ પકડે છે તેની કલ્પના કેમ થઈ શકે ! ભાવિ પેગ બલાત્ આ કુંભારણું પણ એક આંખે કાણી હતી. આ કાણું કુંભારણુ સાથે આ રાજરા ને એગ કેમ સંભવી શકે? પરંતુ કુદરતની લીલા અગમ્ય છે તેને પાર કઈ પામ્યું છે ખરું? કયાં રાણી ને કયાં કાણી, કયાં માસી ને કયાં દાસી, કયાં કુંભારણને ક્યાં સંભારણું ? હંમેશાં કુદરતના જોડાણની પાછળનું મૂળ કોઈથી પકડી શકતું નથી જ. નિત્ય નિય. માનુસાર એક દિવસ કુંભારણુ આવી ન શકી. રાણીને કેમેય ચેન ન પડે. ચલ વિચલ થતી જ રહે. સૂર્યાસ્ત થતાં સુધી પણ તે ન આવી પહોંચી ત્યારે રાણીએ અપની દાસીને તપાસ કરવા મોકલી હતી. દાસી તેણના ગૃહાંગણે જઈ પહોંચી ત્યા તે કુંભારણ રડી રહી છે. પ્રત્યક્ષ રડી રહેલા માણસને કેઈ સામાચાર સંદેશે ભાગ્યેજ પૂછી શકે એ એક સામાન્ય નિયમ છે. છાતી ફાટ રુદન અને માથા કૂટતી કુંભારણને જોઈને દાસી હેબતાઈ ગઈ. દેડીને સીધી આવી Page #287 -------------------------------------------------------------------------- ________________ ર રાણી પાસે દુઃખદ શાક સમાચાર આપી રહી છે. અપની સહીયરના શેક સમાચાર સાંભળીને રાજરાણી પણ સ્વયં પાકે પાકે રડવા લાગી ગઇ. ખસ રડતા રાણી સાહેમને જોઈને રાજા પણ રડવા બેસી ગયો. ખૂદ પ્રજાપાલક રાજા રડવા લાગ્યા. પછી ક્રમશઃ પ્રધાન અમાત્ય પુરોહિત ઇત્યાદિ રાજકીય કમ ચારીઓ રડવા લાગ્યા. પૂરા રાજમહેલમાં જ્યાં જુએ ત્યાં આકેન્દ રૂદન શિવાય કશું જ સાંભળવા ન મળે. સમસ્ત રાજગઢીમાં ગમગીન વાર્તાવરણ સર્જાઈ ગયુ. પછી ગામનું તે પૂછવું જ શું ? નગરમાં જ્યાં જુએ ત્યાં ઘર ઘરમાં દ્વારે દ્વારે શેની હવા છવાઇ ગઈ. યંત્ર તંત્ર ર્દનની રેકોડ સાંભળવા મલે છે. લગતા રૂદનની વિધિ એ ઘડી પની ચાલતી હૈાય છે. રાઈ રાઇને તમામ શાંત થયા ત્યારે માંહેમાહે સમાચાર પૂછવામાં આવે છે કે ક્યાં કનુ અવસાન થયું છે. નકકી કોઇ માટે માણુસ મરણુ પામેલા હોવા જોઇએ. જરૂર કોઈ રાજા યા રાણીના અગત ઇન્સાન અવસાન પામેલા હૈહાવા જોઇએ કોઈ કઇ કલ્પના કરે છે. કોઈ કઇ અનુમાન લડાવી રહ્યા છે પ્રજા જનામાંથી જ્યારે કંઈ જ સત્તાવાર સમાચાર ન મળ્યા ત્યારે રાજકમ ચારી પુરૂષાને પૂછવામાં આવે છે પ્રધાન સુધી આ સમાચાર પહોંચે છે, ત્યારે પ્રધાન પણ અજ્ઞાત છે. ખૂદ રાજાને પૂછવામાં આવ્યુ ત્યારે રાજા સ્વયં વિચારી રહ્યો છે કે જરૂર રાણીના પીયરીયા માંથી કેઇનું અવસાન થયેલુ હાવુ જોઇએ અહિ સુધી તેા રાજા પોતે અનભિજ્ઞ છે. જયારે રાણીને સમાચાર પૂછવામાં આવે છે. ત્યા૨ે રાણી પણ અજાણુ છે. ઉડતા Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ સમાચાર રાણી દ્વારા જાણવા મલ્યા કે મારી સખીને મદની મરણ પામેલ છે. બસ જયાં જુઓ ત્યાં મનીયાના નામે કેંકાણ મંડાઈ ચૂકી હતી. પણ મદનીયા કેણુ છે તે કેઈનેય માલુમ નથી. પછી ધીરે ધીરે લોકેને જાણવા મલ્યું કે સખી કે છે અને મદની કોણ છે. પછી જનતાને પિતાની અઝાનતા ઉપર નફરત થઈ. આ બિચારી કુંભારણને કરૂં છે કંઈ નહિ હતું. ત્યારે માત્ર માનસિક સંતેષની ખાતર એક ગધેડાના બચ્ચાનું નામ માનીયે રાખવામાં આવ્યું હતું. આજે પણ ઘણી મોહવિહવલ વનિતાઓ જ્યારે વાંઝણું હોય છે ત્યારે ઢીંગલીની માફક કપડાનું છેક બનાવીને યા તે પ્લાસ્ટીકના બનાવેલાં પૂતળાં રૌર આવે છે. સચમુચ જોનારને સજીવન બાળકજ જણાય. આવા પૂતળાને બજારમાંથી ખરીદી લાવવામાં આવે છે. પછી પુત્રવત તે પૂતળાની સાથે આલિંગન ચૂંબન ઈત્યાદિ કર. વામાં આવે છે. આ એક જાતનું વ્યાપ્ત છે. વ્યાય એ વડવાનલ અનલ જેવું છે. સજજને હંમેશાં વ્યાણી વેગળા રહેજે. આ રીતિએ જીવનમાં અજ્ઞાનતા કેવું હવામાન ઉભું કરે છે તે આ વાર્તા ઉપરથી સમજી શકાશે. તદનુસાર સંસારી જીવડાઓ અજ્ઞાત હોય છે. ત્યાં સુધી જ સાઠમારી ચલાવી રહ્યા હોય છે જ્યારે પિતાનું વાસ્તવિક સ્વરૂપ ૧૮ Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ જાણવામાં આવે છે. ત્યારે તેને પિતાના કર્તવ્ય તરફ ભારે ભાર ધૃણા પ્રગટે છે. આ છે જીવની વિભાવદશાની રૂપ રેખાનું નિદર્શન જ્યાં સુધી જીવડે વિભાવદશામાં વ્યગ્ર હોય છે ત્યાં સુધી જ સડણપડણ વિવંશન કે વિનિ વૃત્તિ હોય છે. અતઃ વિભાવદશામાંથી વિરમીને સ્વભાવદશામાં સ્થિર થવા માટે સર્વજ્ઞ શાસનની સમુપાસના છે. (૧૦૫). - કયારેક કેઈ દુષ્કર્મના ગે પુરૂષ કે મહાત્માથી કંઈ પણ અસત્કર્મ થઈ જાય, ન છાજે તેવું અઘટિત કાર્ય થઈ જવાની શકયતા છે. કયારેક એ કટોકટીને પ્રસંગ તમારી સામે આવી ચડે તે માનવની આ તકે ફરજ છે કે ધર્મ કે ધર્માત્માની નિન્દા ફજેતી યા છજેતી ન થાય તે જાતની હવા ઉભી કરવી જોઈએ. માનવને સમજી લેવાની જરૂર છે કે હંમેશાં કર્મની કુટીલતા અજબ છે કર્મની અસર નીચે રહેલે માનવી કયારેક એવું ભયંકર કુકર્મ કરી બેસે છે તેની કલ્પના માનવની શક્તિની બહાર છે. કરમને વળી શરમ કેવી? વિચાર વિમર્શ ન હોઈ શકે ! સમજી લે કે કર્મ મહારાજાને પાંખો છે પણ આંખે નથી. જુગજુગથી કર્મ મહારાજા કેવલ પાંખના સુંવાળા સહારે જ્યાં ત્યાં ઉડયન કરી રહ્યા હોય છે. આ હેય તેજ જોઈ શકાયને? આંખ વિનાનું પંખીડું માત્ર પાંખના જેરે જ્યાં ત્યાં ભાગા ભાગ કરતું હોય છે. પછી ભલે ને આગ હોય કે નાગ હોય ! આંધળું પંખીડું થોડું જોઈ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ શકે છે? સમજી છે! આ છે કમની રૂપરેખાનું' નિર્દેશન કાઁના ગહન ગતિની વિષમતાનું વર્ણન વાંચ્યું. વહેંચાય નહિ તે પછી લખ્યું' લખી શકાય જ કેમ ? કમ'ની મૌલિક્તાની અન્તગત પડેલાં સત્ય કે અસત્ય તેનું તમે પૃથકકરણ કરી શક્તા નથી, કેમ કે જૂઠને આંખ હાતી નથી અને સત્યને પાંખ હાઈ શક્તી નથી. માટેજ સત્ય અસત્યની પરખ કરવી સહેજ નથી. સત્યમ કે અસદ્ધમ નું આલેખન કરવુ પણ તેટલું જ દુષ્કર છે, ઘણી વખત તમે ચાક્ષુષ પ્રત્યક્ષને વધુ વજન કે મહત્વ કે આવકાર આપી રહેલા હા છે. કિન્તુ એ તમારી નરિ ભ્રાન્તિ હૈાય છે. યાદ રાખે। તમે લેાકા માત્ર ચાક્ષુષ પ્રત્યક્ષનેજ વધુ વજન કે મહત્વ આપીને બેસી રહેશે। તો સાતસા ભવાએ પણ સત્યદેવની સાથેને સપર્ક સાધી શકવાના નથી એટલે કે દેખીતાં ક્ષ્ચાને જ તમે તાલતા રહેશો તો નહિ ચાલી શકે. ગિરિ ગહૂવરમાંથી નિકળી પડેલા મહાત્મા કોઈ એક સગૃહસ્થના ઉજવલ આંગણે આવી ચડે છે. આ સદ્ગુ હસ્ય શ્રીમાનનું અહારનુ આંગણુ' ઉજવલ છે એમ નહિ કિન્તુ તેના અંતરનું આંગણુ અતિ ઉજવલ છે. હુંમેશાં દૈવી અને અલભ્ય પદાર્થોં પુણ્યશાલીને જ પ્રાપ્ત થતા હોય છે. આ સગૃહસ્થ શ્રીમાન પ્રમુક્તિ થાય છે. મારા આંગણે પવિત્ર પુરુષના પનેાતાં પગલાં કયાંથી ? આ વખતે ભાળો ભક્તજન ખૂબજ ગવ લઇ રહ્યો છે. તદનુસાર આતિથ્ય સત્કાર સમારભમાં પણ તેટલે જ રસ લઇ રહ્યો છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કેટલાક ભક્તજના માત્ર વાણી ઉપરજ વર્ચસ્વ ધરાવનારા હાય છે. જ્યારે તેજ લોકો અણીના અવસરે અલગ જ રહેતા હોય છે. કિન્તુ સાચા ભક્ત તે કે જે આ જીવન અપના આપ જનને વળગી રહે. આ સદ્ગૃહસ્થ શ્રીમાન્ આંગણે આવી ચડેલા મહાત્મા પુરુષની ત્રણ ત્રણ દિવસ સુધી સેવા ભક્તિ એવી ઉચ્ચતમ અને અદ્યુતમ કેવલ નિષ્કામ ભાવનાથે કરી રહ્યો છે. થૈવાહિ જાણે, મા હેવુ જ્વાજન તમે સ્વયં કર્તવ્ય નિષ્ઠ અને ક્યારેય પણ ફલની આશા ઉપર લટતા ન રહો. દુનિયાના પ્રત્યેક ધમ શાસ્ત્રોને આ સૂર છે. અને તે સાંભળીને ચાલા મહાત્માજી આગળ પ્રવાસ કરવાની તૈયારી કરી રહ્યા છે. તે જમાનામાં અસ વ્યવહાર કવિચત્ ક્યાંય જોવા મલતો. મહાત્મા જ્યારે મંગલ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ સદ્ગૃહસ્થે શ્રીમાનના માત્ર નવ વર્ષોંના ખાલક ત્રણ ત્રણ દ્વિવસ પર્યંત મહાત્માના સાનિધ્યથી પ્રભાવિતથયા હતો. મહાત્મા જ્યારે પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ માસુમ માળક મહાત્માની સાથે ચેડા ટાઈમને માટે પણ જવા તૈયાર થયા હતા. લોકેા જ્યારે છેલ્લી વિદાય આપીને પાછા ફરે છે, ત્યાર પછીથી મહાત્મા અને આ બ્રાહ્મણ પુત્ર એકાએક જંગલમાં ચાલ્યા જતા હૈાય છે. ખાલક આભૂષણેાથી અલંકૃત છે. ખાલકના ખાપ ભક્તિ રસથી ભરપૂર છે. ઘરે બેઠેલા માપના હૈયામાં મહાભાજી તરફ ભારાભાર સદ્ભાવ છે. રગ રગમાં રામ છે Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ અને અંતરમાં આરામ છે. આવા ઉજવલ આદર્શને અપનાવનારા ઈન્સાનને કસેટીમાં લસોટી લેવાને લાવો કયારેક કુદરત લેતી રહે છે. તદનુસાર આ સદ્દગૃહસ્થ શ્રીમાનને કડક અને કઠોર તપશ્ચર્યા કરવાને કારે કાલ આવી રહ્યો છે. કિતુ આ બ્રાહ્મણ શંભુનાથ છે. ધીર વીર અને ગંભીર છે. આ મહાત્માના ગૌરવથી ગષ્ટિ બનેલે બ્રાહ્મણ કેટલે વરિષ્ટ છે તેનું માપ તમે સ્વયં નિકાલી શકશો. આ તરફ ભર જંગલમાં ગુલાબના ગોટા જેવા અને કુસુમની કલિમા જેવા આ ગભરૂ બાલકને ગળું દબાવીને ખતમ કરવામાં આવે છે. સાથે રહેલા આ મહાત્મા અલંકારે લઈને ધીમે પગલે આગળ જઈ રહ્યા છે અને બાલકના શબને ખીણમાં ફેકી દેવામાં આવે છે. મહાત્મા નિઃશંક આગળ ચાલ્યા જાય છે. વાંચક સમજી શકે છે. કે વાવઃ સર્વત્ર પિતા આ સૂત્રાનુસાર પાપી મનુષ્યનાં પગલાં હંમેશાં હાથી પગલા જેવાં થઈ જાય છે. પાપી માનવે એ પગલાં આગળ જાય ત્યાં ચાર પગલાં પાછળ પડે. વિચારે આ કઈ રીતિએ બને? કિન્તુ આ ઘટના તે એક ઈશ્વરી લીલારૂપે છે. એટલે જેને લોકે ઇશ્વરી લીલાના નામે સમાધાન કરી લેતા હોય છે. વાસ્તવિક તે આ તમામ કર્મ લીલા છે. “પામવી મુશ્કેલ છે. અજબ લીલા કર્મરાજની માયા મધુર જાદુ ભરેલી મહામાના અવતારની દૈત્ય કે દાનવ પણ મખમલ જેવા મુલાચમ બાલકને જતું કરે તો પછી માનવ માટે પ્રશ્ન Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કયાં છે? જ્યારે આ સમર્થ શક્તિશાલી મહાત્મા પુરૂષ આવું અધમાધમ અઘટિત કાર્ય કરી શકે બસ ? પરંતુ આ ભક્તની કસોટી થઈ રહી છે. સવારના સાત વાગે અલ્પાહાર કરીને ગયેલો બાલક જ્યારે બાર વાગ્યા સુધી ગુહાગણે ન આવે ત્યારે તેના પિતા બાલકની શોધમાં નિકળી પડે છે. મહાત્માના પગલે પગલે આગળ ચાલ્યા જાય છે. ત્યાં એક તરફ ખીણમાં તેજ બાલકનું શબ પડેલું જોવામાં આવ્યું હતું. ઘડીભરને માટે તેના અંતરમાં ભારે આંચકે જરૂર આવ્યું હતું. કિન્તુ ઈશ્વરીય લીલા છે એમ માનીને તે મનમાં ને મનમાં સમાધાન મેળવી લે છે. નિઃશંક છે કે આ કૃત્ય મહાત્માપુરુષનું છે. તથાપિ આ બ્રાહ્મણના અંતરમાં જરાય અભાવ નથી. દિલમાં જરા સરખાય વ નથી. મનમાં જરાય મુંઝવણ નથી. બાલકના શબ ઉપર રહ્યા સહ્યા અલંકાર લઈને આ બ્રાહ્મણ ભાઈ આગળ વધી રહેલા મહાત્માની સામે જઈ પહોંચે છે. નમસ્કાર કરીને વિનંતિ કરી રહ્યો છે કે તે બાલકનાં બાકી રહેલા : પણે પણ સહર્ષ સ્વીકારે, અમ જીવન ધન્ય ધન્ય બની જશે. જ્યારે પાછા ફરે છે ત્યારે અંતરના ઉલ્લાસ પૂર્વક હાર્દિક વિનંતિ કરી હતી કે પુનઃ આપ મારા ગૃહાંગણે પધારી લાભ આપી અમી વરસાવવા મહેરબાની કરશોજી. આ બ્રાહ્મણ ભાઈને એકને એક પુત્ર માત્ર નવ વર્ષને માસુમ બાલક સમજી લ્ય ખીલતું પુષ્પ આજે ખરી જાય Page #294 -------------------------------------------------------------------------- ________________ છે. કલ્લાલ કરી રહેલ' કુસુમ કરમાઈ જાય છે. મસ્ત માગર સુરઝાઈ જાય છે. અને તે પણ એક મહાત્માના વ હસ્તે આ કરપીણ કૃત્ય આવી ગોઝારી દુધટના થવા પામી છે. છતાં આ બ્રાહ્મણ ભાઈના અંતરમાં જરાય અભાવ નથી તેના દીલમાં જરાય ડંખ નથી. કાળજામાં જરાય કલ્પાન્ત નથી, ધન્યવાદ બ્રાહ્મણ ભાઈ તમારી ધીર વીરતાને આ દેશ્ય જોઈને ભલ ભલાના છક્કા છૂટી જાય. ભલભલા લડવીરા ભાન શાન ભૂલી. એસે નૌતમ નરવીશ પણ રાવા એસે જ્યારે આ મૃત બાલકના પિતા એમ એલે છે કે જે થયું તે સારા માટે. મહાત્મા પુરૂષના પ્રણય અને ખે હાય છે. તેનેકાણમાપી શકે ? હમેશાં મહાત્મા પુરૂષાની મસ્તી અને તેની અસ્તિનું મૂલ્યાંકન કાણુ કરી શકે? મહાન શક્તિના સૂત્રધારો પણ વિમાસણમાં પડી જાય ત્યાં સામાન્ય ગણાતા માણસે કઈ વિસાતમાં ? પરન્તુ અદનાં આ બ્રાહ્મણ મહાત્માજી પ્રતિ જરાય જોર જમાવતા નથી એટલુ જ નહિ કિન્તુ વારે વારે વિનવણી કરી રહયા છે કે મહાત્મન્ મારૂં ગૃહાંગણ પાવન કર હું આતિથ્ય સત્કાર કરીને કૃતા થા. વિચારા ક્યાં સુધીની ઉચ્ચ અને ઉદાત્ત અન્તગત ભાવના કેવા ઉચ્ચતમ આદશ જનતાને આપી રહ્યો છે. ખાલહત્યા જેવા કરપીણઅને ગાઝારા કૃત્ય કરનારા મહાત્મા પ્રતિ પ્રકૃષ્ટ પ્રેમ ભાવ ધન્ય ધન્ય બ્રાહ્મણ તમ જીવનને દિલમાં દુર્ભાવનાના દરિયા દેખાઈ આવે તેના બદલે કેટલેા સદ્ભાવનાના સંચાર. Page #295 -------------------------------------------------------------------------- ________________ આખરે બાળકના શમને લઈ ઘર ભણી જાય છે. મેડા ઉપર જઇને શબને વ્યવસ્થિત રીતિએ ગેાઠવી દેવામાં આવે છે. મૃત બાળકની માતા બહાર પાણી ભરવા માટે ગઈ હતી. આવીને પાણીનાં મટકાં યોગ્ય સ્થળે મૂકીને આંગણાંમાં આરામ કરવા બેઠેલી છે. દરમ્યાન આ બ્રાહ્મણભાઈએ તે શબને નીચે ગબડાળ્યું. જ્યાં તેની માતા આરામ કરી રહી હતી. માત્ર મિનીટોમાં સમસ્ત ગામમાં ગમગીની છવાઇ ગઈ હતી. અરે આ શું આભલુજ તૂટી પડયું ન હેાય. ગામમાં ટોચ ગણાયતા શ્રીમંતામાં અગ્રેસર પાંચમાં પૂછાતા માણસ તેટલે જ ભક્તિ ભાવનાથી સભર પૂ મહાત્મા પ્રત્યેના સમ્પૂર્ણ સદ્દભાવ. ઘરના એકને એક વારસદાર ઔરસ પુત્ર આ રીતિએ માર્યાં જાય એ કાણુ સહીશકે તથાપિ આ બ્રાહ્મણના હૃદયમાં ઉલટો રમ્યભાવ છે. આ રીતિએ ઉપર અગાસીમાં ગાઠવી રાખવામાં આવેલી કારવાહીની પાછળ મુખ્ય આશય એ હતા કે મારા માનનીય મહાત્મા પુરૂષની નિન્દા કે ગાં કરવાના કાઇને પણ અવકાશ આપણા તરફથી મલવેાજ નહિં જોઇએ. અસ આ જાતની ખૂમારી તેના મગજમાં છોછલ ભરી પડી હતી. કોઈના પણ અંતરમાં એ જાતને આભાસ નહિજ થવા જોઇએ કે આ કૃત્ય મહાત્માનું છે. કેમકે આ આદરણીય આપ્ત પુરૂષની જીવન લીલા અનેાખી છે. એએશ્રીએ જે કર્યું છે તેને હું માન્યતા આપી રહયા. આ તરફ નગરની સમસ્ત જનતા આ બ્રાહ્મણભાઈના આંગણે આવી Page #296 -------------------------------------------------------------------------- ________________ ચડી છે. સ્મશાન જવાની તૈયારી થઈ રહી છે. છેલ્લામાં છેલ્લા સ્ટેશને જઈ પહોંચે છે અને આખરે અત્યેષ્ટિ કિયા કરવામાં આવે છે. ત્રીજા દિવસે તેજ મહાત્મા આ બ્રાહ્મણભાઈના ગૃહાંગણે આવી ચડે છે. ઘરના લોકોને ભારેભાર હર્ષોલ્લાસ થાય છે. મહાત્મા જમવાની તૈયારી કરે છે મહાત્માને જમવા માટે બેસાડે છે થાળમાં ચગ્ય રસવતી પીરસાઈ જાય છે ત્યાં એકાએક એલી ઉઠે છે કે અરે હું એકલો જમી શકું? મારી સાથે જમનાર પેલે છોકરો જોઈએ. મહાત્માબૂમ પાડે છે. અરે શંકર ચાલ જમવા માટે, આ બુમ સાંભળીને તુરતજ બહારથી શંકર આવી ચડે છે અને જમવામાટે સાથે બેસી જાય છે. આ છે મહાત્મા પુરૂષની અગમ્ય લીલા. આ બ્રાહ્મણભાઈને અતૂટ અને અકાટય શ્રદ્ધા હતી તેનું જ આ પરિણામ કેમકે “ શ્રદ્ધાવાન મારે મ” આ સનાતન સિદ્ધાન્ત નિતાન્ત યથાર્થ જ છે. હમેંશાં ખાનદાન કે કુલીન પુત્ર પિતાની જનેતાને આજીવન સેવા આપી રહેલા હોય છે. જ્યારે ઘણા એવા કુલાંગાર પણ હોય છે. લાડી આવ્યા પછીથી માડીની માયાને ભાગ્યેજ યાદ કરતા રહે. મા મેરી કે તેરી, એક નવ જવાન પુત્ર પિતાની માને લાડકવા અને એક્લવાયે માતાનું ખૂબજ વાત્સલ્ય મેળવી ચૂક્યું હતું. સાથેસાથે તેટલેજ આજ્ઞાંકિત હતું. જ્યારે તેને લગ્ન સમય પરિપકવ થયે ત્યારે દુર્ભાગ્યવશાત કઈ એક અવચંડી અબલા સાથે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તેનાં લગ્ન થયાં. નવવધુનાં પનેતા પગલાં પડયાં કે તુરતજ સાસુજીને લેઢાના પાયે પતી બેસી ગઈ હતી. નવ પરિણાતા યુવતીને સાસુજી ગમતી ન હતી. તેણીએ પિતાના પતિ સામે અલગ થવાની આઠ હાથની અરજ રજુ કરી. ધણું જ્યારે જ્યારે બહારથી આવી પહોંચે કે તરતજ તેની સાથે આ બાયડી બાંગ પિકારતી રહે, કયારેક તે આંખમાંથી અશ્રુધારા ધરતીપર છોડવા બેસી જાય. કિન્તુ યુવક પિતાની માતાને માતૃભવ માની બેઠેલા હતે. બાલ્યકાળથી જ માતૃભવ આ સૂત્રને આત્મસાત કરેલું. તેને માતાની છાયા છોડવી કેમ ગમે? ધીરે ધીરે ધણી જ્યારે બહાર જાય ત્યારે તેણીએ આ વૃદ્ધાને ગાળો ભાંડવી કે કનડગત કરવી શરૂ કરી દીધી? તેટલામાં તેણીને ઘણી આવી પહોંચે અને દીવાલને એથે રહીને દેવીનાં દેદાર જેતે રહ્યો. પોતાની જનેતા ઉપર અણછાજતા આક્ષેપ અને આક્રમણે જેઈ સાંભળીને તેના અંતરમાં ભારે આંચકે આવ્યું હતું. પરન્તુ ધડાકો કરે તેને પસંદ નહિ હતે. કેમકે ધણી ધીમાન હતે સમજુ અને શાણે હતેા શુઝ અને સજજન હતે. ધીમે અવાજે સાસુ વહુને સમજાવે છે. ઘરને અવાજ બહાર નહિ જ જોઈએ. તે રીતે નિષ્પક્ષપાતના માધ્યમથી સમજાવી રહ્યો છે.કલેશ. કંકાસ અને કીડીયારીથી મહાલક્ષમીની મહેર અને લીલાલહેરના બદલે કાળો કેર થશે માટે સમજીને ચાલે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આ ભાઈ પિતાની પત્નીને પ્રાઇવેટમાં પણ કહેવા. જેવું કહેતા જ રહે છે. એકાન્તને ગેરલાભ ઉઠાવે તે આ યુવક નથી. આજના કેટલાક યુવકો એકાન્તના સમયે વિષય વિલાસ ગર્ભિતવાતે સિવાય ભાગ્યે જ સંપ જંપ કે સદાચાર, ની સુરંગી વાત કરતા હોય છે. યદિ એકાન્તના સમયે પુરૂષ પિતાની પત્નીને શિસ્ત સંયમ કે સભ્યતાની હવા ઉભી કરતા હોય તે આજે કેટલાંય ઘરે કલેશના કેન્દ્ર બનેલા જેવા ન મલે. આ ભાઈ પિતાના ઘરમાં સંપ સલાહનું સુન્દર. વાતાવરણ સર્જાય તે માટે પ્રાણવંતે પ્રયાસ કરી રહ્યા હેય છે. પરંતુ આ અખલા સમજવા થેડી તૈયાર છે?" જેને મૂકી લાજ તેને નાનું સરખું રાજ આ કહેવત મુજબ આ પત્ની બેફામ બેલતી રહે છે. સાસુને ખૂલ્લે. પડકાર કરી રહી છે કે યાદ રાખજે તમને મોતના મિનારે. પહોંચતી નકરું તે મારૂ નામ નવછંદી નહિ. કેટલાક દિવસો પછી એકવાર આ નવછંદી પાણુના મટકાં ભરીને બહારથી આવી અને ઘરમાં પ્રવેશ કરતાંની સાથે ધરતી પર ઢળી પડી અને આળોટવા લાગી. સાક્ષાત શાકિનીના અવતાર સમી આ સુન્દરીએ પાણી ભરેલાં મટકાં ફોડી નાખ્યાં અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ગઈ. આ સમયે તેણીની વૃદ્ધા સાસુ જેના માટે આ સુન્દરીએ શાકિનીનું રૂપ ધારણ કરેલું છે. અને જેના નાશને માટે તમામ ષડયંત્ર ઉભાં કરી રહી છે તે જ સાસુ સ્વ કર્તવ્ય સમજીને દોડી છેદરીએ " છે અને એ જ કરી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આવી અને ચેગ્ય સારવારમાં લાગી ગઈ છે અનેક જાતના ઉપચાર ચાલુ કરવામાં આવ્યા. વાી છૂટીને કઈક ઔષઘા પીવડાવવામાં આવ્યા. પરન્તુ આંખે ખાલવાની વાત નહિ સાસુજી હેબતાઈ ગયાં, જરૂર મારી પુત્રવધૂને ડાકણ વળગી લાગે છે. અરે ખેલાવા લાવાને વાસ્તવિક તા કઇ રીંગ કે શેાક કંઇજ નહિ હતું. માત્ર સાસુજીના કાંટાને વચ્ચેથી ખસેડવા શિવાય કઇજ નહિ હતું. આવા હેડ હડતા ધતીંગથી તેા ધરણીધર પણ દૂર ભાગે પછી માનવનું શું ગજું લેવાને મેલાવવામાં આવે છે. તે પણ ત્યાં આવીને અપની મેલી રમતા શરૂ કરી દે છે. મુખ પર પાણી છાંટે છે ? ત્યારે આ સુન્દરી કે છછૂન્દરી એલી ઉઠે છે કે નહિ જાઉં નહિ જાઉં, નહિ જાઉ લેાકેાએ માની લીધુ કે જરૂર જંતરના વળગાડ છે. જ પણ સહેજે આ નહિ જાય. તે માટે છેલ્લામાં છેલ્લા ઉપાયાનુ આયેાજન કરવુ પડશે. આ લાકે દરેક સેવાઓના ગુરૂને ખેલાવી લાવે છે. તે આવીને પણ છેલ્લામાં છેલ્લી મેલી રમતાની રજુઆત કરે છે, તે માંપર જોરથી પાણીને છંટકાવ કરે છે. ત્યારે આ રમણી કે રાક્ષસી એકાએક એલી ઉઠે છે આ મારી સાસુ પેાતાનુ મસ્તક મુ'ડાવે, મેઢાપર કાજળ લગાવે અને મારી સામે આવીને મને સાતવાર ઝૂકી ઝૂકી નમસ્કાર કરે તેજ હું અહિથી જઇશ તે સિવાય નહિ જા, સાસુ સમજી ગઇ છે કે આ ડાકણ ખેલી રહી છે. માટે આતા આપણે આટલુ કરાવી લઇએ. અગર મારી પુત્રવધૂને સારૂ' થઈ જાય તેા ખીજુ જોઇએશુ જે પુત્રવધૂ Page #300 -------------------------------------------------------------------------- ________________ આ પેશીને ખતમ કરવા માટેના અખતરે કરી રહી છે, ડેશીના નાશને માટેની નેબત વગાડી રહી છે તેજવૃદ્ધા ડેશી સમયે કેટલી સેવા આપવા માટે તૈયાર છે. વાંચક સમજી શકે છે કે એક એકના માર્ગમાં ફૂલ. પાથરે છે જયારે બીજાના મામા ફુલ બીછાવે છે. કર્મરાજ તારી માયા જ્યારે ધૂપ કયારે છાયા એક રમણુજ હે છે. જ્યારે બીજી રાક્ષસી બને. એક નારી રહે છે. જ્યારે બીજી નાગણ બને છે. એક દારા જ રહે છે જ્યારે બીજી ડાકણ બને છે. એક નદી બને છે જ્યારે બીજી નાવ. બને છે. આ પ્રમાણે પ્રત્યેક જીવડાઓને વળાંક જુદે. જુદે છે એક એકને માટે અંગાર બને છે જ્યારે બીજે શંગાર બને છે. હમેશાં પિતાના શુભાશુભ કર્માનુસારે. પ્રત્યેક પ્રાણીઓની પ્રવૃત્તિઓ પૃથક હોય છે તેમાં આશ્ચર્ય નથી. માજીએ પોતાના પુત્રને કહ્યું કે બેટા તું શીધ્ર જઈ પહોંચ અને બોલાવી લાવ નાપિતને આ વહુ બેલે છે. તદનુસાર હું મારું મસ્તક મુંડાવું. હવે આ જતી વયે. મારે કેશની શેભા શામાટે જોઈએ. પુત્ર સમજી ગયે છે. પુત્ર પ્રાણી છે. ચાલાક અને ચતુર છે. મનમાં સમજી બેઠે છે. કે નકટીનું આ તમામ તર્કટ છે. ચાલે ચિના નહિં જોઈ. લેવાશે ઈટને જવાબ પત્થરથી અપાશે તર્કટને જવાબ તર્કટથીજ આપ પડશે આ ભાઈ સ્વયં સુન્દર એક પ્લાન તૈયાર કરે છે તદનુસાર પિતાના સસરા ભણી ચાલ્યો શ્વસુર ઘેર સાસુજી એકલા જ હતાં માથે ચાદર ઓઢીને પિક મૂકતો ચાલ્યા આવે છે જેને સાસુજી તે ડઘાઈજ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ગયાં અરે બાપ એકાએક આ શુ કાઈના મરણના સમાચાર લઈને આવ્યા છે કે શું સામુ જમાઈને લઈને અંદર ચાલી રૂદનનુ` કારણ પૂછ્યું જમાઈરાજ ડચકા ખાતા ખાતા એલી ઉઠયા તમારી પુત્રીને ડાકણ વળગી છે અને હવે તે મરવાની તૈયારીમાંજ છે. મેલા કઈ ઉપાય હા તે જલ્દી મેલેા વિલખ ન કરેા તાત્કાલિક ઉપાય લેવામાં આવે તે કદાચ મચી જાય તે! તમારી ઉપાય મતાવા શિવાય અમે તા છેલ્લામાં છેલ્લા ઉપાયે ચેાજયા છે ટોચ ભાવે ખેલાવેલા તેના મંત્ર પ્રયાગથી ડાકણુ એ પ્રમાણે એલી છે કે મારી વૃદ્ધામાતા મસ્તક મૂઢાવે માઢ કાળાશ લગાવે અને મારી સામે આવીને સાતવાર નમસ્કાર કરે તાજ હુ... જાઉ” સાસુજી ખેલી ઉઠયા આહ્હ . આમાં મોટી કઈ ધાડ ભરવાની છે તે તેઆપણું કામ છે હું હમણાંજ આ બધી વિધિ પતાવું છું. સાસુજી આ પ્રમાણે તૈયાર થઈને જમાઇની સાથેજ આવે છે અને પેાતાની કિરીની સામે આવીને સાત વાર નમસ્કાર કરે છે જમાઈ સાથેજ આવેલી છે. લાજ નાભિ સુધી કાઢેલી છે ધુ ઘટડામાં છૂપાયેલી અપની માતાને આળખી ન શકી સહુના દેખતાં ઉચ્ચ સ્વરે આ અવળચંડી એલી ઉઠી કે દેખ રંડીકા ચાળા “શિર મૂડા સુખ કાળા” પાતાની માતાજીનુ હુડ હુડતું અપમાન આ યુવાન કઇ રીતિએ સહી શકે આ ભાઈ તુરતજ પેાતાની મૂછપર હાથ ફેરવાતા એલી ઉઠયા દેખ દેકી ફેરી મા મેરી હૈયા તેરી છછુંદરી Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ વિચારી રહી છે કે હું મારી સાસુનું અપમાન કરવા જતી હતી ત્યાં મારી પોતાની જ મા આ કાવતરામાં ઝડપાઈ ગઈ હમેંશાં યાદ રાખે ખાડો ખોદે તેજ પડે આ નિયમાનુસાર કયારેય કેઈનાય માટે ખાડે તે નજ ખેદે પરિણામે તેમાં તમારેજ બેગ લેવા હોય છે બની શકે તે અન્યને માટે પગથીયારૂપ બનો પણ ખાડારૂપ તે ન જ બનશે. (૧૦) સૂન જુદા ય શા હ ઘનમિ : હંમેશાં બુદ્ધિને આગળ કરીને ચાલશે તેમજ વાસ્તવિક ધર્મનું મહત્વ સમજી શકાશે. જડ બુદ્ધિ વાળાઓથી ધર્મનું મૂલ્યાંકન થઈ શકે જ નહિધર્મનું મૂલ્યાંકન આંકવા માટે તમારી પાસે સૂક્ષમાતિ સૂક્ષમ બુદ્ધિ જઈશે. અન્યથા ધર્મનું મહત્વ મખમાશે. સાથે સાથે એ પણ સમજી લો કે સર્વોત્તમ અને અતિ ઉચ્ચ પદાર્થોની નકલ હોય છે. હીરામેતી સેનું ચાંદી વિગેરે મહતવની વસ્તુઓની બનાવટો થતી આવી છે. પરતુ ધૂળ કેલસા માટી કે લેહ તાંબા વિગેરેની નકલ હાઈ શકતી નથી. વસ્તુ વધુ મૂલ્યવાળી હશે તેમ તેની નકલે બજારમાં વધારે થતી રહેશે. કેમ કે નકલ કરનારા અક્કલ વગરના નથી હોતા. તે લેકે મામુલી પદાર્થોની નકલ કરવાની માથાપચીમાં ભાગ્યેજ પડવા માગે છે. સર્વોચ્ચ પદાર્થોની નકલ કરવામાં કંઈને કંઈ તે મલશે જ. ચાંદીને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ બદલે જર્મન સીવરમાં કંઈ હતું જરૂર મલશે સાચા મેતીને બદલે કલ્ચરમાં કંઈક મલશે. પરંતુ ધર્મ એવી અનેખી વસ્તુ છે જેની નકલ ચાલી ન શકે. કરનારા જરૂર કરે અને અલમના આંગણે ધર્મની પણ નકલ કરી બતાવનાર બહાદુરે પડેલા જ છે. પરંતુ ધર્મની નકલ લાંબે સમય નજ ચાલે સાથે સાથે ધમની નકલ કરવામાં મેળવવાને બદલે મૂકવાનું જ હેય છે. જનમ જનમ ખેવાનું જ હોય છે. કોઈ ભાવિક ગણતા ગામમાં જૈનાચાર્યના પતા પગલાં પડ્યા હતા. તમામ જનતા ખૂબ જ હર્ષિત થઈ હતી. આચાર્યશ્રીની સેવા ભક્તિને લાભ લૂંટી રહી હતી. આચાર્યશ્રીના ઉપદેશથી જનતા ખૂબ જ પ્રભાવિત થઈ હતી સુપાત્ર દાનમાં અન્ન પાણી વસ્ત્ર પાત્ર વસતિ વિગેરે આપી શકાય છે અને તેમાં મહાન લાભ છે. પરંતુ દાનની રીતિએ દાન આપવામાં આવે તે જ ફલ મેળવી શકાય છે. ક્યારેક અજ્ઞાન વિશાત લાભને બદલે મહાન હાનીની પણ સંપૂર્ણ શકયતા છે. મમ્મણ જેવાએ દાન આપવા છતાં મહાન ગેર લાભ ઉઠાવ્યું હતું તે તે શ્રોતાજને સાંભળીને જ બેઠેલા છે. આચાર્યશ્રીનું પ્રવચન સાંભળીને મંત્રમુગ્ધ બનેલે એક ભાવિક શ્રાવક પ્રતિજ્ઞા કરે છે કે બીમાર પડેલા મુનિ ભગવંતને યોગ્ય સેવા આપ્યા સિવાય ખાવું નહિ આ શ્રદ્ધાનું શ્રાવક પ્રતિજ્ઞાનું યથાવત પરિપાલન કરે છે. નિય. મીત એકે એક ઉપાશ્રયમાં બીરાજમાન સાધુ ભગવંતને Page #304 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સુખશાતા પૃચ્છામાં પીછે હઠ નથી જ કરતા. તેમાં પણ ખીમાર પડેલા સાધુ ભગવંતાની વિશેષતયા પરિચર્યાં કરે છે. આ રીતે સેવા ભક્તિમાં કેટલાક સમય પ્રસારિત થાય છે. એક દિવસ એવા આવી ચડયા કે તેને ગામના કોઈપણ ઉપાશ્રયમાં કેઇજ સાધુ ભગવંત ખીમાર અવસ્થામાં જોવા ન મળ્યા ત્યારે તેના અંતરે હળવા આંચકા આવ્યે અને વિચારી રહ્યો છે કે ખરેખર આજે હું કેવા ક. શાલી કે બીમાર અવસ્થામાં કોઈજ મુનિરાજ જોવામાં નહિ આવ્યા. નિર્વાંગીને નિરંતર આવા લાભ કયાંથી મળે ? આ શ્રાવક શ્રદ્ધાલુ છે. પૂણ સેવા ભાવી છે. સેવા યજ્ઞમાં જીવન અપલાવ્યું છે. તેમાં એ મત નહિ પરન્તુ જડ બુદ્ધિવાળા હાવાથી ઉલટોજ ખ્યાલ કરી રહ્યો છે. આજે મારા કોઈ પણ ગુરુ ભગવંત ખીમાર નહિ. ખરેખર આજે તેા સેાનાને સૂર્ય ઉગ્યે માની શકાય. આવુ સમજવાને મલે ઉલટુ જ સમજી બેસે છે. આ તેની નરી અજ્ઞાનતા છે. માત્ર જડતાના સબળે ધર્મની મુદ્ધિ હાવા છતાંયે થતા ધના ધ્વસ તે સમજી ન શકયે. ક્યારેક કોઈ ગામમાં વ્યાસજી પધાર્યાં. તેઓએ પેાતાના પ્રવચનમાં લલકાર્યું કે અન્નર: તૃપ્તિ માનેતિ, પુષ મનૈતિક ”િ અન્તનુ દાન કરનારને તૃપ્તિ મઢે છે. જ્યારે પાણીનું દાન કરનારને સુખ સૌભાગ્ય મળે છે. શ્રોતા જન તરીકે બેઠેલા એક માજી રાજીના રેડ થઈ ગયાં કે ૧૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ વાહ કેવું સારૂં. પાણીનું દાન કરનારને સુખ અને સૌભાગ્ય સાંપડે છે. ત્યારે પાણીનું દાન કરવામાં કે કોઈપણ નાના મોટા પ્રાણુને પાણી પીવડાવવામાં કયાંદામ બેસે છે. ચાલે આપણે આજથી જ કેઈપણને પાણી પીવડાવવાના શ્રી ગણેશાય નમઃ કરીએ. અનાજનું દાન કરવાનું કામ માલદાર કે કલદારનું કામ છે. પરંતુ પાણીમાં ક્યાં પૈસા બેસે છે. આ બેસોને પીએ પાણી ત્રણે વસ્તુ મતની આણું” આ કહેવત અનુસાર કેઈને પણ આવકાર આપવામાં કે પાણીને ખ્યાલ પકડાવવામાં કયાં પૈસા લાગવાના હતા. આ ડેશીમાએ પાણી પીવડાવવાના મંગલાચરણ માંડયા. એક દિવસ આ ડોશીમા કૂવા ઉપર પાણી ભરવા ગયાં ત્યાં એક તરસે તરફડતું વાછરડું આવી ચડયું. ડેશીમાએ વિચાર્યું આયડીયા લગાવ્યા કે નકકી આ વાછરડું તરસ્યું થયું લાગે છે. તે સિવાય કુવા તરફ શા માટે આવે? ડોશીમાએ કલ્પના કરી કે આપણે પાણી તેને પીવડાવીએ પણ વધારે કે ઓછાની આપણને શું માલુમ પડે? માટે આ વાછરડાને કૂવામાં જ મૂકી દેવામાં આવે. અપની ઈચ્છાનુસાર રૂચિ મુજબ પાણી પી લેશે. આ યુક્તિ બીલકુલ બરાબર છે ! પરંતુ કૂવામાં તે વાછરડાનું શું થશે શું પરિણામ આવશે તે આ બુઢીયા જડ બુદ્ધિના કારણે સમજી ન શકી માટે ધર્મની પ્રગતિ કે અપ્રગતિને મુખ્ય મદાર માનવની બુદ્ધિ ઉપર જ નિર્ભર છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ (૧૦૮) દાનના મહિમાં વળ્યેા. વધુ વી શકાય નહિ લખ્યું લખી શકાય નહિ. દાનના સમ્પૂર્ણતયા મૂલ્યાંકન આંકવાનુ કામ અનુ છે. અહુમથી આઠસે અને અટ્ઠાથી ભવાએ પણ દાનના મૂલ્યાંકન કરી શકાતા નથીજ અત્ શાસનના ગ્રન્થે દાન અને ત્યાગને જુગ જુગ જુના ઘનિષ્ઠ સગપણ સ્નેહે અને સંબંધે છે. જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ ડાય જ તદનુસાર જ્યાં દાન હૈાય ત્યાં ત્યાગ હાય જ. ત્યાગ વિના દાન દઈ શકાતુ નથી. એક દૃષ્ટિએ દાનના માનવ ઊપર કેટલા અસીમ ઉપકાર છે. જે માનવને ત્યાગના ઉચ્ચતમ શિખર પર આરૂઢ કરે છે એટલા જ માટે દાનના પ્રાણ ત્યાગ છે. સત્પાત્રમાં વિનિયોગ કરવાનું સૌભાગ્ય કેવલ માનવને મઢેલુ છે. પરન્તુ અહમની અનેિશ આરતી ઉતારનાર ઈન્સાન દાનના યથા ફૂલથી વંચિત રહે છે. દાનની મહ તાને માણવી સહેલી નથી જ. દાનની ગરિમાથી ગષ્ઠિ અનેલા વીરના જ દાનની મહનીયતાને માણી શકે છે. દાનની પ્રભુતા એવં પ્રતિભાને પચાવનારા પુણ્યશાલીએ પ્રભુશાસનના પ્રાંગણમાં અનેકાનેક થઇ ગયા જેએ એ દાનનુ પવિત્ર ઝરણું વહેતુ રાખ્યું. આજે પણ તે દાન વીરાના દાનની નકલ કરનારા નસ્વીરી અનેક છે. અને તેએ દાનના વહેતા ઝરણાંને વધુ વેગવંતુ બનાવવા માટે ાગ્ય ભાગ આપી રહેલા હોય છે, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કુમારપાલ વરતુપાલ તેજપાલ મંત્રીશ્વર ઉદયન વિમલશાહ પેથડકુમાર વિગેરે અનેક પુણ્યવંત પ્રતાપી પુરુષે એ સાંપડેલી સંપત્તિને સદ્વ્યય કરીને જીવનને ધન્ય ધન્ય બનાવી ગયાના બીજા પણ અનેક દાખલાઓ શાસ્ત્રોના પાને બેંધાયેલા છે જ. રહીમ અબ્દુલ ખાના અકબર બાદશાહની સભાના નવરને પૈકીના એક હતા. ધીમાન અને ભગવદૂભક્ત હતા. સંત તુલસીદાસના પરમ પ્રિય મિત્ર હતા. રહીમ નિશદિન નિયમિત સ્નાન સપાડા કરીને યાચકેને યેગ્ય દાન આપતા હતા સાથે સાથે દાન આપતી વખતે પિતાની નજર નીચી રાખતા હતા. નીચી નજર રાખીને દાન આપતા રહીમને કેઈએ પૂછ્યું રહીમ સાહેબ ! તમે દાન દેનાર છે. તમે કંઈને કંઈ આપી રહ્યા છે તે તમારી નજર હંમેશાં ઊંચી જ રહેવી જોઈએ અને નીચી નજર તે લેનારની હેઈ શકે કેમકે તે પોતે લેનાર છે. લેનાર શરમાતે હેય છે એટલે લેનારની નજર નીચી રહે તે સ્વાભાવિક છે. હંમેશાં લેનારના નયને નીચાં ઢળી પડે તે સહજ છે. આ દલીલની સામે મૃદુ અને મીઠું હાસ્ય વેરતા અને વધુ શરમીંદા બનેલા રહીમે ઠંડા કલેજે જવાબ આપે કે, દેને વાલા ઔર હૈ જે દેતા હૈ દિન રેન લેગ જામ હમપર કરે, યા તે નીચે નૈન અર્થાત વાસ્તવિક આપવાવાલે ઈશ્વર છે. જે રાત દિવસ અવિરત દાન આપે જ તે હોય છે. લોકેએને ભૂલથી હતા સમજી બેઠેલા હોય છે. શિવાય ખરે દાતા દીનાનાથ Page #308 -------------------------------------------------------------------------- ________________ છે. એ આપે છે ત્યારે જ તમે આપી શકે છે. એટલે કે તમારું પૂર્વ સંચિત પુણ્ય આપે જતું હોય છે. અને પછી તમે અન્ય યાચકને આપતા રહે છે. માનવ માની લે છે કે હું આવું છું. પરંતુ હું આપું છું એ ભાવનામાં અહં પિશ્વાતું હોય છે. હું કરું આ મેં કર્યું એ માનવી મિસ્યા બકે પણ કર્મની આજ્ઞા વિના, ના પાન પણ હાલી શકે આ સિદ્ધાન્ત યથાર્થ છે. અતઃ આપવા વાલી દેવાવાલી અન્ય શક્તિ છે. પછી કોઈ ઈશ્વર કહે કઈ પુણ્ય કહે કઈ કર્મ કહે. આ પ્રમાણે કહેવાની રજુઆત જુદી જુદી છે પરંતુ વાસ્તવિક તમારે શુભાશુભ કમને સંચય મુખ્ય ભાગ ભજવતું હોય છે. એટલે જ શરમથી મારા નયને નીચે ઢળી પડે છે. બોલો હવે તમે બરાબર સમજી ગયાને! ટુંકાણમાં આપણે સી કઈ લેવાવાલા છીએ. તમે લઈને બીજાને આપે છે. એ વાત કયારેય પણ ભૂલાવી નહિ. જોઈએ તે જ આપણે અહં ઉપર નિયંત્રણ લાવી શકીશું. Page #309 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક - જ ૧૨ . * પૃષ્ઠ ૫ અશુદ્ધ ૧ ૧ પાશ્વ પા ગધેડો છે ગધેડો ( ૧૧ પંક્તિ બાકી રહેલી તે પ્રજાપાલકની સામે પ્રતિ પડકાર કર્યો જહાંપનાહ! બે અદમી માફ કરજો હું આપની અદની એક બાલિકા છું. મારા પરમ પિતા તુલ્ય પ્રજાપાલકની સામે રર તો તેવી 9 અ આ ' તેની તમને ૩ મમ્મી મમ્મી ૧૧ હંમેશા હંમેશા મૂંગાની લીપી મંગે જ વાંચી શકે છે એવું સમજી શકે છે. ' ૧૨ ૪ – કેવું સ્થાન :૧૨ ૨૧ તમામ તમારા . . ૧૭ જવાલામાં જવાલામાં ૧૩ ૨૧ ચરણ મરણ ૧૪ ૧ વયારે જ્યારે ૧૬ ૭ તાવીયાએ તાવતાઓ ૧૬ ૧૮ તાવીયા તાવીતા ૧૭ ૧૩ સૂત્રને સૂત્રના ૧૭ ૧૩ પાઠના પાઠને ૧૭ ૧૯ કેમ ૬ 4 રેન Page #310 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ મોત નીપજે છે. એટલે આપણે આપ્યું પરત્વે રીતે તત્પશ્વાત તેના સહવાસ સમક્ષ શુભાગમન સમસ્ત ૧૦ સમર્થ રહ ૨૯ તંત્ર પૃષ્ટ પં અદ્ધ ૧૯ ૧૬ મોતનીય છે ૧૯ ૧૭ એ હવે થાય તે ૨૦ ૮ આવ્યું ૨૧ ૨ પર ૨૩ ૧૩ રીતએ ૧૩ તત્પશ્ચાત ૨૭ ૧૫ છેના ૨૭ સહુવાસ સમરસ ૨૮ ૧૭ શુભાચન ૧૫ સમરત ૧૭ યંત્ર ૧૯ એકચિત ૩૩ ૨ અવશ્ય ૧૫ ઇત્યાગ્નિ ૩૪ ૧૫ વિશે ૩૫ ૧૦ કડકૈતી ૩૭ ૮ વાતો ૪૧ ૩ જીન્દગાની ૨૦ પછી ૪૫ ૧૧ પીરસાવ્યા ૪૬ ૪ કયા ૪૮ ૮ શકય ૪૮ ૨ ગવા ૪૯ ૧૦ છવાલયમાં ૫૦ ૨ ડા ૫૦ ૨ કાંહાં એકત્રિત અવશ્ય ઈર્ષ્યાન વિસદ ડકતી વાદ ૪૪. જીદગીની પછી પીરસાવવા s * * ૦ કયાં શરણ્ય ગયા છનાલયમાં હા ' કાંટા Page #311 -------------------------------------------------------------------------- ________________ સાગરોપમ પટરાણી આ જાતના અમારી જચે લાન ઈતસ્તતઃ गतिरीहशी શ્રેય નિષ્ઠ વાગ્યાના સુમારે ખંત પષ્ટ ૫ અશુદ્ધ ૫૦ ૧૫ આગરેપમ ૫૦ ૧૯ પદરાણી આ (જતના) ૫૧ ૮ અપારી ૫૧ ૧૦ જયે ૫૧ ૧૨ પ્લાનું ૫૧ ૧૫ ઇતત १७ गतिरीदशा ૫૧ ૧૯ ય વિષ્ઠ ૫૨ ૧૨ વાગ્યાથી સુમારે ૫૨ ૨૨ ખત ૫૩ ૫ દાંપ ૫૪ ૬ શીધ ૫૪ ૯ શીઘાતિશીધ ૫૪ ૨૧ પલીને ૫૬ ૧૪ રાખે ૫૮ ૧૦ માસ્ટર ૫૮ ૧૩ ના, રીજાતિ ૫૯ ૪ ભયુ" ૬૩ ૨૨ ઘટના ૬૪ ૮ પારાયણ ૬૪ ૨૦ પોતાના ૬૪ ૨૧ તેણીએ ૬૪ ૨૨ કરાવ્યું ૬૬ ૨૦ (વધમાં) ૧૨ કાષ્ટતારાના શોધ શીઘાતિશીમ મલીને રાખે મોટર નારી જાતિ ભરેલું ધૃષ્ટતા રામાયણ પિતાને તેણે કર્યો માધમે હીરાઓ મુનિવરના વિષયમાં કાટ ભારાના * Page #312 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પર અશુદ્ધ }છ ૧૪ કાનમાં }છ ૧૬ વધુમાં) પંક્તિ બાકી રહેલી 34 ૮ e ૬૮ 9.6 **** * જન્મ ૫ ૧૩ ૧૪ (વધુમાં) ૧૮ પંક્તિ બાકી રહેલી તે दतस्तः ही इत व्याघ्रः ૨૩ વિવેક : ૧૪ આવે છે ૧૨ ાકાર ૨૦ રાત્રી - ૨૪ એકવીસ の ઠાક છ माध्यम ૧૪ લા ---- શુદ્ધ કાળજામાં શ્રેણીકના અવશેષો જાણુ વામાં આવશે તે સાનાના જવલાથી રાજા અનિશ અર્જુન પરમાત્માતુ પૂજન કરે છે તે જવ इत स्तही इतः व्याघ्रः ચારે બાજુ ફાંફા મારી રહ્યો છે. ગાઈ તાવે છે. પુણ્યપથને અવાળે રે તમે લીધે લીધે ચાલેા રે ખાડામાં છે ખ— બદીયાં આ પ્રમાણે ગાઈ રહ્યા છે અને પોતાના પુત્રો) ઈશારામાં સમાવી રહ્યા છે. વિવેક, વિકલ, વિવિધ આવે છે તા પડકાર. રાત્રીએ પણ એકવીસ હજાર પક્તિ બાકી રહેલી તે કરે કે ના કરે કિન્તુ હજાર હાથવાળા માશ ભગવાન જરૂર ડાર C મલકાઈ Page #313 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટ પ ́ અશુદ્ધ 23 ૧૮ ખીડીને ex ૪ ૮૪ મ ८४ ૮૫ ૮૬ e * * 8 8 ૯૦ ८८ ૪ 3 3 3 3 3 ८ તેના ૧૨ વેલકીનુ ૧૭ પરમાત ૯૩ ૨૦ ૨૦ ર ૧૮ ૧૯ ૯૩ ૯૩ ७ ૯૩ ૧ ) ૯૪ ૯૦ ४ ' ', ૧૧ ગૌતમ ૧૫ મ ચાલી સિદ્ધ થાય ચાનકી કર ૧૦ અજબ હ્રયાથી કાયલ ખરે અધપતા લગી જમે - તાન માનવતા પાણીના તેને ૧૨ જખી ७ હું ૧૮ ૬ ૯૪ ૧૪ આવદા ૯૪ ૧૯ હયામાં ૯૫ ૫ શુદ્ધ ભીડીને તે વેલડીનુ પાન દ ચાલા સિદ્ધિ ખાય વાનગીઓ જમા જગ્યા ન હતી શકાય તેમ ન હતું. ભાન માનવતાના મંચ પર નૌતમ વાણીના તેનુ હું ખા અજ હુંયાથી કમલ ખરા અધમતા લાગી આવરદા હૈયામાં આર્શીર્વાદ રૂપ ન નીવચ્ચે Page #314 -------------------------------------------------------------------------- ________________ વર્ષ પૃષ્ટ ૫ અશુદ્ધ ૯૫ ૫ વર્ષે ૯૫ ૬ દિપાદ ૯૫ ૧૫ માનીએ ૯૬ ૫ તેમાં ૯૬ ૧૨ જ્યોતિધરો ૯૬ ૧૪ વિધાન ૯૬ ૧૪ ગેપી ૯૬ ૧૪ ઇન્દ્રભૂમિ ૯૬ ૧૭ ઉપનિંતિ ૯૮ ૬ ગૂંચાવીશ ૯૯ ૫ કદિ ૯૯ ૭ સનસનારી ૧૦૦ ૧૫ ભથ ૧૦૩ ૧૬ સુતરામ દિપાદા માનવીએ તેનાં જોતિર્ધર નિધાન ગોત્રી ઇન્દ્રભૂતિ ઉપમિતિ ગુમાવીશ કઈ સનસનાટી ભય. સુતરત્નને જન્મ જ થયો ૧૦૪ ૧ છે. ૧૦૪ ૨ અધિકાઓ ૧૦૫ ૧૬ ચીંજરેહાલ ૧૦૬ ૯ અથવા ૧૦૬ ૧૩ ઓફિસસરે ૧૦૭ ૧૦ અગ્રભાગ ૧૦૯ ૧ પર ૧૦૮ ૭ શકો ૧૧૧ ૭ તમે ૧૧ ૨૦ વજનને ૧૧૨ ૨ જોરથી .. ૧૧૨ ૨૦ દયવીય . છે. અધિકારને ચીંથરેહાલ અપના • ઓફિસરે અગ્રભાગ , પાર : શકે છે તેમ જ ત્યાં શ્વજનને શેરથી, દયનીય Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ૮ મુંદ્ધ કામ અત્યંત ગયેલે પષ્ટ ૫ અશુદ્ધ - ૧૧૨ ૨૧ કાપ ૧૧૪ ૧૬ અત્યંત ૧૧૪ ૧૮ ગયેલ ૧૧૪ ૨૦ – ૧૧૬ ૨ વારાંગવા ૧૧૮ ૭ તાતર ૧૧૯ ૧૦ વર્ચસ્વ ૧૨૧ ૩ પાશ્વનાથ ૧૨૧ ૬ અતટ ૧૨૧ ૧૬ જરીયે ૧૨૨ ૧ મિત્ર ૧રર ૬ ભયંકર ૧૨૨ ૭ એક એક ૧૨૩ ૧ જીવનછન ૧૨૪ ૧ અહમ ૧૨૪ ૧૩ સમપર ૧૨૫ ૨ પ્રવ ૧૨૫ ૮ ધ્યા ૧૨ ૧૪ ને ૧૨૭ ૫ સેનામહોરી ૧૨, ૩ લાલચિત ૧૨૮ રવ ખોયું . ૧૩૩ ૧૩ નવલ ૧૩૩ ૨૩ મુખ્ય ૧૩૪ ૬ આમને ૧૩૪ ૧૫ મન આપ શ્રીમાન વારાંગના ભાભર વર્ચસ્વ પાંશ્વનાથ અતૂટ, અવિરત અણીયે મિત્રો ભયંકર એકાએક જીવજીવન અઠમ સમયપર - - દયાદ્ધિ સેનામહેર લાલાયિત ખોદિયું નવલા મુખ આપને મૌન Page #316 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટ ૫ અશુદ્ધ ૧૩૪ ૧૯ ૧૩૫ ૧૩૫ ૧૭ ૧૩૮ ૩ ૧૩૮ ४ ૧૩૯ ૧૪૦ ૧૪૩ ૧૧ કનતુ - કીયુ ડીયુ રૈયતની નહ ૨૩ વૈરાટીનુ ૧૬. કમ ચારીઓને ૨૦ સત્ક ૧૪૪ ૧૬ છૂટકવા ૧૪૪ ૨૨ ઝવેરત ૧૪૭ ૧૭ ક્યા ૧૪૯ ૫ ૧૫૦ ૧૫૨ ૧૫૨ ૐ ૧૫૪ ૧૫૯ - મુદ્દા ૧૫ અધા જ નિજી મુખ્યત્વેના ૧૧ મેાંધરૂ ૧૬૬ ૧૭ આગલ હયામાં ૧૦ ૧૩ ૧૬૦ ૧૬૧ ૨ વતી ૧૬૪ ૧૨ હૈયામાં ૧૬૫ ૧૩ ભર્યાં ૧૫ પતાશ્રીને નયનાનુસાર ૧૫ ત્રિપણ ૧૬૭ ૧૬૭ ૧૫ ઉજનાળ ૧૬૮ ૧૬ માંકાણ ૦૧ શુદ્ધ મૌન વ્રત લીધેલું છે. કિન્તુ ડીયુ ડીયું રૈયતની નહિ. વેરાઈટીનુ કમ ચારીઓને સહાય ટકવા ઝવેરાત ક્યાં મુદ્રા બધાં જ નિજ મુખ્યત્વેન માંવેરૂ આગળ હૈયામાં પિતાશ્રીના વિતી હૈયામાં ભ નિયમાનુસાર વિરમણ ઉજમાળ માંકાણુ Page #317 -------------------------------------------------------------------------- ________________ - ૭૨ ભરીને પૃદ્ધ પં અશુદ્ધ. . ૧૬૮ ૨૧ રત્નન ૧૭૦ ૧૭ નાખ્ય ૧૭૧ ૧૪ આવ્યું ૧૭૫ ૧૫ આવશે ૧૭૬ ૨૩ દુર્ગાન ૧૭૭ ૬ ૧૭૭ ૭ કચણ ૧૭૮ ૧ સુધમ ૧૭૮ ૧૫ ગામ ૧૮૦ ૯ પ્રવેશ ૧૮૦ ૧૦ મંત્રાની ૧૮૭ ૧૧ ગમનાગમન ૧૮૦ ૧૩ વારિત ૧૮૧ ૧૫ ભાલેજ ૧૮૩ ૧૧ વિનંબે ૧૮૩ ૧૩ કારચું ૧૮૪ ૧૮ એવાં ૧૮૫ ૧૧ વખતે ૧૮૫ ૨૦ સ્વરૂપચંદ ૧૮૫ ૨૧ ફરી ૧૮૭ ૯ મહાકાવના ૧૮૭ ૧૧ સંસ્કૃત ૧૮૭ ૨૦ ગયેલ ૧૮૯ ૫ ર્વાલ્મીક ૧૮૯ ૨૦ જાહોજલાવી ૧૯૫ ૧૬ શકશે ૧૯૬ ૧૬ અલકારો રત્નની ધનાઢય આપ્યું. આપશે. દુર્યાન ભરીને કમણાં સુધર્મ ગૌતમ પ્રવેશ મંત્રોની ગમનાગમન गृहणन्ति ભાણેજ વિલંબે કરમું એમાં વળતો સ્વરૂપચંદ મહાકાવ્યના સંસ્કૃત ગયેલે વાલ્મીક જાહેરજલાલી શકાશે અલંકાર Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૩ મનમેદાનમાં રહ્યો જ જ ર ૪ - ૨ ૨ લાલે જ રહ્યા હતા. માન્યતાઓ ચૂકી છે. સતીત્વ ડ પષ્ટ ૫ અશુદ્ધ : ૨૦૧ ૪ ફાફાં ૨૦૨ ૨ મનમેદામાં. ૨૦૩ ૨ રહો ૨૦૮ ૨ લાગે ૨૦૯ ૧૬ રહી હતી ૨૧૦ ૫ માન્યાતાએ ૨૧૦ ૬ મુકી છે. ૨૧૦ ૯ અતીત્વ ૨૧૦ ૨૦ હર્યો ૨૧૨ ૮ બાજારે ૨૧૪ ૧૦ આગણને ૨૧૬ ૧૬ સૂધ ૨૨૧ ૯ સે દૂર ૨૨૧ ૨૦ ચાવા ૨૨૨ ૧૨ સૂયને ૨૨૨ ૧૪ સ્થળે ૨૨૨ ૧૯ સ્મારઠ ૨૪૨ ૨૦ સ્વધર્યા ૨૨૯ ૭ આર્દકુમાર ૨૨૯ ૧૦ મુહુપત્તિ ૧૫ સૌભાગ્ય વાળી ૨૨૯ ૧૫ હાજરીમાં ૨૩૧ ૧૯ રામાયણ ૨૩૨ ૧૩ કરવામાં ૨૩૭ ૩ દેખાયો ૨૩૯ ૬ માંકડાને ૨૪૦ ૩ મશાલચી ૨૪૦ ૨૨ મહુનીયા ૨૪૩ ૧૫ બેશક બાજરે આપણને સૂત્ર સુંદર આવા સૂત્રને સ્થળો સ્મારક સ્વધર્મ આદ્રકુમાર મુહપત્તિ સૌભાગ્યવતી ગેરહાજરીમાં જૈન રામાયણ કરવામાં દેખાય છે માંકડાને લઈને સળગતી મશાલચી મહનીયા બેશુદ્ધ Page #319 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પ અશુદ્ધ ૨૪૫ ૧ ૐ, ૨૪૫ સડક ૨૪૭ ૨ પાયાના ૨૭ ૧૯ નકર ૨૪૯ ૧૪ જાપમા ૨૫૧ ૧૫ તાપસી ૨૫૧ ૧૦ દાજા પર ૧૩ ८ કે ભાગ ૫ર ૧૧ ત્યા ૫ - ૨૫૦ ૨૫૮ 3 ૨૫૮ ૧૩ ૨૫૮ ૧૫ ૨૫૮ ૧૬ ૨૫૯ 4 માન્યજ્ઞાની ૩૬૦ ૧૪ કુરૂમાંથી ૨૨} ૧૮ શ્લાક બાકી તે IK ૨૦૨ ૨૮૨ ૨૨ ૨૮૭ E ૨૮૮ ૨૪૮ સસ્થ શુમાલ ભલાઈ માટી ૧૨ પવની કીડીયારીથી અન્ય તે કહિતા ૧ ૨૨ શ્રદ્રાલુ ૩૪ મુન્દ્ર રૂપિયા સક માયાનાં નટ જાપમાં તામસી રાન હું લાગુ ત્યાં મે સગૃહસ્થ ગાલ લપાઈ મૂરો માન્યજનાની કુરૂમાંથી अधिकार पदं प्राप्य નાબાર જરાતિ યઃ । अकार मात्र लोपेन ककार द्वित्वतां व्रजेत् ॥ પ``ત કીકીયારીથી અન્યને કઈક તા શ્રદ્દાલુ. Page #320 -------------------------------------------------------------------------- _