Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૬
(અધ્યાયઃ ૧ સુત્ર : ૧૬) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી અવગ્રહ વગેરેના ભેદો જણાવે છે. બીજા શબ્દોમાં સૂત્રનો હેતુ વિષયભેદ અને ક્ષયોપશમભેદે અવગ્રહાદિના ભેદ જણાવવાનો છે.
[2]સૂત્ર મૂળ "વદુવવિપ્રિન્નિતાસંવિધાધુવાસેતરાણ U [3]સૂત્ર પૃથક-વહુ-વહુવિધ ક્ષિા નિશ્રિત સંવિધ-ધુવાળ ફેંતરામ
[4] સૂત્રસાર-બહુ ઘણાં)-બહુવિઘ (ઘણાં પ્રકારે)-ક્ષિપ્ર (જલ્દી)-અનિશ્રિત ચિતરહિત)-અસંદિગ્ધ (સંદેહ રહિત) ધ્રુવ નિશ્રિત) [આ છ અને આ છ થી ઈતર વિપરીત) [અબહુ-અલ્પ,અબહુવિધ-ઓછા પ્રકારે અક્ષિપ્ર-વિલંબે નિશ્ચિત-ચિહ્નસહિત,સંદિગ્ધ-સંદેહયુક્ત અધુવએિપ્રમાણે બાર પ્રકારે અવગ્રહ-ઇહા અપાય-ધારણા એવા મતિજ્ઞાનના ભેદો પ્રવર્તે છે.]
U [5]શબ્દજ્ઞાન - વહુ- એક સાથે ઘણાં પદાર્થોનું જ્ઞાન થવું મહું- અલ્પ અથવા એકાદ પદાર્થનું જ્ઞાન થવું. વિવિધ-ઘણાં પ્રકારના પદાર્થોનું જ્ઞાન થવું. બહુવિધ:-એક અથવા અલ્પ પદાર્થોનું જ્ઞાન થવું. પ્રિ-શીવ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું. અક્ષિ -કોઈ પદાર્થને વિચારી વધુ વખતે જાણે
નિશ્રિતઃ-નિશ્રા, નિશાની કે લક્ષણ વિના જ્ઞાન થવું. નિત્રિત:- નિશ્રા કે લક્ષણ થકી જ્ઞાન થવું. અધિ -સંદેહ રહિત પણે જ્ઞાન થવું. સંવિ-સંદેહયુકત જ્ઞાન થવું. જુવા-એક વખત ગ્રહણ કર્યા પછી કદી ન વિસરે તેવું જ્ઞાન.. મવિ:- જે ક્ષણેક્ષણે હિનાધિક થાય તેવું અસ્થિર જ્ઞાન. -તરઇતર એટલે બીજા. અહીં તેનો અર્થ વિકલ્પ પક્ષે થાય. તે એટલે સાથે.
[6]અનુવૃત્તિઃ(૧): સ્મૃતિ: સંજ્ઞા થી મતિ: શબ્દની અનુવૃત્તિ (૨)વપ્રદાય ધારણ:
0 [7]અભિનવટીકા:-અહીં બહુ-બહુવિધ-ક્ષિપ્ર-અનિશ્રિત-અસંદિગ્ધ-ધ્રુવ એછ ભેદ તથા તેના વિરોધી એવા અબહુ વગેરે છ ભેદના અવગ્રહ-ઈહા અપાય-ધારણા રૂપ મતિજ્ઞાનના પ્રકારો અત્રે વર્ણવેલા છે.
અવગ્રહનું સ્વરૂપ સૂત્ર ૧:૧૫માં વર્ણવેલું છે. ક્ષયોપશમની વિચિત્રતાથી અહી બહુ વગેરે વિવિધ ભેદો પડેલા છે.
*દિગંબર પરંપરા મુજબ આ સૂત્ર દુવવિક્ષિપ્રાનિ:વૃતાનુબ્રત ધુવાળા છેતરમ્ એ રીતે છે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org