Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૪
૧૪૧
#
*
(અધ્યાય ૧ સૂત્રઃ ૩૪)
[1]સૂaહેતુ:-આસૂત્રથકી સૂત્રકારનયોનું નિરૂપણ કરે છે એ રીતે કાળભૈરષિામ: સૂત્રમાંના નય શબ્દનું સ્વરૂપ સ્વયં સ્પષ્ટ કરે છે
U [2]સૂત્ર મૂળ રામસંગ્રહવ્યવહારનું સૂત્રશા ન્યા: U [3]સૂત્ર પૃથકનૈન સંપ્રદ વ્યવહાર નુકૂa શબ્દા: નયા: U [4] સૂત્રસાર-નૈગમ-સંગ્રહ-વ્યવહાર-જુ સૂત્ર અને શબ્દ એ પાંચ ગયો છે. I [5] શબ્દજ્ઞાનઃ
ભિાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ નામનાયઃ-નિગમ એટલે દેશ. જુદા જુદા દેશોમાં જે જે શબ્દો બોલાય છે તેના અર્થો અને શબ્દાર્થોનું જ્ઞાન તે નૈગમનય.
સંપ્રદાય-પદાર્થોના સર્વદેશ અને એક દેશનો સંગ્રહ જે શબ્દોથી જણાયતે સંગ્રહનય.
વ્યવહારનયઃ- જે શબ્દોથી સામાન્ય લોકો જેવું લગભગ ઉપચાર રૂપ અને ઘણા શેયોવાળું જ્ઞાન થાય તે વ્યવહારનય.
sqનય - વર્તમાનકાળે વિદ્યમાન પદાર્થને જ પદાર્થ તરીકે કહેવાય અને જણાય છે. શબ્દનય:- જેવો અર્થ તે પ્રમાણે જે શબ્દો વડે કહેવાય છે. U [6]અનુવૃત્તિ- આ સૂત્રમાં કોઈ પૂર્વસૂત્રની અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા(૧)શ્રી ભાણકાર મહર્ષિએ કોઈ વિશેષ ભાષ્ય બનાવેલ નથી.
(૨)સામાન્ય સમજ તથા નયના બધાં ભેદો પૂર્વેસૂત્ર ૧૬માં નોંધાયેલા છે. એટલે નયનો અર્થ તથા પ્રકારો ફરીથી અહીંનોધેલ નથી.
(૩)નયના ભેદોની વિસ્તૃત સમજત્ર ૧૯૩૫માં આપવાની છે-શ્રીભાષ્યકારે પણતેમજ કરેલ છે. તેથી અહીં તેનું અનુસરણ કર્યું છે. માટે અભિનવટીકા સૂત્ર ૧૬ તથા ૧૩પ જોવા
0 [B]સંદર્ભઃસંયુકત પણે સૂત્ર ૧૩૫માં છે. U [9]પદ્યસંયુકત પણે સૂત્ર ૧૯૩૫માં છે. U [10]નિષ્કર્ષ - સંયુકત પણે સૂત્ર ૧૩૫માં છે.
OOO0000
*દિગંબર આમ્નાય મુજબ અહીં નમસંપ્રદ્યવારસૂત્રરાપિવંપૂતાના સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org