Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 110
________________ ૧૦૫ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૦ ગોપુ બાવાgિ pવષ્ટમૂનતમ્ આચારાંગ આદિ અન્તર્ગત તે અંગપ્રવિષ્ટ. * મંડ વાઈ-ઝડપાઈ માવાય: તેગ્ય: વાદ્યમ્ આચારાંગ વગેરે [બાર] અંગો છે તેનાથી બાહ્ય એટલે કે તે સિવાયનું તે અંગબાહ્ય ગણ્યું. સમયદોષથી બુધ્ધિબળ તેમજ આયુષને ઘટતાં જોઈ સર્વસાધારણ હિતને માટે દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગણધર ભગવંત પછીના શુધ્ધ બુધ્ધિ આચાર્યોએ કરેલી રચના તે સંવીશું. કાળદોષ-સંઘયણ દોષ અને આયુદોષ જોઈને અલ્પશકિતવાળા શિષ્યોના ભલા માટે આગમનાવિશુધ્ધ જ્ઞાની-પરમ ઉત્તમ વાણી મતિ-બુધ્ધિ અને શકિતધારી [ગણધર ભગવંતો સિવાયના આચાર્યોએ કહ્યું તે વાહ્ય શ્રુત. સંક્ષેપમાં કહીએ તો બે મુખ્ય ભેદ કહ્યા છે. | (૧)વકતા-ગણધર રચિત દ્વાદશાંગી તે પ્રવિષ્ટગણધર સિવાયના વિશિષ્ટ જ્ઞાની આચાર્યોએ કહ્યું તે વીહ્ય. (૨)અંગઃ- આચારાંગ આદિ તે મં પ્રવિણ તે સિવાયનું વાહ્ય ખાસ નોંધઃ- આ બંને ભેદ ખુદ શ્રીમાનું ભાષ્યકાર મહર્ષિએ પ્રકાશેલા છે. તેમજ સિધ્ધસેનીય આદિ ટીકામાં પણ વ્યાખ્યાયીત કરાયેલ છે. શ્રી સિધ્ધસેનીયટીકામાં તો એટલે સુધી સ્પષ્ટતા કરી છે કે “ગણધર સિવાયના એટલે જબૂસ્વામી-પ્રભાસ્વામી વગેરે આચાર્યો' અર્થાત સુધર્માસ્વામીની પ્રથમ પાટ પરંપરાથી જે આચાર્ય ભગવંતોએ કહ્યું તે સંવાહ્યમાં સમાવેલ છે. અં પ્રવિણ ના ૧૨ ભેદ તથા સમજ:(૧)આચારાંગ- તેમાં આચાર-જ્ઞાનાદિનું વર્ણન છે. ૧૮૦૦૦ પદ . (૨)સૂત્રતાંગ-પદ્રવ્યાત્મકલોક-અલોકજીવ-અજીવ વગેરેનું વર્ણન છે. ૩૬O0 પદ છે. (૩)સ્થાનાંગર-એ-બે-ત્રણ આદિસ્થાનરૂપે અર્થોનું વર્ણન છે. ૭૨૦૦૦પદUપછી દરેકમાં બમણાં. (૪)સમવાયાંગ- જીવ-અજીવ-સમીચીન બોધ સ્વદર્શન પરદર્શન બોધ વગેરે. (૫)વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ - જીવાદિ ગતિની નય દ્વાર વડે પ્રરૂપણા. (૬)જ્ઞાતાધર્મ કથાગ - દૃષ્ટાન્ત કથાનકોને આશ્રીને ધર્મકથન. (૭)ઉપાસક દશાંગ - દશ ઉપાસક શ્રાવકોના કથાનક થકી શ્રાવણકાચારનું વર્ણન. (૮)અન્નકૃતુદશાંગ-વર્ધમાનસ્વામીનાતીર્થમાં મરણાન્ત ઉપસર્ગપૂર્વકમોક્ષ પામેલા દશ આત્માની કથા. (૯)અનુત્તરોપપાતિકદશાંગ-ઉપસર્ગોને સહન કરીને અનુત્તર વિમાને ગયેલા દશ મુનિની કથા. (૧૦)પ્રશ્ન વ્યાકરણ - જીવાદિ સંબંધિ પ્રશ્નો અને તેના ભગવાને આપેલા ઉત્તર. (૧૧)વિપાક સૂત્ર - શુભાશુભ કર્મોના વિપાક અનુભવોનું દર્શન તેમાં વર્ણવેલ છે. (૧૨)દષ્ટિવાદઃ- સમસ્ત ભાવોનું તથા ચૌદ પૂર્વ વગેરેનું વર્ણન. અં વાઈ ના અનેક ભેદોअङ्ग बाह्यम् अनेक विधम् तद्यथा सामायिकं चतुर्विशतिस्तव: वन्दनं, प्रतिक्रमणं, काय Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174