Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાહિત્ય દ્વારા સવાદતા
શક્તિનાં સ્પન્દના જગત્પ્રપ ચના સ્વરૂપે સ્ફુરે છે. ખીન્ન શબ્દોમાં શિવ પાતે નિર્વિકાર છે, પરંતુ તેની સાથે અભિન્નપણે રહેલી આ શક્તિને કારણે તેનામાં સ’કપેા પ્રગટે છે. (જ્ઞાન), એ સકલ્પ પ્રમાણે થવા-કરવાની ઈચ્છા જાગે છે (ઈચ્છા ), તદ્દનુસાર થવા-કરવા એ સ્વતંત્ર છે. (આનન્દ ), તેથી એ ઈચ્છા પ્રમાણે ક્રિયાએ કરે છે ( ક્રિયા ), અને પછી પોતે એક જ છતાં જગતના વિવિધ આકાશમાં અખંડ ચૈતન્યરૂપે વિલસી રહે છે (યિત ). આ રીતે શિવ અને શક્તિ અભિન્ન છે, શક્તિ અને સ્પન્દન અભિન્ન છે, સ્પન્દન અને જગત-પ્રપંચ અભિન્ન છે, તેથી શિવ પાતે જ જગતમાં જગતરૂપે વિલસી રહે છે.
સ્વા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે કાશમીરશૈવદન અનુસાર તે આખું જગત એક જ પરમશિવના પ્રપંચ છે, આવિષ્કાર છે, વિલાસ છે, એ પશિવ પોતે જ છે. તેથી આખું જગત પરમ અને સાČત્રિકવ્યાપક સંવાદિતા સિવાય ખીજુ કશું ન હેાઈ શકે.૨૯
પશુ તે પછી આ જગતમાં દેખાતા વિરાધાનું શું ? ન્કોનું શું? સુખ-દુઃખ, ઇષ્ટ-અનિષ્ટ, ઓ-પુરુષ, સત્-અસત્ આ ક્રૂન્દો સનાતન છે, વિનયાંગના બે સમાન આકારનાળા શ્વેત-શ્યામ વિભાગ જેવા છે, એ વિરાામાં સવાતિા શી રીતે જેવી? આ પ્રશ્ના જવાબ બિચારવા જતાં એમાંથી સંવાદિતાની એક સાવ નવી જ કલ્પના સાંપડે છે. જેમ શિવ-પાતી અનારીશ્વરરૂપે શિવ-શક્તિરૂપે જોડાયેલાં છે, જેમ સ્ત્રી-પુરુષ વિરોધ હોવાને કારણે જ આકર્ષાય છે અને ખેડાય છે, તેમ આ તમામ દ્વન્દોના વિરાધા જ બે અસમાન ધ્રુવા બનીને પરસ્પરને આકર્ષે છે, પરસ્પર આકર્ષાય છે, પરસ્પર સાથે જોડાવા, પરસ્પરમાં એક થવા, અભિન્ન થવા, પરમ સવાüતા રચવાનુ આકષઁણું અનુભવે છે. વિરાધ એ સવાદિતા માટેનું ગુરુત્વાકર્ષણ છે. તેથી ખરા અર્થમાં તે સત્ર સંવાદિતા જ છે, વિરાધ છે જ નહી.. આ વિરાટ વિશ્વ અનેકવિધ સ્વરૂપોમાં વિસ્તર્યુ છે તે પ ગુરુત્વાકર્ષણુનું જ પરિામ છે, અને પુનઃ સ'ક્રોયાશે ત્યારે પશુ એ ગુરુત્વાકર્ષણુનું જ પરિણામ હશે. ઉત્પત્તિ અને પ્રલય એ તેા વિરાટના જ લયનાં બે સ્પન્દના છે, જીવન અને મૃત્યુ પણ જુદાં દેખાતાં હોવા છતાં એક જ લયનાં બે સ્પન્દના છે; પિન-યાંગ એકબીનમાં જ શમી જવા મથતા ગોલાધે' છે; સ્થિર ત્રિપાર્શ્વમાંથી નીકળતા પ્રકાશ સપ્તરંગી બને છે, એને જ સમાન પ્રમાણમાં લઈને ચક્રમાં મૂકીને ફેરવા એટલે સાતે યુ ગતિશીલ રંગા પરમ સંવાદી પ્રકાશને વ્યક્ત કરે છે. આપણી આખી ચે સ`સ્કૃાત છેક વેદકાળથી સંવાદિતા જ શેાધતી રહી છે, વિવિધ વાન પૂજતાં પૂજતાં પણ એ મૈં લેવાય વિષા વિષેમક॰ એમ પૂછતી રહી છે, અને એ ‘ કયા વ' તે જ આ બધા દેશની પાછળ રહેલું, એમની શક્તિની વિવિધતાના મૂળ
२८ शिवशक्तिसामरस्यमय जगदानन्दरूपमित्यर्थः । तन्त्रालोकः २९.८४,
૩૦ વેલ-૨૦૦૨૨૨, ૨-૧
*
113
For Private and Personal Use Only