Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંસ્કૃતન્યન્થાના સન્દર્ભે પાઠસમીક્ષાશાસન પ્રવૃત્તિવિકપ
આધુનિક પાદસંપાદકો તા પછી અનેક અટકળાભર્યા પાડે સૂચકશે માટે મેકસમ્યૂલરે આલેચનાત્મક પાર્કસમીક્ષા 'ના નામે આધુનિક પાર્ટસપાદકોને આપેલી છૂટ માન્ય કરી શકાય
એવી નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સન્દર્ભોમાં બીબલીથિકા ઇન્ડિકા સીરીઝમાં પ્રકાશન થયેલ વાયુપુરાણ 'તી પ્રસ્તાવનામાં શ્રી રાજેન્દ્રલાલ મિત્રે જણાવ્યું છે કે કેટલાક કહેવાતા આધુનિક પાસ પાદકો તે વિવિધ પાયાન્તરાને સહન જ કરી શકતા નથી ( જ્યારે જૂના વ્યાખ્યાકારા તા એટલા સનિષ્ઠ જરૂર હતા કે તેમની સામેના પાડાન્તરાને નાંધવાની, ચવાની તેએ ચીવટ રાખતા હતા. ) તેમના મતે ‘ મૂળ પાઠ ' તે કોઈ પણુ એક જ હોવા જોઇએ; અને જે વૈવિધ્યસભર પાઠાતા ોવા મળે છે તે લહિયાઓની ભૂલનું પરિણામ છે. અને આવી અશુદ્ધિ કે ભૂલને સુધારવી એ આધુનિક પોસંપાદકનું કર્તવ્ય છે. આથી આવા કહેવાતા આધુનિક પાઠસ`પાદકોએ મુળ જોડે અધિકાર ચેષ્ટાઓ કરી છે અને અપ્રામાણિકપણે પરંપરાગત પાડમાં ફેરફારા પશુ કર્યા છે. આવા કરાતા પાઠસંપાદકોની આધુનિક આવૃત્તિએમાં, તેમણે કઇ કઇ હસ્તલિખિત પ્રતા વાપરી છે, કેટલી ટીકા જોઇએ ? વગેરે સમીક્ષણીય સામો (Critical Apparatus )ના (નર્દેશ મહશે ડાતા જ નથી.
*
જ્યારે, શ્રી નદરગીકર કહ્યું છે. તેમ-યુરોપીય વાના સામાન્ય રીતે જુદી પ્રણાલીને અનુસરે છે. ગ્રીક, કે લે ટન ગ્રન્થાના સ`પાદનની જેમ સંસ્કૃત ભાષામાં લખાયેલા પ્રથાનું તે સંપાદન કરે છે ત્યારે પશુ તેમે તેમને પ્રાપ્ત થયેલી તમામ હસ્તલિખિત પ્રતાનું પુનઃ યથાવત નિરૂપગુ કરતા હોય છે. આ પ્રસંગે તેમને જોવા મળતા પાકાન્તા ઃ લહિયાઞાની અશુદ્ધિઓને તેઓ પાદટીપમાં કે પરિશિષ્ટમાં યથાવત્ ઉતારે છે. પાઠાલાયનની દૃષ્ટિએ આ પતિ નિર્વિવાદ રીતે ઉત્તમ છે, કેમ કે આધુનિક સંપાદકોને પરપરાગત પાઠાન્તરામાંથી યથેચ્છ રીતે કાઈ એક ( ૪ ) પાને મૌલિક પાઠ તરીકે પસદ કરવાના સ્વેચ્છાચાર કરવાની છૂટ આપવી તે તેા સહન ન થઇ શકે એવેા જ માર્ગ છે. -
૧૭૯
આ યુરોપીય વિદ્વાનોએ પાર્ટસંપાદન અંગે કેટલીક પાયાની બાબતે એ નક્કી કરી હતી —૧. પ્રશિષ્ટ સ`સ્કૃતના પડિતાએ અટકળો કરીને જે સુધારા-વધારા કર્યા હોય તે સ્વીકાર્ય ન જ અનવા જોઇ એ. ૨. નવા સુધારાથી પાઠ ગમે તેટલા દેખાવમાં સારા-સુન્દર અ આપતે બની રહ્યો હોય તેા પણું તેના તરફ નાપસંદગી જ બતાવથી જોઇ એ. ૩. કોઇપણુ વ્યાખ્યાકારની કે અનુવાદકની દૃષ્ટિએ ‘ શું હોઇ શકે? અથવા · શુ' અમુક (૪) હેવું જોઈએ ? ’-એ વિશે જે કહેવાયું. ડેાય તે ભલે કહેવાયું હોય. પપ્પુ પાસ પાકે તે હસ્તલિખિત પ્રતામાં શું પાડ મળે છે? ''એટલું જ કહેવાનુ રાખવું. છેલ્લા ત્રણુસા વર્ષોમાં પડતા દ્વારા ચાલાકીથી જે પાડેમાં સુધારા ક્ર ઉમેરા થયા હોય તેને દૂર
૪.
કરવા.
*
For Private and Personal Use Only