Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
કમલેશકુમા૨ છે.
સી
આમ વાર્તિકકારથી લઈ કાશિકાકાર સુધીની વિચારણા જોયા પછી હવે ક્રમિક રીતે આગળ વધતાં શ્રીનારાયણ ભટ્ટનો પ્રયાસર્વસ્વ' નામને મળ્યું આવે છે. આ પાણિનિના પિતાના સુત્રક્રમે નહીં, પરન્ત પ્રક્રિયામે અર્થાત રૂપસિદ્ધિ વખતે કામ આવતા સુત્રોના ક્રમ મુજબ લખાયેલું છે. તેમાં પ્રથમ અન્યાશ્રય દોષની ઉદભાવના કરી, (સંભવતઃ પોતે રચેલી) એક કારિકા દ્વારા, તેને પરિવાર સૂચવ્યો છે. કારિકા આ પ્રમાણે છે :
हल्प्रत्याहारसिद्धिस्तु नो हलन्त्यमितीत्वतः । तत्रैव हल्पदावृत्त्या सूत्रे हेस्थो ल इद् भवेत् ॥
અર્થાત પ્રત્યાહારની સિદ્ધિ સુત્રચર્ા એ સૂત્ર દ્વારા ત સંજ્ઞા કરીને પછી નહીં, બલે એ સુત્રમાં જ હા પદની ઠિરાવૃત્તિ કરીને પ્રથમ આવર્તનરૂપ ને અર્થ ટુથો ન્ =હ એમ લઈ ફર્ પ્રત્યાહારને સિદ્ધ કરીશું.
આમ કાશિકાકારે જે તન્ન થકી ઉપાય સૂઝાવ્યો હતો, તેને સ્થાને ફરી પાછો અહી નારાયણ ભટ્ટ આવૃત્તિ-પદાવૃત્ત દ્વારા ઉપાય સૂઝાવ્યો છે.
પ્રક્રિયા કોમુદકાર રામચન્દ્રઃ
પ્રક્રિયાક્રમમાં નારાયણ ભટ્ટ પછી મહત્વનું સ્થાન ધરાવતા રામચન્દ્રને ક્રમ હવે આવે છે. એમણે પ્રક્રિયાક્રમે પાણિનિનાં સૂત્રો ઉપર પિતાની ટીકા આપી છે. જો કે એ ટીકામાં પ્રસ્તુત દોષની ઉદ્દભાવના કે તેનું સીધે સીધું સમાધાન વગેરે કોઈ બાબતને ઉલેખ મળતો નથી. પરંતુ હવે પછીની પરંપરામાં થનારી ચર્ચાને આ આચાર્યો અનેક રીતે પ્રભાવિત કરી છે. હવે, પછીની પા. વ્યા. ના મહતવના આચાર્યો શ્રીકૃષ્ણ (પ્રક્રિયા-કૌમુદિના ટીકાકાર) ભદોજિદીક્ષિત (સિદ્ધાંત કૌમુદી અને તે ઉપરની પ્રૌઢમનેરમાં ટીકાના કર્તા) અને પંડિતરાજ જગન્નાથ આમના જ વિદ્યાવેશમાં આવે છે. આમ પ્રત્યક્ષ રીતે ભલે રામચન્દ્ર આ બાબતે કંઈ કહેતા નથી, પણ પરોક્ષ રીતે પ્રસ્તુત ચર્ચાના સન્દર્ભમાં આપણને અનેક રીતે મદદગાર થવાના છે.
આ રામચન્દ્રના શિષ્ય શ્રીકૃષ્ણ પ્રક્રિયાકૌમુદી ઉપર “પ્રકાશ' નામની ટીકા રચી છે. સ્વાભાવિક રીતે જ તેમની એ ટીકામાં એમના ગુરુ રામચંદ્રને મત પણ વ્યક્ત થયેલ છે.
પ્રકાશકાર શ્રીકૃષ્ણને મત :
શ્રીકૃષ્ણ ઈતિરેતરાશ્રયદેષના નિવારણ માટે પારંપરિક રીતે ચાલ્યા આવતા અને ઉપાયો– તન્ન અને સુન્ પદની આવૃત્તિને નિર્દેશ કર્યો છે.૧૧ વળી શ્રદ્ પદની આવૃત્તિને આશય સ્પષ્ટ
૨૬ “દૃનશ્યg' ફચત્ર સુewહ તોurvમ્ • હૃ—vgorwવૃત્તિઓ | સાત્તિ પુન: વઢઃ પુરોષો વા – સં. મિત્ર મુજs, ગાયાવી-77 ટીક્કા, કપનો માર, T R. . . વિ, વારાણસી, સન ૨૧, . ૨૮.
For Private and Personal Use Only