Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
કમલેશકુમાર છે, ચેકસી
પ્રૌઢમનોરમાં ટીકાને લઈએ, તે ત્યાં તેમણે પૂર્વ પરંપરાથી અલગ ૮ઈને સ્પષ્ટ રીતે જ ફુલયમ્ સૂત્રની ધિરાવૃતિ દ્વારા ઇતરેતરાયદેષનું નિવારણ સૂચવ્યું છે. તથા તે ઉપરની પ્રૌઢમનારમાં ટીકામાં પરંપરાગત કેટલીક વિચારણાનું ખંડન પણ કર્યું છે.
અલબત્ત, ભદોજિને આ પિતાને નવો વિચાર તો નથી જ. એમની પૂર્વે પાણિનીય પરંપરાના આચાર્યોમાં આ મત પ્રચલિત થઈ ચૂકયો હતો. આથી જ તો ભટ્ટોજિના પૂર્વગામી અને ગુરુ એવા શ્રીકૃષ્ણ એ મતની નોંધ લઈ એને ઉપેક્ય ગણવાને પિતાને અભિપ્રાય પણું ૨૫ગાઉ જણાવ્યો છે. (જુએ, પાદટીપ ૧૭). ઇતરેતરાશ્રયદષના નિવારણ માટેના ભદોજિને વિચારઃ
ભદોજિ દીક્ષિતે અહીં ઊભા થતા ઇતરેતરાશ્રય દોષના નિવારણ માટે સૂન્નત્યમ્ ! એ આખાય સૂત્રની ક્રિરાવૃત્તિ કરી છે. આ ધિરાવૃત્તિ પિકી પ્રથમ આવૃત્તિના હૃત્તાન્ ! સૂત્રમાં એક આખા સમસ્તપદની કલ્પના કરી છે, અને તારાકૂ = દૃનત્યમ્ એમ સાતમી તપુરુષ સમાસ માન્ય છે. એ પછી અનુવૃત્તિ દ્વારા એ એકલું જ પદ મેળવીને “સૂત્ર | સૂત્રમાં અન્યની સંજ્ઞા થાય છે.” એવો અર્થ દર્શાવ્યો છે.
આમ ! એ માહેશ્વર સૂત્રમાંના 7 ની સંજ્ઞા સાધી મારિયેન જતા I સુત્રની મદદથી સ્ એ સંજ્ઞક વર્ણની સાથે યવા સુત્રમાંના “" વર્ણને આદિમાં રાખી સૂત્ર પ્રત્યાહાર સિદ્ધ કર્યો છે. સુત્ર પ્રત્યાહાર સિદ્ધ થતાં હવે ત્રચમ્ સૂત્રની બીજીવાર આવૃત્તિ કરી છે. આ બીજી આવૃત્તિ વખતે ઉપરથી પવેશે અને ત એમ બે પદોની અનુવૃત્તિ માની, “ ઉપદેશમાં અન્ય દૃન ની ઇન્સંજ્ઞા થાય છે.', એવો અર્થ દર્શાવ્યું છે. ૧૯
૧૯ જુએ : ૨ “ ન્યE” Fા. ૧/૨/૩ '” (જ. મૂ. ૪) જૂતિ સદસ્યઉમરગત છે २ " आदिरन्त्येन सहेता" पा. १/१/७१ अन्त्येनेता सहित आदिमध्यगानां स्वस्य च संज्ञा स्यात् । ત તૃસંજ્ઞાવાન્ -- “સૂત્રજ્યમ” ((. ?) 1 ૩પત્ય
! ૩૫દ્દેશ અઘોરવાર | તતઃ “અ”, “અ” ફુરયાદ્રિ-રાંજ્ઞાસિદ્ધ –સં. રામ વાસુદેવ, “ fસાતમી ” Tvશીવાર પ્રા. નિયસાર પ્રેસ, કુંવ, સાવૃત્તિ-૨, સન્ ૨૬૨૧.
અહીં જો કોઈ સપ્તમી સમાસના સાધુત્વના પ્રશ્ન ઊભા કરે, તે અનું સાધુ પ્રોમનારમામાં ભોજિએ બે રીતે સૂચવ્યું છે. એક તો સત શroä: | ઘા. ૨/૧૨ સૂત્રને વેગવિભાગ કરીને અને બીજુ સુcgT 1 પા, ૨-૧-૪ સૂત્રથી સમાસ માનીને.
પ્રથમ રીત પ્રમાણે સત્તની શૌo:. સૂત્રને વેગ વિભાગ ફરી સત્તા એ સર વડે સપ્તચન્તનો સમર્થ સુબત્તની સાથે સમાસ થાય છે. ”; એ અર્થે મેળવી અહીં સમાસ સાધી શકાશે. અને જો આ રીત ગ્ય ન લાગે તે મુcકુપI ( અર્થ : સુબખ્તપદને સુબત્તપદની સાથે સમાસ થાય છે.) સૂત્રથી સમાસ સાધી લઈશું.
આમ છતાં પણું જે સપ્તમી સમાસનું સાધુત્વ સિદ્ધ થઈ જ ન શકે, તે પઠ્ઠી સમાસ માનવાથી પણ કામ ચાલી શકે; એ પણ ભટ્ટોજિને મત જણાય છે. (સરખાવો–
“ત્તિ કરયુમિતિ વિન્ટે સપ્તમતિ યોrવિમા IIટુ, “ સુહુમા (૨//૪) તિવા સમાસ દતિ માવ: | ગgT gsઠીતegis” -. રાત્રી સરાફાવ, કઢનોરમા-પ્રા. નલવા संस्कृत सीरिज आफिस, बनारस, सन १९३४, पृ. ४.
For Private and Personal Use Only