Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" હમ્ " (પા, ૧૦) સૂત્રની રાત્તિ અને પડતરાજ જમનાથ
આ રીત સિદ્ધાંતકૌમુદીમાં ભદોજિ પિતાને મત આપ્યા પછી હવે તે ઉપરની પ્રઢ મને રજા ટીકામાં પરંપરાગત ચાલ્યા આવતા મતની સમીક્ષા આ રીતે કરે છે :
(क) हलित्येकदेशस्यैव तन्त्रावत्येकशेषान्यतमस्तु । हस्य ल् इति च व्याख्यास्यते ॥
અર્થાત . એ આખાય સૂત્રની રિવૃત્તિને બદલે શુ એ એક દેશને જ તંત્ર આવૃત્તિ અથવા એક શેષ-બેમાંથી એક માનીને અને એ પક્ષમાં એક ટુન્ ની શુક્ય જૂ = શુન્ (ષષ્ઠીતપુરુષ) એમ વ્યાખ્યા કરી લઈશું.
આમ પૂર્વાચાર્યોને એક મત રજૂ કર્યા બાદ, એ મતને પડતું મૂકી બીજો મત રજૂ કરતાં કહે છે –
(ख) यद्वा मास्तु तन्त्रादि । मास्तु समाहार द्वन्द्वः, हल् च ल च इति । लकारस्य संयोगान्तलोपः ॥
' અર્થાત, તત્ર વગેરે ઉપર જણાવેલી યુક્તિઓને ) રહેવા દઈએ; અને સીધે સીધા હન ર ન ત ન એમ સમાહાર દ્વન્દ સમાસ છે, એમ માની લઈએ. અહીં જો કોઈ એવો પ્રશ્નન કરે, કે આમ માનવાથી તે શૂન્ એવુ પદ થવું જોઈએ, તે તેને જવાબ એ રીતે આપીશું કે અહીં અનિતમ ને સંથાચ નો: ૧૦ પા. ૮-૨-૨૩ સૂત્ર મુજબ લેપ થયું છે.
આ રીતે ભટ્ટાજિ સુધીના પૂર્વાચાર્યો પ્રસ્તુત સૂત્રમાં આવતા ઇતરેતરાશ્રય દૈષના નિવારણ માટે જે યુક્તિઓ આપે છેતેમને બે ભાગમાં વહેંચી ઉપર મુજબ પોતે જ પૂર્વ પક્ષની સ્થાપના કરે છે. એ પછી હવે એ યુકિતઓની વિરુદ્ધમાં જુદી જુદી બે મુશ્કેલીઓ તરફ આપણું ધ્યાન ખેંચે છે. જેમકે –
(1) મારે સાસસ્થ વિનદયાત્ w
અર્થાત પૂર્વાચાર્યોએ ઉપર મુજબની જે તસ્ત્રાવૃત્ત કે એકશેષને માનવાની યુતિ આપી છે, અને એ પક્ષમાં દુર્ણ 7 = ન એમ જે ષડી પુરુષ સમાસ કરવા સૂચવ્યું છે. એ માટે કિલષ્ટ કલ્પના કરવી પડે છે. ૨૧
૨૦ સૂત્રને અર્થ–સંથાન્તિ યત્પરં તરતા રો: ધાતુ છે (fe. . ૬૪).
૨૧ આ કિલષ્ટ કલ્પના આ રીતે કરવી પડે છે – -“ब्राह्मणस्य कम्बलः" इत्यादौ असत्यपि प्रकरणादौ स्व-स्वाभिभावादिप्रतीतिवदन्तरसमीपादिशब्दप्रयोगमन्तरेण सामीप्याद्यप्रतीतेः षष्ट्यर्थत्वाभावात्तत्प्रयोगे त्वसामर्थ्यात् षष्ठीसमासाप्राप्तिरिति મળવનોદિમાણે સૌ વા તત્ર સમાનસ્થ વિનEસ્વમિતિ માવઃ ય રદ્ધાન: ૬. ૮ (ચૈત્ર)
For Private and Personal Use Only