Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ સૂથર્ ” (પા, ૧/૨/૩) સૂત્રની ઊરાવૃત્તિ અને પડિતરાજ જગન્નાથ કરતાં તેમણે જણાવ્યું છે તેમ આવૃતિ એટલે (જે તે પદના ) પુનઃ પાઠ અથવા એકશેષ-બીજી રીતે કહીએ તે વા િકકાર વગેરેએ સૂચવેલા એકશેષને ઉપાય અને એ પછી પદની આર્દત્ત કહીને સૂચવાયેલે ઉપાય એ બન્નેને તેએા એક જ માને છે. ૧૯૭ એ આ ચર્ચા દરમ્યાન શ્રીકૃષ્ણે તે સમયના વિદ્વાનોમાં પ્રચલિત બનેલા ક્રૂત્ત્વમ્ । આખાય સૂત્રની રિાવૃત્તિ વિશેના મતને અન્યે એમ કહીને ઉલ્લેખ કર્યા છે,૧૭ જે ખૂબ જ મહત્વના છે. કાલાન્તરે ભટ્ટોજિ આ મતને જ સ્વીકાર કરીને ચાલ્યા છે; જેનું જગન્નાથ પંડિતે પાછળથી અનેક કારણા આપીને ખંડન કર્યું છે. આ રિાવૃત્તિ પૈકી પ્રથમ આવર્તન-સૂત્રમાં મુનિ યમ્ = હસ્ત્યમ્ એમ સપ્તમી તત્પુરુષસમાસમાની હૈં । સૂત્રમાંના અન્ય એવા ની ઇત્સના અને તક્ દ્વારા દૈન્ પ્રત્યાહારની સિદ્ધિ થાય છે; એ રીતની તેના મૂળની સ્પષ્ટતા પણ અહીં કરી છે. અતે, આ મત ગૌરવ દાયુક્ત હોઈને પોતાને એ સ્વીકાર્યું નથી, માટે તેઓ એ મતની ઉપેક્ષા કરવાનું સૂચવી આગળ વધ્યા છે. પ્રસાદકાર વિઠ્ઠલને મત: અહી' પ્રાસ'ગિક રીતે પ્રાપ્ત પ્રક્રિયાકૌમુદીની પ્રસાદટીકાના કર્તા આચાર્ય વિઠ્ઠલને મત પણ તપાસી લઈ એ. વિઠ્ઠલે તન્ત્ર થકી ખીન્ન જ્ પદને જોઈ લેવાની કાશિકાકારની વાતને જ કરી પાછી એકવાર યાદ કરાવી છે. સાથે સાથે આ ૬ તન્ત્ર ’તે ભતૃ હિર જેવા પ્રસિદ્ધ ધૈયકરણ-દાનિકને પણ ટેકો છે, એ સૂચન કરવા, વાકયપદ્મીયની એ વિષયની કારિકા પણુ અહીં ઉદ્યુત કરી છે, જે વાક્યપદીયના વ્યાપક પ્રભાવની સૂચક છે. શક્તિભેદ પ્રમાણે વાકયના વિભાગના વિચાર કરતી વેળાએ ભતૃ હિરએ જણાવ્યું છે કે आवृत्तिशक्तिभिन्नार्थे वाक्ये सकृदपि श्रुते । लिङ्गाद्वा तन्त्रधर्माद्वा विभागों व्यवतिष्ठते ॥१८ અર્થાત્ આકૃતિ અને જુદી જુદી (અ ) શક્તિને લીધે ભિન્ન અ દર્શાવનાર વાકયને એકવાર સાંભળવા છતાં ( અન્ય વચનસ્થાનેાના) નિર્દેશને લીધે અથવા તન્ત્ર ધર્માંને કારણે તે જુદું સમજાય છે. આટલી વિચાર યાત્રાની પરપરા અને પૃષ્ઠભૂમિ ઉપર હવે ભટ્ટાજિદીક્ષિતના ક્રમ આવે છે. ખાસ તે એ ધ્યાન રાખવાનું કે ભટ્ટોજિદીક્ષિત પ્રક્રિયાક્રમ અને અષ્ટાધ્યાયીક્રમ બન્નેને સ્વીકારી, અને પર’પરાના ક્રમશઃ સિદ્ધાંતકૌમુદી અને શબ્દકૌસ્તુભ એમ બે ગ્રન્થા આપે છે, તેમાંયે સિદ્ધાંત કૌમુદી ઉપર પોતે જ પ્રૌઢમનારમા નામની વિસ્તૃત ટીકા લખી છે. સિદ્ધાંતકૌમુદી અને તેની १७ अन्ये तु " हलन्त्यम्" इति सर्वमेव सूत्रमावर्तयन्ति । तत्र हलि अन्त्यमेत्येक सप्तमीसमासस्तेन हलिति सूत्रे न्त्यस्य लस्येत्वमिति हत्प्रत्याहारसिद्धिमाह । तत्तु गौरवादुपेक्ष्यम् । - प्रक्रियाको. For Private and Personal Use Only A; પૃ. ૨૮. ૬૮ સં. શર્મા રઘુનાથ, વાયવવીયમ્ ;રા-૨, ૪૭૨, પ્રા. સં. સં. વિ.વિ., વાળસી, દ્વિતીય સંરળ, સન્ ૧૮૦, રૃ. ૬.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138