Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ સૂથર્ ” (પા, ૧/૨/૩) સૂત્રની ઊરાવૃત્તિ અને પડિતરાજ જગન્નાથ
કરતાં તેમણે જણાવ્યું છે તેમ આવૃતિ એટલે (જે તે પદના ) પુનઃ પાઠ અથવા એકશેષ-બીજી રીતે કહીએ તે વા િકકાર વગેરેએ સૂચવેલા એકશેષને ઉપાય અને એ પછી પદની આર્દત્ત કહીને સૂચવાયેલે ઉપાય એ બન્નેને તેએા એક જ માને છે.
૧૯૭
એ
આ ચર્ચા દરમ્યાન શ્રીકૃષ્ણે તે સમયના વિદ્વાનોમાં પ્રચલિત બનેલા ક્રૂત્ત્વમ્ । આખાય સૂત્રની રિાવૃત્તિ વિશેના મતને અન્યે એમ કહીને ઉલ્લેખ કર્યા છે,૧૭ જે ખૂબ જ મહત્વના છે. કાલાન્તરે ભટ્ટોજિ આ મતને જ સ્વીકાર કરીને ચાલ્યા છે; જેનું જગન્નાથ પંડિતે પાછળથી અનેક કારણા આપીને ખંડન કર્યું છે. આ રિાવૃત્તિ પૈકી પ્રથમ આવર્તન-સૂત્રમાં મુનિ યમ્ = હસ્ત્યમ્ એમ સપ્તમી તત્પુરુષસમાસમાની હૈં । સૂત્રમાંના અન્ય એવા ની ઇત્સના અને તક્ દ્વારા દૈન્ પ્રત્યાહારની સિદ્ધિ થાય છે; એ રીતની તેના મૂળની સ્પષ્ટતા પણ અહીં કરી છે. અતે, આ મત ગૌરવ દાયુક્ત હોઈને પોતાને એ સ્વીકાર્યું નથી, માટે તેઓ એ મતની ઉપેક્ષા કરવાનું સૂચવી આગળ વધ્યા છે.
પ્રસાદકાર વિઠ્ઠલને મત: અહી' પ્રાસ'ગિક રીતે પ્રાપ્ત પ્રક્રિયાકૌમુદીની પ્રસાદટીકાના કર્તા આચાર્ય વિઠ્ઠલને મત પણ તપાસી લઈ એ. વિઠ્ઠલે તન્ત્ર થકી ખીન્ન જ્ પદને જોઈ લેવાની કાશિકાકારની વાતને જ કરી પાછી એકવાર યાદ કરાવી છે. સાથે સાથે આ ૬ તન્ત્ર ’તે ભતૃ હિર જેવા પ્રસિદ્ધ ધૈયકરણ-દાનિકને પણ ટેકો છે, એ સૂચન કરવા, વાકયપદ્મીયની એ વિષયની કારિકા પણુ અહીં ઉદ્યુત કરી છે, જે વાક્યપદીયના વ્યાપક પ્રભાવની સૂચક છે.
શક્તિભેદ પ્રમાણે વાકયના વિભાગના વિચાર કરતી વેળાએ ભતૃ હિરએ જણાવ્યું છે કે आवृत्तिशक्तिभिन्नार्थे वाक्ये सकृदपि श्रुते ।
लिङ्गाद्वा तन्त्रधर्माद्वा विभागों व्यवतिष्ठते ॥१८
અર્થાત્ આકૃતિ અને જુદી જુદી (અ ) શક્તિને લીધે ભિન્ન અ દર્શાવનાર વાકયને એકવાર સાંભળવા છતાં ( અન્ય વચનસ્થાનેાના) નિર્દેશને લીધે અથવા તન્ત્ર ધર્માંને કારણે તે જુદું સમજાય છે.
આટલી વિચાર યાત્રાની પરપરા અને પૃષ્ઠભૂમિ ઉપર હવે ભટ્ટાજિદીક્ષિતના ક્રમ આવે છે. ખાસ તે એ ધ્યાન રાખવાનું કે ભટ્ટોજિદીક્ષિત પ્રક્રિયાક્રમ અને અષ્ટાધ્યાયીક્રમ બન્નેને સ્વીકારી, અને પર’પરાના ક્રમશઃ સિદ્ધાંતકૌમુદી અને શબ્દકૌસ્તુભ એમ બે ગ્રન્થા આપે છે, તેમાંયે સિદ્ધાંત કૌમુદી ઉપર પોતે જ પ્રૌઢમનારમા નામની વિસ્તૃત ટીકા લખી છે. સિદ્ધાંતકૌમુદી અને તેની
१७ अन्ये तु " हलन्त्यम्" इति सर्वमेव सूत्रमावर्तयन्ति । तत्र हलि अन्त्यमेत्येक सप्तमीसमासस्तेन हलिति सूत्रे न्त्यस्य लस्येत्वमिति हत्प्रत्याहारसिद्धिमाह । तत्तु गौरवादुपेक्ष्यम् । - प्रक्रियाको.
For Private and Personal Use Only
A; પૃ. ૨૮.
૬૮ સં. શર્મા રઘુનાથ, વાયવવીયમ્ ;રા-૨, ૪૭૨, પ્રા. સં. સં. વિ.વિ., વાળસી, દ્વિતીય સંરળ, સન્ ૧૮૦, રૃ. ૬.