Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત-ગ્રન્થોના સન્દર્ભે પાસમીક્ષાશાસ્ત્રને પ્રવૃત્તવિક સંજોગોમાં પાઠસમીક્ષાને કે વિકલ્પ વધુ સમુચિત ગણાય-એ વિચારણા હાથ ધરવા જેવી છે. જેમ કે,
સંક્રમિત પાઠ્યગ્રન્થના દસ્તાવેજની સંખ્યાનું વૈવિધ્ય
(g) જે પાજ્યગ્રન્થની કોઈ જે કૃતિની કેવળ બે
જે કતની ત્રણ કે તેથી એક જ હસ્તલિખિત હજ હસ્તલિખિત
અધિક હસ્તલિખિત પ્રતે પ્રત મળતી હોય મને મળતી હોય.
મળતી હોય. (Codex unicus).
T()
r(૨)
T | (૨) દા. ત. ખેતાન અને આનુવંશિક એક એક કૃતિને પાઠ સ્વતંત્ર એક કૃતને પાઠ gફનમથી મળેલ સમાન પ્રવાહમાં પ્રવાહવાળી હસ્તપ્રતોમાં અનેક પ્રવાહોના
શારીપુત્ર પ્રકર”ના સંક્રમિત થયેલે પાઠ સંક્રમિત થયે હોય પરસ્પરમાં અંશે -શાસ્ત્રગ્રન્થ –શાર્દુલ
સંમિશ્રણુ થયા -નાન્યદેવનું ભરતભાષ્ય -ટીકા, ટિપણ -રામાયણું
પછીની હસ્તપ્રતોમાં સાહિત્ય -મહાભારત
મળો પાઠ ( static text) (dynamic text) -દા. ત. પંચતત્ર
misch codices (conflated mss )
ઉપર્યુક્ત આલેખમાં દર્શાવ્યા મુજબની (), () અને () 1, () ૨ અને (૪) ૩-એ ત્રણ સંભાવનાવાળી પરિસ્થિતિઓમાં કેવી કેવી પદ્ધતિ અથવા તો દછિંકણથી પાઠસમીક્ષા હાથ ધરાય છે એની ચર્ચા ટૂંકમાં અત્રે પ્રસ્તુત કરવી આવશ્યક છે. :--
( ) જે પાઠયપ્રન્થ (અર્થાત કૃતિ)ની કોઈ એક જ હસ્તલિખિત પ્રત મળતી હોય તેની પાઠસમીક્ષા હાથ ધરનારે ૧, “ સંતુલનપત્રિકા’ બનાવવાનું કે તેમાંથી તે હસ્તપ્રતનું ‘વંશવૃક્ષ' વિચારવાનું રહેતું નથી. ૨. તથા અન્ય હસ્તપ્રતોની ગેરહાજરીમાં, તેવી કૃતિના પાઠમાં પાઠાન્તરે પણ મળવાની સંભાવના રહેતી નથી. આથી પાઠસંપાદકને માટે * અનેક પાઠારામાંથી કયે સાચે હશે, ક ક પાઠ મૂળપ્રન્થકારે લખ્યું હશે ? ” એવી કઈ વિચારણા કરવાને અવકાશ રહેતા નથી. ૩. એક જ હસ્તપ્રતમાં જળવાયેલી કૃતિનું પાઠસંપાદન કરનારે સૌથી પહેલાં તે ભાષાની દૃષ્ટિએ દુધ નહીં તે, અર્થાત્ વ્યાકરણના દોષોથી મુક્ત એ પાઠ રજૂ કરી આપવાનું હોય છે. જે બહુ મુશ્કેલી વિના, કે બહુ પરિવર્તન કર્યા વિના દૂષિત થયેલા મૂળ પાઠને અનુમાની શકાતું હોય તેમ પાઠનું સ્થાપન કરવું જોઈએ; અને હસ્તપ્રતમાં વાંચવા મળતા દૂષિત પાડ્યાંશને પાદટીપમાં ધૂત કરવે જોઈએ. ૪. પરંતુ હસ્તપ્રતમાં મળને પાયાંશ બહુ જ ભ્રષ્ટ થયેલ હોય, અને અનુમાનથી તેટલા અંશને પાઠને નિશ્ચિતપણે વિચારી કાઢવે શકય ના હોય તે તેવા નિરર્થક જણાતા શબ્દોને પણ પાદટીપમાં નેધવા જરૂરી
For Private and Personal Use Only