Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલેશકુમા૨ છે. શેકસી વાતિકકાર કાત્યાયન
સુત્રકાર પછી બીજા ક્રમે આવતા વાર્તિકકાર કાત્યાયને આ આખેય મુદ્દો પોતાની રીતે ૨જૂ કર્યો છે. તેઓ પૂર્વપક્ષ રજુ કરતાં કહે છે :
लकारस्यानुसन्धाज्ञापितत्वाद्धलग्रहणाप्रसिद्धिः ।
અર્થાત્ (સૂત્રકાર પાણિનિએ પોતાના વ્યાકરણશાસ્ત્રમાં હજુ સુધી) ર્ ને અનુબન્ધનાત્ રૂપમાં જ્ઞાપિત કર્યો ન હૈઈ, ( એની સાથે આદિમાં ઉચરિત થઈને બનતા ) 8 (પ્રત્યાહાર થકી મધ્યવતી વ)ની પ્રસિદ્ધિ થઈ શકશે નહીં. એટલે જે દૃા વડે હૃયવર સત્રમાંના ટ્ટ થી લઈ એ સૂત્રમાંના ઝૂ સુધીના મધ્યવત વર્ગોની પ્રસિદ્ધ કરવી હોય, તે પ્રથમ ત્ર ને અનુબન્ધ જાહેર કરી દે જઈ એ.
આમ વાર્તિકકારે એક રીતે તે ઈસંજ્ઞા અને પ્રત્યાહાર એ બન્નેના ઇતરેતરાશ્રયત્વને મનમાં રાખીને આ પૂર્વપક્ષ ભભ કર્યો છે. એ પછીન પ્રત્યાહારની પ્રસિદ્ધિ કરવા માટેના બે ઉપાયો સૂચવ્યા છે.
(૧) લિટું તુ તારલૅિાતા અને
(૨) પુ
નિëરા |
પહેલા સૂચન તરીકે તેઓ સુન્નરમ્ સૂત્રમાં જ કારને નિર્દેશ કરવાનું કહે છે. એમના વચનને ભાષ્યકારે સમજાવ્યું છે તેમ દૃનત્યમ્ | સૂત્રમાં જૂને પણ નિર્દેશ કરી દઈશું. અર્થાત સૂની ઈસંજ્ઞા ઉપરાંત ત ની પણ ઇસંજ્ઞા થાય છે, એ રીતનું વચન કહીશું. આમ હવે ની ઈસંજ્ઞક તરીકે પ્રસિદ્ધિ થઈ જતાં દૃની અપ્રસિદ્ધિ રહેશે નહીં'.૧૦
७ हलन्त्यम् । पा. १/३/३ सूत्रस्य महाभाष्ये पठितम् वार्तिकम् ॥ ૮ અનુષ એટલે ઈલ્સ બ્રા અને તસ્કૂલ ૫.
* સરખા : “તરતિ તરાજ અન્ય ”-- /૨/૩ થી; . ૧૨૧. सं. शर्मा शिवदत्त व्याकरणमहाभाष्यम् (प्रदीप-उद्योतसहितम्); द्वितीयखण्डम् , निर्णयसागर प्रेस,
; સન-૨૬૩ વા. ૨/૩/૨ માટે અમે આ લેખમાં સર્વત્ર આને જ પ્રયોગ કર્યો છે. - ૨૦ મિઢમેતત્વ | થમ? નારનિર્વે: તૈય: આ દુનર્ધામાં મતિ, “ના” ત્તિ થવસથ૬ -ભાગકારના આ સ્થનનું અર્થઘટન કચટ આ મુજબ કરે છે?
- पूर्व लकारस्येत्संज्ञा विधेया तेन हलिति प्रत्याहार उपपद्यते । तत्र हल चल चेति સમigટુ યા “રંથTFચ નોr: (T. ૮/૨/૨૩) ટુતિ તારો રે ”
–-કચટના આ અર્થધટન સામે નાગેશે વાધે લીધે છે, અને એને આ શબ્દોમાં ચિત્ય બતાવ્યું છે—---" एवं च भाष्ये कर्तव्यपदं व्याख्येयपरमिति भावः। वस्तुतो भाष्ये कर्तव्यपदं यथाश्रुतमेव ।
દg fજન્યઃ II –નાગેશના મત મુજબ ભાષ્ય પંક્તિઓને આશય આમ છે : -निर्देश उच्चारणम् । न तु लुप्तनिर्दिष्ट इत्युक्तम् । एतेन हलन्त्यम् ल् इति प्रश्लषः ॥-प. १३०.
For Private and Personal Use Only