Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેશકુમા૨ છે. શેકસી વાતિકકાર કાત્યાયન સુત્રકાર પછી બીજા ક્રમે આવતા વાર્તિકકાર કાત્યાયને આ આખેય મુદ્દો પોતાની રીતે ૨જૂ કર્યો છે. તેઓ પૂર્વપક્ષ રજુ કરતાં કહે છે : लकारस्यानुसन्धाज्ञापितत्वाद्धलग्रहणाप्रसिद्धिः । અર્થાત્ (સૂત્રકાર પાણિનિએ પોતાના વ્યાકરણશાસ્ત્રમાં હજુ સુધી) ર્ ને અનુબન્ધનાત્ રૂપમાં જ્ઞાપિત કર્યો ન હૈઈ, ( એની સાથે આદિમાં ઉચરિત થઈને બનતા ) 8 (પ્રત્યાહાર થકી મધ્યવતી વ)ની પ્રસિદ્ધિ થઈ શકશે નહીં. એટલે જે દૃા વડે હૃયવર સત્રમાંના ટ્ટ થી લઈ એ સૂત્રમાંના ઝૂ સુધીના મધ્યવત વર્ગોની પ્રસિદ્ધ કરવી હોય, તે પ્રથમ ત્ર ને અનુબન્ધ જાહેર કરી દે જઈ એ. આમ વાર્તિકકારે એક રીતે તે ઈસંજ્ઞા અને પ્રત્યાહાર એ બન્નેના ઇતરેતરાશ્રયત્વને મનમાં રાખીને આ પૂર્વપક્ષ ભભ કર્યો છે. એ પછીન પ્રત્યાહારની પ્રસિદ્ધિ કરવા માટેના બે ઉપાયો સૂચવ્યા છે. (૧) લિટું તુ તારલૅિાતા અને (૨) પુ નિëરા | પહેલા સૂચન તરીકે તેઓ સુન્નરમ્ સૂત્રમાં જ કારને નિર્દેશ કરવાનું કહે છે. એમના વચનને ભાષ્યકારે સમજાવ્યું છે તેમ દૃનત્યમ્ | સૂત્રમાં જૂને પણ નિર્દેશ કરી દઈશું. અર્થાત સૂની ઈસંજ્ઞા ઉપરાંત ત ની પણ ઇસંજ્ઞા થાય છે, એ રીતનું વચન કહીશું. આમ હવે ની ઈસંજ્ઞક તરીકે પ્રસિદ્ધિ થઈ જતાં દૃની અપ્રસિદ્ધિ રહેશે નહીં'.૧૦ ७ हलन्त्यम् । पा. १/३/३ सूत्रस्य महाभाष्ये पठितम् वार्तिकम् ॥ ૮ અનુષ એટલે ઈલ્સ બ્રા અને તસ્કૂલ ૫. * સરખા : “તરતિ તરાજ અન્ય ”-- /૨/૩ થી; . ૧૨૧. सं. शर्मा शिवदत्त व्याकरणमहाभाष्यम् (प्रदीप-उद्योतसहितम्); द्वितीयखण्डम् , निर्णयसागर प्रेस, ; સન-૨૬૩ વા. ૨/૩/૨ માટે અમે આ લેખમાં સર્વત્ર આને જ પ્રયોગ કર્યો છે. - ૨૦ મિઢમેતત્વ | થમ? નારનિર્વે: તૈય: આ દુનર્ધામાં મતિ, “ના” ત્તિ થવસથ૬ -ભાગકારના આ સ્થનનું અર્થઘટન કચટ આ મુજબ કરે છે? - पूर्व लकारस्येत्संज्ञा विधेया तेन हलिति प्रत्याहार उपपद्यते । तत्र हल चल चेति સમigટુ યા “રંથTFચ નોr: (T. ૮/૨/૨૩) ટુતિ તારો રે ” –-કચટના આ અર્થધટન સામે નાગેશે વાધે લીધે છે, અને એને આ શબ્દોમાં ચિત્ય બતાવ્યું છે—---" एवं च भाष्ये कर्तव्यपदं व्याख्येयपरमिति भावः। वस्तुतो भाष्ये कर्तव्यपदं यथाश्रुतमेव । દg fજન્યઃ II –નાગેશના મત મુજબ ભાષ્ય પંક્તિઓને આશય આમ છે : -निर्देश उच्चारणम् । न तु लुप्तनिर्दिष्ट इत्युक्तम् । एतेन हलन्त्यम् ल् इति प्रश्लषः ॥-प. १३०. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138