Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલેશકુમાર છે. ચેકસી
સૂત્ર
સૂત્ર દ્વારા સંજ્ઞા પામતા હોઈ, તેના ફળ સ્વરૂપે, તે (૬) ને લોપ થતાં અને તો મુજબ અદર્શન પામે છે અને ધાતુ તરીકે * કી' રૂપમાં રહે છે.
આ ફળ આપનારી સંજ્ઞા કરનારાં કુલ છ સૂત્ર અષ્ટાધ્યાયીમાં છે. જે
(૨) હનીમ્ | સૂત્ર દ્વારા રાખવામાં આવતી રૂતુ સંજ્ઞાનું બીજુ ફળ સાહિત્યેન સતા . (પા. ૧/૧/૭૦)-એ સૂત્ર દ્વારા ઇસંજ્ઞક વર્ણને લીધે અમુક વર્ણોની અમુક સંજ્ઞાઓપ્રત્યાહાર સિદ્ધ થાય છે, તે છે. અર્થાત ડ્યુન્નરચન્......સાહિરન સતા ! એમ બે સૂત્રોની એકવાક્યતા સાધી (માહેશ્વર સૂત્રોમાં આવેલા અન્ય એવા સંજ્ઞક વર્ણની સાથે (ઉચ્ચારણ પામીને) એ બેની વચ્ચે આવતા વર્ણોની અને પોતાની સંજ્ઞા બની શકે છે. આ સંજ્ઞાને પ્રત્યાહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીક–અજ્ન્
–એ માહેશ્વર સૂત્રોમાંને વર્ણ, અષ્ટાધ્યાયીરૂપ ઉપદેશમાં અત્તમ ન્ હાઈને આ સૂત્ર દ્વારા સંશક બને છે. હવે, આ ઈ-સંજ્ઞક ની સાથે મા ! સૂત્રમાંની આ વણે આદિમાં જોડાઈને અવ એ રૂપમાં બન્નેની વચ્ચે આવતા ૬, ૩, ૪ અને ન તથા આદિમાં ઉચ્ચરિત એવા ની પોતાની પણ સંતા બને છે.*
૨ અષ્ટાધ્યાયીમાં ઈસંજ્ઞા કરનારાં સૂત્રો અધ્યાય-૧, પાદ-૩માં આ મુજબ છે.
૩પહેરોનનુનાસિક ડુત | ૨ | ફુ ન્યમ છે રે રે !
आदिजिटुडवः ।। ५।। g: Rયયસ્થ : ૬ 1.
નરવતરિત | ૮ || કે ત્રિત માહેશ્વર સૂત્રો ઉપરાન્ત પ્રત્યય વગેરેમાં આવતાં ઈસફાક વર્ણની સાથે પણું પ્રત્યાહાર બને છે. દા. ત. તિ, કુ, તણું વગેરે..
૪ બે કે બેથી વધારે માહેશ્વર (મા.) સૂત્રોના સજનથી પ્રત્યાહાર બનતો હોય, ત્યાં મા. સૂત્રોને અન્તિમ ઈસંજ્ઞક વણું તે પ્રત્યાહારમાં ગૃહીત થતો નથી. એટલે કે મા. સુમાંના સંજ્ઞક વર્ષોની મજૂ, હુ વગેરે સંજ્ઞાઓ થતી નથી. આ માટેના કારણે આપતી એક કારિકા આ મુજબ છે.
प्रत्याहारेऽनुबन्धाना कथमज्ग्रहणेषु न ।
आचारादप्रधानत्वात् लोपश्च बलवत्तरः ।। અર્થાત પ્રત્યાહારમાં અનુબન્ધ એટલે કે ઈસુંશક વર્ગોનું ગ્રહણ કેમ નથી થતું ? એ પ્રશ્નને જવાબ ૧) આચાર્યના વ્યવહારને લીધે, (૨) અપ્રધાન હોવાથી અને ( ૩) તે અનુબજોને લે પવિધિ બળવાન હોઈને (સૌ પ્રથમ તે વિધિ થતો હોવાથી)-એ ત્રણ કારણે દર્શાવીને આપવામાં આવ્યો છે. જુઓ :
સં. fશ્વ મધુપુરનzસા, મામrષ્યમ્ (વસ્થrrrrઢમ્) | v. ના વિઘામયન) વારાણસી, દ્વિતીયસંદર, સન ૨૭૮; 1. ૨૭૮.
For Private and Personal Use Only