Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા
(૫, ૧/૩/5) સૂત્રની હિરાત્તિ
અને ૫ડિતરાજ જમનાથ
આ રીતે સુનામુ એ સૂત્ર દ્વારા કરવામાં આવતી ઈ-સંજ્ઞાના-જુદાં જુદાં સૂત્રોની સાથે એકવાકયતા ને–જુદાં જુદાં બે ફળ પ્રાપ્ત થાય છે.
આમ ત્રમ્ | સૂત્ર જે વ્યવસ્થા આપે છે, તેની આ સીધી સાદી વ્યાખ્યા/સમજ છે. આ સમજની પૃષ્ઠભૂમિ ઉપર પાણિનીય વ્યાકરણ પરંપરાના આચાર્યોએ પોતે જ કેટલાક વિચારણીય મુદ્દાઓ ઉભા કર્યા છે. તેમાં પૂર્વપક્ષની સ્થાપના કરી એના સમાધાન માટે કવાયત એક, તે કવચિત એકાધિક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. એ બધાની વાત અહીં અભિપ્રેત નથી, પણ આવો જ એક વિચારણીય મુદ્દો પ્રસ્તુત સૂત્રમાં આવતા ઇતરેતરાશ્રયદેષને છે.
અહીં ઊભા થતાં ઇતરેતરાશ્રય કે અન્યાશ્રયદષને સમજાવતાં “ સિદ્ધાન્તકૌમુદી ની બાલમનેરમાં ટીકાના કર્તા વાસુદેવ દીક્ષિત જણાવે છે તે પ્રમાણેજ ટ્રમ્ એ સૂત્રમાં આવતા
ન પદને અર્થ સમજાય, એ પછી જ આ સૂત્રની પ્રવૃત્તિ કરી શકાશે. હવે જો દુર્ પદને અર્થ સમજવો હોય તે માહેશ્વર સૂત્રોમાંના ડેલા હત્ સૂત્રમાંના સ્ ની સંજ્ઞા થાય, એ પછી આદિત્યેન હતા. સૂત્ર દ્વારા ટૂ ને, યવ ના “ઢ” થી લઈ ના “” સુધીના વની સંજ્ઞાના રૂપમાં જાણી શકાશે. અર્થાત ને અર્થ સમજવો હોય, તે એ પ્રત્યાહાર સૂત્રમાંના ની દુનત્યમ્ ! સૂત્રથી ઇસંજ્ઞા કરવી જરૂરી બનશે. આ જરૂરી એવી
સંજ્ઞા સાધવા માટે વચમ્ | સુત્રની પ્રવૃત્તિ કરવી પડશે. હવે, ઉપર કહ્યું તેમ આ સૂત્રની ત્યારે જ પ્રવૃતિ કરી શકાશે કે જયારે નારિયેન રહેતા | સૂત્ર દ્વારા હજૂ એ પદને પ્રત્યાહાર કે સંજ્ઞાના રૂપમાં અર્થ પ્રાપ્ત થાય/સમજાય.-આમ ટુનત્યમ્ ! અને મારિન સતા એ બે સુત્રો પરસ્પર સાપેક્ષ હેઈને, અન્યાશ્રયને લીધે દૃરમ્ | સૂત્રના અર્થને બંધ થઈ શકશે નહીં. એટલે કે દૃઢમ્ સૂત્રને અર્થ કરવા જઈએ, તે ત્યાં ઇતરેતરાયદેષ આવશે.
શાસ્ત્રમાં ઇતરેતરાય કા ચલાવી લેવાતાં ન હોવાથી જ આ દેવના નિવારણ માટે પાણિનીય પરંપરામાં ધણ લાંબા સમયથી વિચારણા થતી આવી છે જેમ કે :
५ तत् 'हलन्त्यम्' च सूत्रं च हल्पदार्थावगमोसरमेव प्रवृत्तिमर्हति । हल्सजा च हलिति सूत्रे लकारस्य इत्सज्ञायां सत्याम् “ आदिरन्त्येन सहेता" इति सूत्रेण वाच्या । हलिति सूत्रे लकारस्य इत्सज्ञा च " हलन्त्यम्" इति सूत्रेण वाच्या। एवं च हलिति सूत्रे लकारस्य इत्सज्ञायां सत्याम् ' आदिरन्त्येन' इति हल्सशासिद्धौ “हलन्त्यम्" इति सूत्रप्रवृत्तिः। " हलन्त्यम्" इति सूत्रेण हल्सूत्रे लकारस्य इत्संज्ञायाम् “आदिरन्त्येन सहेता" इति हल्सज्ञासिद्धिः -ત્યેd “દત્તામુ”, “મરિસ્પેન ' નવો વરસાહાત્રેન અન્યોન્યાશ્રયાવિશેષઃ ” --, વાય રોપાત્તત્ત, વામનોરમા (પ્રથમો મા:),-. કુમાર કાન, वाराणसी; सन् १९९०, द्वितीय संस्करण, पृ. ८.
૬ કે તરત જથrfજ ર વાચ્છffજ 1 પ્રવર્તે છે --મgrમાધ્યમ્ ૨/૧/૨
For Private and Personal Use Only