Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા (૫, ૧/૩/5) સૂત્રની હિરાત્તિ અને ૫ડિતરાજ જમનાથ આ રીતે સુનામુ એ સૂત્ર દ્વારા કરવામાં આવતી ઈ-સંજ્ઞાના-જુદાં જુદાં સૂત્રોની સાથે એકવાકયતા ને–જુદાં જુદાં બે ફળ પ્રાપ્ત થાય છે. આમ ત્રમ્ | સૂત્ર જે વ્યવસ્થા આપે છે, તેની આ સીધી સાદી વ્યાખ્યા/સમજ છે. આ સમજની પૃષ્ઠભૂમિ ઉપર પાણિનીય વ્યાકરણ પરંપરાના આચાર્યોએ પોતે જ કેટલાક વિચારણીય મુદ્દાઓ ઉભા કર્યા છે. તેમાં પૂર્વપક્ષની સ્થાપના કરી એના સમાધાન માટે કવાયત એક, તે કવચિત એકાધિક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. એ બધાની વાત અહીં અભિપ્રેત નથી, પણ આવો જ એક વિચારણીય મુદ્દો પ્રસ્તુત સૂત્રમાં આવતા ઇતરેતરાશ્રયદેષને છે. અહીં ઊભા થતાં ઇતરેતરાશ્રય કે અન્યાશ્રયદષને સમજાવતાં “ સિદ્ધાન્તકૌમુદી ની બાલમનેરમાં ટીકાના કર્તા વાસુદેવ દીક્ષિત જણાવે છે તે પ્રમાણેજ ટ્રમ્ એ સૂત્રમાં આવતા ન પદને અર્થ સમજાય, એ પછી જ આ સૂત્રની પ્રવૃત્તિ કરી શકાશે. હવે જો દુર્ પદને અર્થ સમજવો હોય તે માહેશ્વર સૂત્રોમાંના ડેલા હત્ સૂત્રમાંના સ્ ની સંજ્ઞા થાય, એ પછી આદિત્યેન હતા. સૂત્ર દ્વારા ટૂ ને, યવ ના “ઢ” થી લઈ ના “” સુધીના વની સંજ્ઞાના રૂપમાં જાણી શકાશે. અર્થાત ને અર્થ સમજવો હોય, તે એ પ્રત્યાહાર સૂત્રમાંના ની દુનત્યમ્ ! સૂત્રથી ઇસંજ્ઞા કરવી જરૂરી બનશે. આ જરૂરી એવી સંજ્ઞા સાધવા માટે વચમ્ | સુત્રની પ્રવૃત્તિ કરવી પડશે. હવે, ઉપર કહ્યું તેમ આ સૂત્રની ત્યારે જ પ્રવૃતિ કરી શકાશે કે જયારે નારિયેન રહેતા | સૂત્ર દ્વારા હજૂ એ પદને પ્રત્યાહાર કે સંજ્ઞાના રૂપમાં અર્થ પ્રાપ્ત થાય/સમજાય.-આમ ટુનત્યમ્ ! અને મારિન સતા એ બે સુત્રો પરસ્પર સાપેક્ષ હેઈને, અન્યાશ્રયને લીધે દૃરમ્ | સૂત્રના અર્થને બંધ થઈ શકશે નહીં. એટલે કે દૃઢમ્ સૂત્રને અર્થ કરવા જઈએ, તે ત્યાં ઇતરેતરાયદેષ આવશે. શાસ્ત્રમાં ઇતરેતરાય કા ચલાવી લેવાતાં ન હોવાથી જ આ દેવના નિવારણ માટે પાણિનીય પરંપરામાં ધણ લાંબા સમયથી વિચારણા થતી આવી છે જેમ કે : ५ तत् 'हलन्त्यम्' च सूत्रं च हल्पदार्थावगमोसरमेव प्रवृत्तिमर्हति । हल्सजा च हलिति सूत्रे लकारस्य इत्सज्ञायां सत्याम् “ आदिरन्त्येन सहेता" इति सूत्रेण वाच्या । हलिति सूत्रे लकारस्य इत्सज्ञा च " हलन्त्यम्" इति सूत्रेण वाच्या। एवं च हलिति सूत्रे लकारस्य इत्सज्ञायां सत्याम् ' आदिरन्त्येन' इति हल्सशासिद्धौ “हलन्त्यम्" इति सूत्रप्रवृत्तिः। " हलन्त्यम्" इति सूत्रेण हल्सूत्रे लकारस्य इत्संज्ञायाम् “आदिरन्त्येन सहेता" इति हल्सज्ञासिद्धिः -ત્યેd “દત્તામુ”, “મરિસ્પેન ' નવો વરસાહાત્રેન અન્યોન્યાશ્રયાવિશેષઃ ” --, વાય રોપાત્તત્ત, વામનોરમા (પ્રથમો મા:),-. કુમાર કાન, वाराणसी; सन् १९९०, द्वितीय संस्करण, पृ. ८. ૬ કે તરત જથrfજ ર વાચ્છffજ 1 પ્રવર્તે છે --મgrમાધ્યમ્ ૨/૧/૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138