Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ સુપન ચરિત્ર - 13. * “ભવ રૂપ મંદીરને વિષે મોહ રૂપ અંધારી રાત્રીમાં પ્રમાદ રૂપ અગ્નિ બળે છે. તેમ છતાં તે મકાનમાં છે જીવ! તું અજ્ઞાન રૂપી નિદ્રામાં સુતો છું. પણ જેમ તેમ કરી જાગવામાં જ તારૂં શ્રેય છે. 80 - “સંયમી પુરૂષ સૂતા (જણાય) છે તે પણ તે ભાવથી જાગતાં જ જાણવા, મિથ્યા દષ્ટિ અધમી પુરૂષ જાગતા. હોય છતાં સૂતાં જ જાણવાં.' 581 - ત્યાર પછી તે ગોવિંદ બ્રાહ્મણે તેની પરની-શ્રુત. કેવળી ગણઘરાચાર્ય સમીપે દિક્ષા લીધી. 82 સમ્યક પ્રકારે જ્ઞાન-દર્શનનું આરાધન કરતાં, ચારિ. ત્રનું ભલી રીતે આરાધન કરતા ક્ષેપક શ્રેણી ચડી, કર્મ ક્ષય કરી, કૈવલ્ય પામી દંપતિ મોક્ષ પામ્યાં. 83 શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર પ્રભુ પ્રત્યે પૂછતા હતા: હે સ્વામિન્ ! તે બ્રાહ્મણીએ પૂર્વ ભવે શું સુકૃત કીધું હતું કે જેથી તે સુલભ બંધ પામી અને વળી ઘણા જીને પ્રતિબોધની કરણહારી થઈ ? 84 શ્રી વીર પ્રભુ વદતા હતા હે ગૌતમ ! એ વિપ્રણીના જીવે પૂર્વ ભવે નિશ્ચલપણે આપણા લીધી હતી, ગુરૂએ જે કાંઈ પ્રાયશ્ચિત આપ્યું તે આરાયું હતું-શુદ્ધ અને નિર્દોષપણે અંગીકાર કર્યું હતું. ૮પા - પૂર્વ ભવે તેણીને જીવ શુદ્ધ ચારિત્ર પાળી કાળ નમ પામી ઈન્દ્રની અગ્ર મહિષીપણે ઉપજે, ત્યાંથી વી વાવિંદ વિપ્રને ઘેર પત્નીપણે ઉપજે. 86 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93