Page #1
--------------------------------------------------------------------------
________________ ENTA પ્રકાશક :સ્થાનકવાસી જૈન કાર્યાલય . અમદાવાદ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ વિશેષાંક (ભેટ પુસ્તક) Reg. No. GAPIC-80-Licence No. 21 શ્રી સુષઢ ચારિત્ર ( ભાષાં ત ર ) કિંમત રૂા. 4-00 : પ્રકાશક : સ્થાનકવાસી જૈન કાર્યાલય પંચભાઈની પિળ, અમદાવાદ. આવૃત્તિ-પહેલી-૧૯૬૯–બીજી-૧૯૮૮ મુદ્રક ? કૃષ્ણ પ્રિન્ટર્સ, રમે-૭, વાસુપૂજ્ય ચેમ્બર્સ, ઈન્કમટેક્ષ, આશ્રમ રોડ, અમદાવાદ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ 1029 Serving JinShasan 190284 gyanmandir@kobatirth.org ITI પ્રકાશકનું નિવેદન 0 ગ્રાહક બંધુ, અમેને જણાવતા આનંદ થાય છે કે ઘણુ ગ્રાહક ભાઈઓએ અવારનવાર ભેટ પુસ્તક તરીકે આ પુસ્તક “સુષઢ ચરિત્ર”ની માગણી કરેલ. જે અમે સ્વીકારી આપની સમક્ષ ભેટ પુસ્તક તરીકે રજુ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી મહાનીશીથ સૂત્ર ઉપર પૂર્વાચાર્યે રચેલા સંસ્કૃત ગ્રન્થના રબા પરથી આ ચરિત્રની રચના કરવામાં આવી છે. મૂર્તિપૂજક સમાજ તરફથી પ્રગટ થયેલ સુષઢ ચરિત્ર સંસ્કૃત શ્લોકો સાથેનું ભાષાંતર જોવામાં આવ્યું તેમજ એક જુની આવૃત્તિ શ્રેણીબદ્ધ અને સુવાચ્ય શૈલીમાં જે દરિયાપુરી સંપ્રદાયના સ્વ, તપસ્વી શ્રી માણેકચંદજી મ. દ્વારા ભાષાંતર થયેલી આ પુસ્તક અમારા પિતાશ્રી સ્વ. જીવણલાલ છગનલાલ સંઘવીએ ઈ. સ. 1969 માં પહેલી આવૃત્તિ પ્રગટ કરેલ જેની બીજી આવૃત્તિ જૈન સમાજની સેવા અર્થે આપની સમક્ષ રજુ કરીએ છીએ. તંત્રી : પ્રવીણચંદ્ર જીવણલાલ સંઘવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ =ામરવીર પુજ્ય શ્રી મહેશકુમાર શાંતિલાલ પારેખ - આજે આપની વાર્ષિક તારીખે આપે જે ઉચ્ચ આદર્શો ઉર ધરીને સદાય હસતા રહીને કુટુબ વાત્સલ્યના પ્રેરણામૂર્તિ બનીને ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સામાજીક ક્ષેત્રે ગરીબોના બેલી રહી, દીન દુખી દર્દીને નીહાળી”, કંઈકના જીવનને સંભાળીને ગર્વ ગુમારને ગમીને હસતાં હસતાં ધુપસળી જેમ જલે છે, તેમ તમે પણ નાની વયમાં તમારે ધુળદેહ સમર્પણ કરીને સગાસ્નેહી સજજનો મિત્ર પુત્ર-પુત્રી તથા બંધુઓ વગેરે તરફ સુવાસ ફેલાવી તમારા જીવનને ધન્ય બનાવ્યું છે તેઓશ્રી સરન્યાયધીશ શાંતિલાલ પોપટલાલ પારેખ ના પુત્ર તથા સરન્યાયધીશ (ગોંડલ) શ્રી કીરચંદ જગજીવન સંધાણીના દેહિત્ર હતા. તથા રાજકોટ સંઘના સેક્રેટરી તથા માજી પ્રમુખ શ્રી પ્રાણજીવનભાઈ નારણજી પારેખના જમાઈ હતા. તેઓશ્રી ગોંડલ નાગરિક બેંકના ચેરમેન હતા. તેમણે સમર્પણ નામનું બેંકનું બિડીંગ બનાવી અટલ બિહારી બાજપાઈને હસ્તે ઉદ્દઘાટન કરાવ્યું તે તેમનું સ્વપ્ન હતું. તે સિદ્ધ કર્યું. તેઓ નગરપાલીકાઅપના બજારના સદસ્ય હતાં. રાજકોટ અપનાબજારના સભ્ય હોવા છતાં યે આપે સર્વદા જનસેવા એજ પ્રભુસેવા એ જ જીવનપર્યંત મુદ્રાલેખ આપને હતો તે અમોને સર્વદા પ્રેરણાના પિયુષ બની રહે. આપનું ઉદાહરણ જીવનપર્યત ધ્રુવતારા માફક જવલંત પ્રકાશ આપતું રહેશે. આપના દિવ્ય ઉચ્ચકેટિને પરમગતિ આત્માને અમારા સ્મરણાંજલિ લાખે પ્રણામ અર્પણ કરીએ છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ પરિવારમાં તેમના ધર્મપત્ની મૃદુલાબેન તથા પુત્ર હિમાંશુ. તથા પુત્રી રાજેશ્રી તથા ભાઈ પ્રફુલભાઈ અશ્વિનભાઈ, કિરીટભાઈ તથા ડોલરભાઈ તેમજ ચાર નાના ભાઈઓ તથા તેમના ચારેયના ધર્મપત્ની, બાળક, તથા બંને બહેને સરલાબેન વિનયભાઈ વોરા તથા ભારતીબેન પ્રવિણભાઈ પારેખ ને ભાણેજ પ્રેમલ પારેખ તથા કાકા મનસુખભાઈ પારેખ, મોટાભાઈ સુરેશભાઈ પૂ. માસીબાક સવિતાબેન મહેતા, આમ બહોળા પરિવારને ઉચ્ચ સંસ્કારને આદર્શમય ધાર્મીક ભાવનાનું સીંચન કર્યું છે. તેવા અમર આત્માને તા. 2-7-88 ના રોજ લાખ વંદન ..... શ્રી શાંતિલાલભાઈ પોપટલાલ પારેખ અ.સૌ. કનકપ્રભાબેન શાંતિલાલભાઈ પારેખ શ્રીમાન મહેશકુમાર શાંતિલાલ પારેખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ ફુલ ની સુવાસ (રાગ -કુવર ચેલૈયા) હે મારા નધારા ના આધાર વિરા મહેશભાઈ વિશરૂં વિરા, અમર તારૂ નામ, હે ભાઈ મારે બહુ સાંભરે ને ભેકાર લાગે ભિતરને તાર, પણ સમાજને સમાજને સેનાની મરે........ રૂ........ હૈયે હૈયે પળે હડતાલ હે તું તે ગુણ ગુણો ભંડાર વિરા મહેશભાઈ વિરારે વીરા અમર તારૂ નામ......... હે વીરા તારા ગુરુના શું ગાયું ગાન તે હરાવ્યા સૌને પ્રેમ ના પાન. પણ આજ વિદ્યા આજ વિધી, થયે વેરી તે છે કે આપણે ભભ ના છેટાં પડ્યાં P.P: Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ ' હે તુ તે ગરીબ ને તારણહાર | વિરા મહેશભાઈ વિરા રે, અમર તારૂ નામ રે...... હે વીરા તારા વિયેગે, રળે ચૌટાને ચોક, ને લોક રડે છેકે થેક, હે ગાંડલ ગામને તું ભી, મારા બાંધવ દિન દુખીયાના તું આધાર હે વિરા તારી સેવાના ન થાય મેલ તારી સેવા આગળ કેઈન આવે તેલ હે અખૂટ શક્તિના......... .. અખૂટ શકિતના લૂંટાવી ભંડાર દિનદુઃખીયા ને થયો બેલી તૂ, હે તુ તે દિલને હતે દાતાર. વિરા મહેશભાઈ વીરા રે....... અમર તારૂ નામ - હે વીરા તું શાંતિલાલભાઈને લાડીલે લાલ ને માતા કનક પ્રભાબેન ને તુ બાળ બેન મધુબેન નો તું.....મધુબેન ને તું, કેડિલે કંથ સૌને વિસારી ચાલ્યા ગયે મુક્તિ ને પંથ કે તું તે દુઃખને તારણહાર . રે વિરા મહેશભાઈ વીરા રે. - અમર તારૂ નામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ હે વીરા તુ તે હિમાંશુભાઈ, રાજશ્રીબેન ને હાંસિલે તાત ને પ્રફુલભાઈ અશ્વીનભાઈ કીરીટભાઈ ડેલરભાઈને મેં ઘેરો ભ્રાત એને વિસારી હાલે થયો મોક્ષદ્વાર, કે તુ તે સમર્પણને સિતાર વિર રે મહેશભાઈ વિરા રે ..અમર તારું નામ કે ફુલ ગયું ને...ફેરમ રહી...ને . ઉરે ઉરેથી અશ્રુધારા વહી. અમ કાળજા કેર અમ કાળજા કેરો ટુકડો ગયે અમ અંતર આરામ ગયા રે. હે તું તે પરહિત ને કરનાર રે....... . વિરા મહેશભાઈ વીરા રે......... અમર તારૂ નામ અંધ મહિલા વિકાસ ગૃહની અંધબહેન તરફથી - શ્રી વિરા મહેશભાઈને P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ - 8 ઘંટાકર્ણ સ્તોત્ર : - હીં. ઘંટાકર્ણ મહાવીર, સર્વ વ્યાધિ વિનાશક : વિસ્ફોટક ભય પ્રાપ્ત રક્ષરક્ષ મહાબલઃ યત્ર * તિટસીદેવં લિખિતેડક્ષર પંક્તિ ભિ, રોગ સ્તત્ર પ્રશ્યતિ વાતપિતક ફેદભવઃ 2, તત્ર રાજ ભયં નાસ્તિ યાન્તિ કણે જયાક્ષરઃ શકિતત, ભૂત તાલ; રાક્ષસ પ્રજાવંતિત છે 3 ને કાલે મરણે તસ્યા ન ચ સપેણ દશ્યતે; અગ્નિ ચેર ભયં નાસ્તિ, કે હી ઘંટાકર્ણ નમેરતુ, ઠક ઠક ઠઃ સ્વાહા 4 (રાગ : મૈત્રીભાવનું પવિત્ર ઝરણું) નવકાર મંત્રને મહિમા મોટો, સુણજે થઈ એકતાર, રે હૃદયે રટણ કરે તે સફળ બને અવતાર રે........... નમે અરિહંતાણં નમે નમે : નમો સિદ્ધાણં નમ નમો. શ્રદ્ધાને ભક્તને હૈયે, ઝલને રાખે દિવડે મેહમાન માયા ત્યાગીને રંગે. રંગે દીવડો. સંકટ સમયે સહાયક થઈને ઉતારે ભવ પાર રે... | નમો આયરિયાણં નમે નમે નમે અરિહંતાણં નમે નમો અજર અમર પદ આપે એ, એક જ મંત્ર અને. ઘૂંટજે સંયમને સંસ્કારે, માનવ મનખો મેંઘો. નમે ઉવજજાયાણં નમે નમે. નમે એ સવ્વસાહૂણં નમે નમે નવકાર મંત્રને........... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ શ્રી ચુનીભાઈ ધોરીભાઈ પટેલ-સુણાવવાળા ** * જનમ : તા. 19-9-1913 - આપશ્રી અમારામાં જે ધાર્મિક સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે અને અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં જે પ્રેરણા આપી હ્યા છે તે માટે અમે આપશ્રીના ભવોભવના ઋણી છીએ. ( આપના પુત્ર ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ અ.સૌ. સૂરજબેન ચુનીભાઈ ધોરીભાઈ પટેલ-સુણાવવાળા [ સ્વર્ગવાસ : તા. 6-8-1983 ઉ. વર્ષ–૭૩ ] દાનવીર અને ધર્મપ્રેમી એવા સુપુત્રને જન્મ આપીને આપે માનવજન્મ સાર્થક કર્યો છે. શ્રી નવનીતભાઈ એ આપના કુળને દીપાવ્યું છે આપનું ઋણ સ્થાનકવાસી જૈન સમાજ હમેશાં યાદ કરશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ શ્રીમાન મહેશકુમાર શાંતિલાલ પારેખ વડલા સમાન ધીરગંભીર, વિશાલ હદયી, પરોપકારી, જીવનમાં ધર્મના સુંદર સંસ્કારના આચરણ સાથે કોઈપણ જાતની આકાંક્ષા વગર માનવતાના નૌતિકતા ના મૂલ્યને સમજી સમાજ ને નિઃસ્વાર્થ સેવા આપી પરમ પદને પામવા જનાર આપશ્રીને કેટિ કોટિ વંદન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ શ્રી શાંતિલાલ પોપટલાલ પારેખ અ.સૌ. કનકપ્રભાબહેન શાંતીલાલ પારેખ *. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ - શ્રી સુષઢ ચરિત્ર પરમ આનંદ મય, પરમ પ્રમાણ, કમરૂપી અંજન રહિત એવા જે સિદ્ધ પરમેષ્ઠિ કે જે “પરમ ગી” ને રૂપાતીત ધ્યાને ધ્યાવામાં આવે છે તેમને નમસ્કાર કરીને ગ્રંથને પ્રારંભ કરું છું કે 1 . રાજગૃહી નગરી સમીપમાં ગુણશીલ નામે ઉદ્યાનને વિષે, એકદા શ્રી મહાવીર પ્રભુ સમોસય. પતિને યના એ ધર્મ છે, તે તેમણે પ્રષદા સમક્ષ દયા રૂપી ધર્મ પ્રરૂ . | 2 જયણા (યના)એ ચાલે તે સાધુ. જે યત્નાએ ઉભે. રહે, યત્નાએ બેસે, યત્નાએ સુવે, યનાએ આહાર કરે, થનાએ બેલે, તે સાધુ નવાં પાપ કર્મ ન બાંધે, અગાઉનાં બાંધેલાં હોય તે નિજરે. | 3 | જે સાધુ જયણા (યના) રહિત હોય અને તપ ઘણે કરે તે સાધુ તપ છતાં પણ) સુષઢની માફક આજ્ઞારહિત ધર્મ આરાધીને, તેને પાર ન પમાય એવા સંસારસંમુદ્ર મથે ભમે. એ જ એ સાંભળીને શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર પ્રભુને વાદીને પૂછતા હતા, હે પ્રભો! તે સુષઢ કેણ થશે ? તેણે જયણા અને આજ્ઞારહિતપણે ધર્મ કેવી રીતે કર્યો અને કેવી રીતે તેના પરિણામે) તે ઘર સંસારસમુદ્ર ભયે ? સુષઢ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ સુરત ચરિત્ર (આ અરજ સ્વિકારીને પ્રભુજી તે ઈતિહાસ સભા મળે 1 નીચે પ્રમાણે કહેતા હતા.) + પ . ' ઈહ ભરત ક્ષેત્રને વિષે અયવંતી દેશમાં સંબૂક નામે ગામ છે, એને ફરતે ધૂળને કેટ છે. તે ગામને વિષે સૂર્યશીવ નામે વિપ્ર વસે છે. તે વિપ્ર જન્મ દરિદ્રી તેમજ નિર્દયઅનુકંપારહિત છે. . 6 છે . જક્ષજસા નામે તેની સ્ત્રીને એકાદ પ્રસ્તાવે ગર્ભ રહ્યો. નવ માસે તેણે પુત્રીને જન્મ આપે. તે પુત્રીનું નામ સૂર્યસિરિકુંવરી એવું પાડવામાં આવ્યું. પુત્રીના જન્મ પછી તરત જ માતા ગાદિ કષ્ટ કરીને મરણ પામી. છે 7 મે આટલી કથા સાંભળી શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીરને પૂછતા હતા : હે સ્વામિન્ ! જે પુત્રીને જન્મ જ માતાના મરણનું કારણ થઈ પડયે તે પુત્રીએ પૂર્વભવે શા પાપ કર્યો હશે તે જણાવવા કૃપા કરશે. છે 8 - ભગવાન કહેતા હતા.: હે ગૌતમ ! આ ભરત ક્ષેત્રને * વિષે ધરણપ્રતિટિત નામે નગર હતું, જેમાં અરિમર્દન રાજા રાજ કરતો હતો. મેં 9 છે . - ત્યાં સુર્યસિરિ કુંવરીને જીવ (પૂર્વભવે) તે અરિ મર્દન રાજાની પટ્ટરાણી રૂપે ઉપન્યું હતું. લાવણ્ય અને - ગુણમાં સંપન એવી તે પટરાણીનું નામ નરકતા હતું.. - 10 | તે નરકંતાની શક્ય (સોંપત્ની) ને પુત્ર પ્રસ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ સુવઢ ચરિત્ર જે જોઈ નરકંતાને ઘણી ઇર્ષા થઈ. દ્વેષને લીધે તે દુષ્ટ ધ્યાન અને વેરઝેરમાં મશગુલ બની. 11-12 છે આવા દુષ્ટ ધ્યાનને વશ થયેલ તે પટરાણું ઘણાં અશુભ ક ઉપાર્જન કરતી થકી તથા ઘણાં ભવ ભ્રમણ કરી. મહા દુઃખી થઈ ! 13 છે ત્યાંથી કેટલેક ભવે તે રાણીનો જીવ સુર્યસિરિ નામે બ્રાહ્મણપુત્રી રૂપે જન્મે. પૂર્વ ભવનાં દુષ્ટ ચિનને પાપે કરીને જમતા જ તેની માતા મરણ પામી. છે 14 આ સાંભળી શ્રી ગૌતમ શ્રી મહાવીર સ્વામી પ્રત્યે પૂછતા હતાઃ હે ભગવન! એ બાલિકા એટલા મનને પાપે આટલું દુઃખ પામી તે કઈ જીવ છકાયના જીવની હિંસા કરે છે, વળી જૂઠું બોલે છે. વળી અદત્તાદાન લે છે, થન સેવે છે, પરિગ્રહ ઘણો જ મેળવે છે, ઘણા આરંભ– સમારંભમાં મગ્ન રહે છે. વળી, જે 15 મદ્ય-માંસ-માખણનું ભક્ષણ કરે છે. રાત્રી ભોજન પણ કરે છે. એવા નિરંતર પાપ કરનારની, હે પ્રભુ ! શી ગતિ થાય છે............ * ત્યારે ભગવાન મહાવીર સ્વામી કહેતા હતા કે હે ગૌતમ! તે જીવના વિપાક સઘળા કહેવાને તે હું સમર્થ નથી! મતલબ કે તે અનંત દુખ વેઠે. 16 હવે (કથા આગળ ચાલી) તે સુર્યસિરિ કુંવરીને તેના સુર્યશીવ પિતાએ અનેક સ્ત્રીઓ પાસે મીઠા વચને કરી ધવરાવી-લાલન પાલન કરાવી–અનેક શુશ્રુષાએ ઉછે. રાવી. / 17 છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ સુપ ચરિત્ર - સુર્યસિરિકુંવરી અનુકેમે આઠ વર્ષની થઈ, એવે સમયે તે દેશમાં બાર વર્ષને રીદ્ર-છાયાનક દુષ્કાળ પડે. છે 18 છે આવા રૌદ્ર દુષ્કાળમાં કેઈનું કુળાભિમાન ન સચવાયું, સગા-વજનને સનેહ ન સચવા, પરોપકાર ન સચવાયે, દાન-લજજા-દયા-ધર્મ એમનું કાંઈ ન સચવાયું. | 19 વળી તે દુકાળ સમયે, ભક્ષ્યાભશ્યને વિચાર ન રહ્યો, માતા પિતા ભૂખને વશ થયા થકા પોતીકા પુત્રને પણું વેચવા લાગ્યા, ચંડાલ જેવી નીચ વર્ણનું અન્ન પણ | કઈ છેડે નહિ, માબાપ પુત્રને અને પુત્ર માબાપને છેડી આવા ભયંકર દુષ્કાળ સમયે સુર્યશવ વિપ્ર સુધાની વેદનાથી પીડાતે થક-અભાગીઓ મનમાં એમ ચિંતવવા. લાગ્યું કે મે 21 છે. નથી મારા ઘરમાં નથી કાંસાનું પાત્ર કે નથી કે, ભારે કિંમતનું વસ્ત્ર તેમજ નથી કેઈ એવી વસ્તુ કે જે વેચીને સર્વ રતનમાં પ્રધાન એવું રત્ન લાવું.” છે રર * પછી–તે વિપ્રે એમ વિચાર્યું કે, “જે દેશમાં સુકાળ હોય ત્યાં જઈ કોઈની ચાકરી કે મજુરી કરીને, અથવા ભિક્ષા માગીને પેટ ભરૂછે ર૩ છે પણ પરદેશ જવા માટે વાટખચી જોઈએ. તે વિના પરદેશ કેમ કરી પહોંચી શકાય અને મારા ઘરમાં તે એક દિવસ પહોંચે એટલું પણ અન્ન નથી. છે. 24 છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ સુપ ચરિત્ર - હવે તે વિપ્ર સુધાએ પીડાતે થકે છેવટે એમ ચિંત્વન કરવા લાગ્યું કે આ બાલિકાને હણી તેનું ભક્ષણ કરૂં.' વળી પાછો તે બ્રાહ્મણ એમ ચિંતવવા લાગ્યો કે : છે રપ છે - “એમ કરવું મને ઉચિત નથી. બાલિકાનું માંસ ખાવું મને ઘટે નહિ. પણ એને નગરમાં વેચીને તેનું દ્રવ્ય વાટખચી તરીકે કામમાં લઉં.” 26 છે “હા હા ! હે પાપીએ આ પાપ શું ચિંતવ્યું ? બાલિકાની હત્યા કરવાનું કામ જે મહું ચિંતવ્યું હતું તે અતિ મધ્યમ-દુષ્ટ-ચાંડાલ પણ ન ચિંતવે એવું હતું.' છે 27-28 તે ફરીથી વિચારવા લાગ્ય: “કઈ ધનવંતના ઘેર તેને જીવતી વેચીને જે દામ આવે તે વડે પંથે સુખી થાઉં.. છે 29 | એમ વિચારી તે બ્રાહ્મણે પોતાની પુત્રીને તે નગ૨માં વસતે ગોવિંદ નામે વિપ્ર કે જે જૈન ધર્મ પાળ હતા અને મોટી ત્રાદ્ધિને ધણી હતું તેના ઘેર વેચી, જે સાટાના બદલામાં તેને એક જૂનું પુરાણું વસ્ત્ર અને થેડીક કાંગ : એટલું જ મૂલ્ય મળ્યું. તે 30 | હે ગૌતમ! નગરના સર્વ વણીકોએ અને અન્ય જોએ પેલા વિપ્ર પર તિરસ્કાર કર્યો. પછી તે, તે નગરથી બહાર નીકળ્યો. 31 ફરતે ફરતે તે વિપ્ર ભુવનપલકાર નામે નગરમાં - * P.P.Ac. Gunratnasuri M.S. 2. AC Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર પહોંચ્યા, ત્યાં તે લેકેનાં બાળક ઉઠાવી જઈને બીજે સ્થાને જઈ વેચતે અને તેને દામ ગાંઠે બાંધતે ! એવું કામ લઈ બેઠો. 32 છે એમ ઘણાં પાપ કરી–ઘણે કાળે-ઘણે આરંભે આ . દુષ્ટ વિઝે સવા કરોડ મૂલ્યનાં પાંચ રને એકઠાં કીધાં. 5 33 હે ગૌતમ ! તે અવંતી દેશને વિષે તે મહા દુષ્કાળ આઠ વર્ષ સુધી તે કેએ જેમ તેમ કરી ગુજાયે. 5 34 છે પણ તે પછી, જેમ જીવને આયુષ્ય ઘટતું જાય તેમ, તે નગરના લોકેની લક્ષ્મી અને અન ખાતાં ખાતાં ખુટયાં. . ગોવિદ વિપ્ર (કે જેને ત્યાં સુર્યશીવે સુર્યસિરિને વેચી - હતી તે) ના ઘરમાં પુષ્કળ ધનસંચય હતું તે પણ તદન * ધનરહિત થઈ ગજે. ૩પ છે તે વખતે ગોવિંદ વિપ્ર એમ ચિંતવવા લાગ્યું કે “આ દુષ્કાળ હજી કેટલે વખત ચાલશે ? અને વિના હવે કુટુંબને નિવાહ કેમ થશે ? એમ વિચારી તે રાજા પાસે ગયે (કારણકે પોતે રાજાને પ્રધાન હતો) 36 છે " રાજા પ્રત્યે પ્રધાને કહેવા લાગ્યો : “હે રાજન ! - કુટુંબનો નિર્વાહ કરે.” ત્યારે રાજાએ વિપ્રને પચીશ શેર ચોખા આપ્યા. તે લઈને પિતાને ઘેર ગયે. ઘેર આવી તે ચેખા પિતાની પત્નીને આપીને કહેવા લાગ્ય: “આ . ચોખા બરાબર જાળવજે, હવે બીજી વાર રાજા નહિ આપે.” - 5 37 છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર એક વખત એક મહિયારી દહીં વેચવા નિમિતે પ્રધાનને ઘેર આવી. ગેકૂળપતિની ભાર્યા એવી આ આહીરણ ગોકુળથી દહીં વેચવા આવી. છે 38 છે - તે બ્રાહ્મણીએ થોડાક ચખા માટે દહીંના ચાર ગેરસનું સાટું કર્યું. બ્રાહ્મણીએ તે ગેરસ કુટુંબને જમવા અથે લીધુ. | 30 || પછી તે આહીરણી પોતાના ઘેર જવા તૈયાર થઈ એટલે ગોરસનું મૂલ્ય જે ચોખા તેની માગણી કરી ? મને ચેખા આપે કે જેથી ઉતાવળી મારા ઘેર જાઉં.' || 40 - તે સાંભળી તે બ્રાહ્મણીએ સુર્યસિરિ પ્રત્યે કહ્યું છે પુત્રી ! ઘરમાં જઈ રાજાએ જે ચોખા આપ્યા છે તેમાંથી થોડા લઈ આવ.” મે 41 છે સુર્યસિરિ ઘરમાં જઈ ચોખાનું વાસણું જુએ છે તે તેમાં કાંઈ દીઠું નહિ. તેણે પાછા ફરી જવાબ વાળે કે, “માતાજી! ચેખા તે કયાંય દેખાતા નથી.” ! 42 સખેદાશ્ચર્ય પામી તે બ્રાહ્મણી આ સાંભળી તુરત જ તે કુમારીકાને મહીયારી પાસે રહેવા દઈ પોતે ઘરમાં ગઈ પરંતુ ઘરમાં (ખાને બદલે તેણે પોતાના પુત્રને ગણિકા સાથે વિષયલુબ્ધ થયેલે . . 43 છે. માતાને પિતાના તરફ આવતી જઈ તે પુત્ર તે ક્રોધાતુર બની ગયે. તેણે તેણીને કઠોર વચન કહેવા માંડયાઃ જે તે ત્યાંથી આગળ વધીશ તે ખાંગા રાખજે કે હું - તને જરૂર ઠાર કરીશ.” 144 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર એ સાંભળતાં–જ બ્રાહ્મણી મનમાં વિખવાદ પામી ધરણી પર ઢળી પડી, તેને મૂછી આવી. કપા - માતા ધરણ પર પડી તે અવાજ સાંભળી સૂર્યસિરિ ઘરમાં દેડી ગઈ અને બહાર જઈ કેલાહલ કરવા લાગી કે, મારી માતા મૂછ ખાઈને કાષ્ટવ પડી છે. 46 - લેકે ઘણા એકઠા થયા અને ગેવિંદ વિપ્ર પણ આવ્યું. તેણે તેના પર શીતળ જળ સીંચ્યું. (પેલે પુત્ર આ સમય દરમ્યાન લજજા પામી ગણિકાને રૂખસદ આપી ફાગ થયે હત) બ્રાહ્મણને ઠંડા ઉપચારથી મૂછારહિત કરી, પછી ગોવિંદ વિપ્ર તેને પૂછવા લાગે. ૪છા “તને મૂછ કેમ આવી?” ત્યારે તે સ્ત્રી કહેવા લાગી ? સ્વામિન્ ! મહીંઆરીને મૂલ્ય દેવા ચેખા લેવા સારૂં હું ઘરમાં આવી ત્યાં પુત્રનું કઠોર વચન સાંભળીને મને મૂછ આવી. તારા શુભ ભાવે અને જાતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું. [485 એ જાતિસ્મરણ જ્ઞાનના પ્રતાપે મેં મારા સંખ્યાતા ભવ (પૂર્વના) દીઠા. તેથી ઘન, સ્વજન, બંધુ, પુત્ર એ સર્વ ઉપરથી “રાગ” દૂર થયે. 49 સ્વજન પુત્રાદિ જ્યાં સુધી પિતાનાં કાર્યો વડે આપણને રાજી રાખે ત્યાં સુધી તે પ્રિય, અને કાર્ય ન સરે ત્યારે પુત્રાદિક પણ વૈરીથી અધિક દુશ્મન વત્ લાગે. 50 હે પતિ! તમે પ્રત્યક્ષ જુઓ કે, પુત્રને અથે મેં મિથ્યાત્વ સેવ્યું (ભવાની વગેરેની પૂજા અર્ચા કરી, ચરણ કર્યા. તેના સેંકડે ઉપાય (પુત્રની આશાએ) કર્યા. પલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ સુવઢ ચરિત્ર * “નવ માસ ઝાઝેરા તે પુત્રને કુક્ષિમાં ધારણ કર્યો, . ગર્ભપણે નેહે પાળે. તેના જન્મ પ્રસંગે લક્ષ્મીનું ઘણું દાન દીધું પરા - તે પુત્રને બાળપણમાં ઉછેરતી વખતે લઘુનીતિ–વડી- નીતિની દુર્ગા પણ મેં ન ગણી, મોહનીય કર્મથી બંધાયેલી એવી મે મેહવશ્ય થઈ દુર્ગછા જરાકે ન ગણું. પણ ‘તેમજ એ પુત્રને મીઠે આહારે રાત્રિ દિવસ પિ, હંમેશ નાના-મંજન-આભૂષણે કરીને તેનું પ્રતિપાલન કર્યું. એમ કરતાં યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં તેને મોટા ઠાઠમાઠથી પરણાવ્યો. પઝા “તે વખતે હું એમ ચિંતવતી હતી કે, આ પુત્રને પ્રભાવે હું વૃધ્ધાવસ્થામાં સુખી થઈશ. પછી પવિત્રજનની આશા પુરી સુખે કાળ નિગમીશ. પપા - એવા જે પુત્રને માટે હું મળ મૂત્રથી ખરડાયેલી રહેતી તેણે આજે મને પ્રત્યક્ષ અતિ કઠિન સંભળાવ્યું. પ૬ હા પરભવને માટે કાંઈ જ કર્યું નહિ ! એ પુત્રના લેભે શુભ કાય—અનુષ્ઠાન કાંઈ કર્યું નહિ! મેક્ષ રૂપી વૃક્ષનું બીજ એવું જે શુદધ સમ્યકત્વ તે પણ મેં લેશ માત્ર આદર્યું નહિ ! પછાત “હાય? પુત્રના લેભે મેં શુધ્ધ સમ્યકત્વથી એકાગ્ર બની ધમકરણ કાંઈ કરી નહિ ! ત્રિકાલ વંદના ન કરી ! જિન દેવની સ્તવના પણ મુજથી ન થઈ! 58 P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર પુત્રના સ્નેહને વશ્ય થઈ પરોપકાર પણ મારાથી કંઈ થઈ શક્યું નહિયથાશક્તિ તપ પણ ન થઈ શકે ! પર્વતિથિ-અષ્ટમિ-અમાવાસ્યા–પુર્ણમાસી સામાયિક પૌષધ પણ ન કરી શકી ! વિધિ સહીત તપ ન કરી શકી ! પેલા “એ પુત્રને માટે ઘરકામમાં રોકાઈ, હું સજઝાય (અભ્યાસ) તથા ધ્યાન પણ ન કરી શકી ! પૂવે ભણેલું સંભારી શકી પણ નહિ! 60 . ...હે સ્વામી! હું ઘણું શું કહું? કુટુંબને વિષે મેહ પામેલ મારે જીવ, લહમી પામવા છતાં પણ ધર્મ ન સંચી શકે? શ્રી જિનને ભાખે ધર્મ ન કરી શક્યા ! મારે મનુષ્ય ભવ એળે ગયે ! 61 - “મારા કારમા રહે કાંઈ કામ થયું નહિ, મારૂં કેઈ છે જ નહિ. સ્વજન કુટુંબ ઉપર જે સ્નેહ તે દુખ. દાઈ છે. ૬રા હે જીવ! લેકને વિષે ધમ છે તે જ ઉચિત છે. માતા, પિતા અને સ્વજન તરીકે ધર્મ જ છે. ધર્મ હિતકારી, યશકારી, સુખકારી વર્ગ તથા મોક્ષને દેનારો છે. 63 ૌષધ સામાયિકાદિ નિરંતર કરવામાં ધર્મ છે, પણ તે હમેશ થવું દુર્લભ છે. નિત્ય એ ધર્મને ઉપદેશ લે એ જીવને પરભવે જરૂર સુખકારી થઈ પડે છે અને થોડે કાળે મુકિત આપે છે. 64 આર્ય ક્ષેત્ર, મનુષ્ય જન્મ, ઉત્તમ કુળ, ઈત્યાદિ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ , સુદઢ ચરિત્ર સામગ્રીઓ ફરી ફરીને પામવી મુશ્કેલ છે. માટે તે પામીને જ્ઞાન દર્શન ચારિત્ર કે જે હિતકારી છે તેમાં પ્રવૃત્ત થવું. ૬પા “જ્ઞાન-દર્શન-ચારિત્રની જેમ બને તેમ વધારે આરા. ધના કરવી, કારણ કે આયુષ્ય નિરંતર ઘટતું જાય છે. હાથની અંજલીમાંના જળની માફક આયુષ્ય ઘટતું જાય છે. દાદા - - “આયુષ્ય ઘટવાની સાથે પ્રતિદિન શરીરબળ-વીર્ય પણ ઘટે છે. જીર્ણ કપડાની માફક, માટીના વાસણની માફક આ શરીર અસાર થાય છે. ૬૭માં તપ-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ પવિત્ર ચીજે મેળવ્યા પહેલાં, જરા રૂપી રાક્ષસીએ શરીરના તતવને ગ્રાસ(કેળીઓ) કર્યો એટલે પરાક્રમ રહીત વૃદ્ધાવસ્થા આવી. 68 . જે શરીર યૌવનાવસ્થામાં તરુણીને (યુવાન સ્ત્રીને) - હર્ષ ઉપજાવતું, જે શરીરને જોઈ સ્ત્રી રાગ ધરતી તે શરીર વૃદ્ધાવસ્થામાં ઉલટું ઉદ્વેગકારી થઈ પડે છે ! 69 “અહ? વૃદ્ધાવસ્થાએ કરી મસ્તકમાં પળી (ધોળા વાળ) આવ્યાં હોય, દાંત પડી ગયા હોય, મેંમાંથી લાળ ઝરતી. હોય, તે કેમ કરી દેખાવા લાયક ગણાય ? 70 - “આ જીદગી જળબિંદુવત્ ચંચળ છે. ક્ષણ એકમાં તે વિણસી જાય છે. માટે સમજુ માણસે શરીર પર મૂછી ભાવ ન રાખે, શરીરને અસાર જાણવું. 71 - જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ન આવે, પાંચ ઈન્દ્રિયની હીનતા ન થાય, શરીર દઢ રહ્યું હોય ત્યાં સુધીમાં ધર્મને વિષે પર્વ પ્રકારે ઉદ્યમ કરી લે. ૭રશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ 12 સુષ ચરિત્ર જિન ધર્મ સમગ્રપણે આરાધે! સવ વિરતી ધર્મ મેક્ષને હેતું થાય. સત્ય જયણા સહિત જે ધર્મ-પંચ મહાવ્રત રૂપ જે ધર્મ તે ચેતનાએ આદરે 573 - * જિન ધર્મ વિના મોક્ષ માર્ગને બીજે ઉપાય નથી. = સમુદ્રમાં જેમ વહાણ, તેમ જીવને સંસારમાં ધર્મને આધાર - છે. 74 * * “સિદ્ધનાં સુખ તથા વિમાનવાસી દેવતાઓનાં સુખ તે સર્વ, વિધિસહિત ધર્મ આરાધવાથી પામી શકાય છે. પા “આર્યદેશ-મનુષ્ય ભવ-ઉત્તમકુળ વગેરે સામગ્રી દુર્લભ છે અને તે પામવી છતાં જેઓ ચારિત્ર ધર્મ નહિ આદરે તેને શરણનું ધામ બીજે કયાં મળશે ? 76aaaa હે જીવ! બેધીબીજ પામીને જે તું ધન શરીર આશ.માં ગુંચાઈ રહીશ અને ધર્મ નહિ આદરે તે ફરી - બીજા ભવને વિષે બધી બીજ-ચારિત્રરૂપ ધર્મ કેમ પામીશ?” ૭છા - ઈત્યાદિક ધર્મોપદેશ ને બાઈએ સંભળાવ્યું. તે પિતાને ઉત્પન્ન થયેલા જાતિસ્મરણજ્ઞાને કરીને કહેતી હતી. તે સાંભળી ગોવિંદ વિપ્ર પ્રતિબોધ પામે અને પોતાના ધર્મ પત્ની પ્રત્યે કહેવા લાગ્યા. 78 મેહ રૂપ કદવ મધ્યે હું ખુંચે હતો તેને, હું પ્રિયે આજ તે પાર ઉતાર્યો. હવે હું પ્રવર્યા-દિક્ષા લઈશ.” તે સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી. પ૭°ા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ સુપન ચરિત્ર - 13. * “ભવ રૂપ મંદીરને વિષે મોહ રૂપ અંધારી રાત્રીમાં પ્રમાદ રૂપ અગ્નિ બળે છે. તેમ છતાં તે મકાનમાં છે જીવ! તું અજ્ઞાન રૂપી નિદ્રામાં સુતો છું. પણ જેમ તેમ કરી જાગવામાં જ તારૂં શ્રેય છે. 80 - “સંયમી પુરૂષ સૂતા (જણાય) છે તે પણ તે ભાવથી જાગતાં જ જાણવા, મિથ્યા દષ્ટિ અધમી પુરૂષ જાગતા. હોય છતાં સૂતાં જ જાણવાં.' 581 - ત્યાર પછી તે ગોવિંદ બ્રાહ્મણે તેની પરની-શ્રુત. કેવળી ગણઘરાચાર્ય સમીપે દિક્ષા લીધી. 82 સમ્યક પ્રકારે જ્ઞાન-દર્શનનું આરાધન કરતાં, ચારિ. ત્રનું ભલી રીતે આરાધન કરતા ક્ષેપક શ્રેણી ચડી, કર્મ ક્ષય કરી, કૈવલ્ય પામી દંપતિ મોક્ષ પામ્યાં. 83 શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર પ્રભુ પ્રત્યે પૂછતા હતા: હે સ્વામિન્ ! તે બ્રાહ્મણીએ પૂર્વ ભવે શું સુકૃત કીધું હતું કે જેથી તે સુલભ બંધ પામી અને વળી ઘણા જીને પ્રતિબોધની કરણહારી થઈ ? 84 શ્રી વીર પ્રભુ વદતા હતા હે ગૌતમ ! એ વિપ્રણીના જીવે પૂર્વ ભવે નિશ્ચલપણે આપણા લીધી હતી, ગુરૂએ જે કાંઈ પ્રાયશ્ચિત આપ્યું તે આરાયું હતું-શુદ્ધ અને નિર્દોષપણે અંગીકાર કર્યું હતું. ૮પા - પૂર્વ ભવે તેણીને જીવ શુદ્ધ ચારિત્ર પાળી કાળ નમ પામી ઈન્દ્રની અગ્ર મહિષીપણે ઉપજે, ત્યાંથી વી વાવિંદ વિપ્રને ઘેર પત્નીપણે ઉપજે. 86 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિંગ - તે સાંભળી ગૌતમ પૂછતા હતાઃ “હે ભગવન !પૂર્વે શું તે સાઠવી હતી ?" શ્રી વીર પ્રભુએ કહ્યું: “ના, હે ગૌતમ ! પૂવે એ જીવ ગચ્છાધિપતિ વવર પંડિત આશ્ચર્ય. પણ હતો. પટણા * ગૌતમે પૂછયું: “તે હે ભગવન્! એ ગચ્છાધીપતિપ્રવર પંડિતાચાર્યું એવું શું માયા કપટ સેવ્યું હતું કે જેથી તેને સી–વેદનું પાપકર્મ બાંધવુ પડયું ? 88 .' “હે ભગવાન્ સર્વ પાપનું સ્થાનક, પંડિત પુરૂ નિંદવા ગ્ય, અપયશની ખાણ તથા કપટ આદિ દોષોના નિધાન રૂપ સ્ત્રીવેદ પામવાનું શું કારણ 89 / * ત્યારે શ્રી મહાવીર ભગવાન ખુલાસો કરતા હતા ? હે ગૌત્તમ ! તે જીવે આચાર્ય ભવે સાધુપણા વિશે મનવચન-કાયાએ કરી થોડું પણ કપટ સેવ્યું નથી, સંયમમાં જરા પણ માયા કેળવી નથી. 90 - આ આચાર્યને જીવ ભરત ક્ષેત્રને વિષે ચૌદ રત્ન, નવનિધાનને ધણું પ્રવર ચક્રવતી હતે. એકદા તેને વિરાગ્ય , - આવવાથી ગુરૂ પાસે ધર્મ સાંભળી, સંસારથી ભય પામી, ગુરૂ દિક્ષા લીધી. 91 - પછી ગુરૂ પાસે તે ચક્રવતીમાંથી સાધુ બનેલાએ અભ્યાસ કર્યો. અનુક્રમે સૂત્રાર્થમાં પ્રવિણ થતાં ગુરૂએ તેને આચાર્ય પદવી આપી. ૯રા - આ આચાર્યે પંચવિધિ આચાર પાળતા અને બીજા સર્વ સાધુ પાસે પણ પળાવતા. તે પંચ મહાવ્રતપાલક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર સાધુ આચાર્યના 36 ગુણને નિર્મલ પણે ધારણ કરતા હતા. 93 તે જગ પ્રધાન યથા વિધિએ પિતાને ગ૭ પાળી, વિધિએ આવી, નિંદી, કાળ કરીને પૂર્વ ભવના માયાકપટના પ્રતાપે તે આચાર્ય ઇદની દેવી-અમહિષી પણ ઉપન્યા. 94o ગૌતમે પૂછયું: “હે પ્રભે! એ જીવે પૂર્વ ભવે શું માયાકપટ સેવ્યું હતું કે જેના વિપાકનો ઉદય સ્ત્રીવેદમાં આવ્યો? 95 - પ્રભુએ કહ્યું H આ બ્રાહ્મણના ભવથી એક લાખમે ભવે, તેણીને જીવ ક્ષિતિષ્ઠિત નામે નગરીના સામંત - રાજાની “રૂપી નામે પુત્રી પણ હતો. 196 છે તે રૂપી કુંવરી યૌવનાવા પામી ત્યારે રાજાએ તેને પરણાવી, પણ તુર્તમાં જ તેને પતિ રેગના કારણથી મરણ પામ્યા. તેથી બન્ને પક્ષને પરિવાર તથા રૂપી કુંવરી ઘણે વિલાપ કરતા હતા. 97 | - સામંત રાજાએ પુત્રીને તેડાવીને કહ્યું : હે પુત્રી ! તે પૂર્વ ભવે આકરા દુષ્કર્મને સમુહ કરેલો તે હમણાં ઉદય આ જણાય છે. માટે હે પુત્રી ! શાક અને સંતાપ છોડીને હવે તે તું ધર્મ વિશે જ ઉદ્યમ કર. 98 છે. હે પુત્રી ! મારી પાસે પ૦૦ ગામ છે. જે સર્વ આજથી હું તને આપું છું. તેની આમદાની લઈ તું ધર્મ ધ્યાન કર, પુન્ય કર, ભગવાનની સ્તવના કર. 99 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ સુવઢ ચરિત્ર શ્રી જિન દેવની સ્તવના મન વચન કાયાની શુદ્ધિ સહિત કરો, જિન દેવને ભજે, પાંચ કલ્યાણિકને વિષે ઉપવાસાદિક તપ કરે, ગુરૂભક્તિ કરે છે 100 - “પર લોકની સાધના કરનાર જે શ્રાવક-શ્રાવિકા, તેમને સન્માન દે, અન–જલ-મુખવાસ આદિએ કરી સંતેષ, વસ્ત્ર અલંકાર-વિલેપણુ-આદિએ કરી તેમની ભક્તિ કરે છે 101 સામત રાજાએ વિધવા બનેલી પોતાની રૂપી નામની પુત્રીને કહેવાનું ચાલુ રાખ્યું, હે પુત્રી ! સાધુ-સાધ્વી પ્રમુખ ઘેર આવ્યે, શુદ્ધ આહાર-પાછું આપે, વળી વસ્ત્ર –પાત્ર-કાંબળ-રજોહરણ–શયાદિક આપી તેમની ભક્તિ કરે. ૧૦રા . વળી, હે પુત્રી ! દીન–અનાથ જનોને, રેગગ્રસ્ત જનને, આંધળા-પાંગળાને–દરિદ્રને અનુકંપાએ કરી દાન ઘો, એવી રીતે દ્રવ્યને સદ્વ્યય કરે. 103 “ઘર મધ્યે રહી નિર્મળ શીળ પાળે, શ્રાવકના બાર વ્રત ઉત્તમ રીતે આરાધે, જેણે કરીને પરભવને વિષે સુખ પામશે. ૧૦૪ના - પિતાનાં આ સર્વ વચન સાંભળી તે રૂપી કુવરી આંસુ ભરેલાં નેત્રે સહિત ગદગદિત કંઠે કહેવા લાગી “હે તાતજી! હું વધારે કાંઈ સમજતી નથી, મને તો કાષ્ટાગ્નિ આપે, મારે બળીને ભસ્મ થવું છે. ૧૦પા “હે પિતાજી! આપના કુળનો યશ ત્રણ ભુવનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર 17 વિષે વિસ્તાર પામ્યું છે તે યશ ચંદ્રના કિરણ જે ઉજજવલ છે. હે પિતાજી! સ્ત્રીને સ્વભાવ ચપલ છે, તે આપના નિર્મળ કુળને કલંકીત થવાનો સંભવ પણ શા માટે જોઈએ? 106 “હે તાત! સ્ત્રી જાત પ્રાયઃ પર્વતમાંથી વહેતી નદીની * માફક અધોગામી (નીચે જનારી) છે અને વિદ્યુતની માફક = ચપલ છે, કાળા સર્પની માફક કુટીલ—વકૅગતિવાળી છે. - 3 ૧૦ળા રાત્રી વ્યતિક્રમે જેમ દિ ઝાંખે તેમ પતિ વિના - સ્ત્રી ઝાંખી છે. તેલ વિના દિવો રહી શકે નહિ. સ્ત્રી સ્વભાવ સંધ્યાના રંગની પેઠે ચપળ છે. ઉદ્વેગને કરણહાર છે. 108 માટે હે તાત ! કૃપા કરી મને કાષ્ટાગ્નિ આપો, કે જેથી દેષના ભંડાર રૂપ આ શરીરને બાળીને ભસ્મ કરૂં.” 109 પુત્રીનાં આવાં વચન સાંભળી રાજા મનમાં ચિંતવવા લાગ્યોઃ “હું કે કૃતકૃત્ય કે આવી સદ્દગુણું પુત્રી પાયે? તે નારી જાતમાં ઉત્તમ છે. 101aa “અહો એની બુદ્ધિ ! એને વિવેક ! અહે એનું બૅય ! અહા એને વૈરાગ્ય ! 111 જે પુત્રી સકળગુણશિરોમણિ એવા શીલ ગુણે કરી વિભૂષિત છે, તે પ્રતિક્ષણ નમવા ગ્ય છે, ગુણવતી છે, - સ્તવના કરવા ગ્ય છે. 112aa સુષઢ-૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર “જ્યાં સુધી એ પુત્રી મારા ઘરમાં છે ત્યાં સુધી મારા - આત્માની શુદ્ધતા છે. બીજા ઘણું સ્ત્રી પુરૂષોથી શું વળવાનું ?" 113 - ' એવું મનમાં ચિંતવીને રાજાએ પુત્રી પ્રત્યે સ્નેહ- ' યુક્ત શબ્દ કરી કહ્યું: “હે પુત્રી ! હું અપુત્ર છું અને તું મારે મન પુત્રી છતાં પુત્ર તુલ્ય છે. 114 - “વળી હે પુત્રી ! શ્રી તીર્થકરે એવું કોઈ વખત કહ્યું નથી કે દુઃખ આવ્યેથી બળતી અગ્નિમાં કાયા ક્ષેપવી. 115 - “હે પુત્રી ! સંસારને વિષે બળ મરવાથી સ્વર્ગ અને - મોક્ષનાં સુખ મળતાં હતા તે દાન-શીલ–તપ ભાવની આદિ શુભ કરણી કે જે દુષ્કર છે તે ચર કાલ સુધી કઈ કત જ નહિ. 116 - “હે પુત્રી ! ઘણું ભરનાં સંચેલાં પાપે સંયમ યુક્ત તિવ્ર તપ વડે બળી ખાખ થાય છે. પણ કાષ્ટાગ્નિથી કર્મ ક્ષય ન થાય. ૧૧૭ના " “માટે ચારિત્રયુક્ત તપ યથાશક્તિ પ્રસન્ન ચિતે અંગી. કાર કરે. છઠ-આઠમ-દશમ દ્વાદશાદિક તથા માસખમણું– અધમાલખમણ યથાશક્તિ આદો. ૧૧૮ના - “વળી પણ શ્રી તીથ કરે ઘણા દુક્કર તપ કહ્યા છે. જેવા કે, ગુણરત્ન સંવત્સર તપ તથા આયંબીલ વર્ધમાન તા. ૧૧લા એકાવલી તપ, રત્નાવલી તપ, કનકાવતી તપ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર 19 . મુક્તાવલી તપ, તપશ્રેણું તપ, ઘનતપ, પ્રતર તપ, ભિક્ષુપ્રતિમાં તપ, જવ મધ તપ, વજ મધ તપ. 120 “લઘુસિંહ વિકિડિત તપ, ગુરૂસિંહ વિકિડીત તપ, ભદ્ર પ્રતિમા તપ, મહાભદ્ર પ્રતિમા તપ, સર્વતે ભદ્ર પ્રતિમ, તપ, મહા સત્ય તપ, સતસતમીઆ તપ, અઠમ અઠમીઆનવમ નવમીયા તપ, પ્રતિમા તપ, ઉપધ્યાન તપ, જ્ઞાન પંચમી તપ, ગર્ભવાસ–જન્મ-દિક્ષા કેવલ્ય નિર્વાણ એ પાંચ કલ્યાણકને તપ, ઇનિદ્રયજ્ય વગેરે ઘણા તપ કર્મની નિર્જરા માટે કરે. પણું તે તપ આ લોકને અથે કરવા નહિ. ૧૨૧-૧૨-૧રયા “આ લોકમાં માન પૂજા આદિ મેળવવાની ઇચ્છાથી તપ કર એ નિષેધાયેલ છે, તપ કરવો તે કેવળ નિર્જર માટે જ કરે. ૧રકા એ પ્રમાણે શ્રી જિનેક્ત વિધિપૂર્વક તપ કરવાથી , અવશ્ય કર્મ ક્ષય થાય અને મોક્ષ મળે, છેવટે મનુષ્ય દેવ લેકનાં સુખ તે સહેલાઈથી મળી શકે. જેમ કરસણી ને. પરાલ સુખે નીપજે તેમ તપથી ઈન્દ્રિય સુખ તે સહેજે પામીએ. ૧રપા - “માટે હે પુત્રી ! કદાગ્રહ છોડે. કાષ્ઠ-અગ્નિ વિચાર છેડી શ્રાવકનાં બાર વ્રત રૂપ ધર્મ આદર.” એવી પિતાની હિતશિક્ષા સાંભળીને રૂપી કુંવરીએ તે શિક્ષા પ્રમાણ કરીમાની. પછી રાજાએ કઈ ધર્મવંત શ્રાવકને પોતાની પુત્રી ધર્માભ્યાસ માટે સેપી. 126 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર હવે, રૂપ સમાન ઉજજવલ ચિત્તવાળી તે રૂપકુંવરી ત્રણ કાળ, ભગવત્સ્તવના કરવા લાગી, સૂત્ર ભણવા લાગી, યથાશક્તિ તપ કરવા લાગી; સામાયિક કરવા લાગી અને પર્વતિથિએ પિષધ પણ કરવા લાગી. ૧૨થા તે કુંવરી વિવિધ પ્રકારનાં દાન દેવા લાગી; ચતુ. ર્વિધ સંઘની ભક્તિ કરવા લાગી; દીન જનોની વાર (સહાય) કરવા લાગી. એમ ધર્મતવનું આરાધન કરતી - સુખે કાળ નિગમન કરતી હતી. 128 . એકદા રાજા પિતાને અંત સમય નજીક જઈ અણુસાદિક તપ કરીને પ્રધાન વગેરેને બોલાવીને કહેતો હતો ? _કે મંત્રીશ્વર ! મારુ રાજ્ય આરૂપકુંવરીને હું છું, તમે બંનેની સારસંભાળ રાખજે !" એમ ભલામણ દઈને રાજાએ દેહ છોડ. ૧૨લા મરતાં મરતાં રાજાએ સર્વ પરિવારને કહ્યું કે આ કુંવરીના શીલ થકી તમારા રાજ્યને નિર્વાહ થશે. મારે કોઈ પુત્ર નથી, માટે શીલગુણવાળી આ રૂપી કુંવરીને બેસાડ. એ મારે મન પુત્રી છતાં પુત્ર સમાન છે.” 130 સામંત રાજાના મૃત્યુ પછી તેના સામતાએ રૂપી કવરને પુરુષના વેશમાં રાજ્યાસને બેસાડી. પુરુષના વેશમાં સભામાં બેસતી તે કુંવરી પ્રધાન તથા સામંત આદિની સહાયથી સુખે સુખે રાજ્યનું પાલન કરતી હતી. 131 કેટલાક કાળ વ્યતીત થયા પછી એકાદ પ્રસ્તાવે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર 21. પ્રધાનને પુત્ર શીલસન્નાહ પિતાના પિતા સાથે રાજ્ય સભામાં આવ્યો. તે પરિપૂર્ણ યૌવનમાં આવેલ અને ઘણે રૂપવંત હોવાથી રૂપી રાજાએ તેની તરફ જોયું અને દુર્જય ' એવા કામવિકારથી તેની દષ્ટિ વિકારવાળી બની. પછી તે દષ્ટિ કામ રાગે પ્રધાનપુત્ર તરફ મેષોમેષ જેવા લાગી, ૧૩રા શીલસન્નાહ કુંવરનું રૂપ ઘણું હતું. ચંદ્ર સમાન તેનું સૌમ્ય વદન છે, સુર્ય સમાન તેજસ્વી તેના દેહની કાન્તિ છે, દેવાંગના પણ જેની અભિલાષા કરે એવા રૂપવાળે તે કુંવર હતે. ૧૩યા એવા તે કુંવરને જોઈને રૂપી કુંવરી કે જે જીવાજીવને જાણે છે અને ગુણ અને શીલના આભૂષણે કરી જે વિભૂષિત છે, વિતરાગનાં વચનમાં જેની એવી તે દ્રઢ શ્રદ્ધા એ છે કે દેવતાનું વૃંદ પણ તેને ધર્મથી ચળાવી શકે તેમ નથી–એવી તે કુંવરી મદનના બાણથી ચળચિત્તા થઈ 134 કુંવરે જોયું કે “કુંવરીની દષ્ટિ વિકારવાળી થઈ છે. જરૂર આ કુંવરી મારામાં મોહીત થઈ છે. ? ૧૩યા જો કે સભા મધ્યે લે કલેજાએ તે કાંઈ બેલી શકતી નથી તે પણ એના હૃદયમાં તેણી એ મારું સ્વરૂપ ધારણ કર્યું છે. કામી જનની દષ્ટિ લાખ માણસ વચ્ચે પણ છાની રહેતી નથી. 136 અરે ! એ કુંવરીએ વિકારી મન વડે શીલને ખંડિત - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર કર્યું. એણે શીલને ખામી લગાડી. એણે જિનવચન તથા સદગુરૂના ઉપદેશને પણ વિસારી મુક. 5137 “અરે ! એણે પરલેકને ભય પણ ન ગયે. એને સભાજનની લજજા પણ ન આવી. એણે પિતાના આત્માને કલંકિત કર્યો. અહ! ધિક્ક છે સ્ત્રીના સ્વભાવને ! 138 = શીલ છે તે જ આ લેકમાં જીવને ઉત્તમ રૂપ છે != તે જ ઉત્તમ આભરણ છે, તે જ જીવીતવ્ય છે. 139 . શીલને ખંડીત કરતા કરતાં મરણને ભેટવું શ્રેય છે, આ પાપિનીએ સભા મથે મારી સામું સરાગ દ્રષ્ટિએ ઘણીવાર જોયા કર્યું તે પછી સભાના લેકે સભા છોડી જશે ત્યારે એ કુંવરી મારા શીલને ખંડિત કરે તો મારે શું કરવું ? ૧૪૦–૧૪૧-૧૪રા “અહે! ધિકક છે આ મારા અતિ રૂપને, કે તેને - નિમિતે તે ઉત્તમ કુળમાં - ઉપજેલી કુંવરી મેહિત થઈ ઘેર અંધકાર રૂપ ભવકૃપમાં પડવા તતપર થઈ છે. હવે ... મારે આ નગર મળે રહેવું ઘટે નહિ. 43 = હવે મારે દેશાન્તર ગમન કરવું એજ શ્રેષ્ઠ છે. અહીં રહેવું એગ્ય નથી.” એમ તે કુંવર મનમાં ચિંતવવા લાગ્યો. 144 પછી તરત જ તે કુંવર સભાજને બેઠા છતાં પિતાને નમન કરી સભામાંથી ચાલતો થયો અને શહેર છોડી મુસાફરીએ નીકળ્યો. ૧૪પા ચાલતાં ચાલતાં હરણું ઉકરડી નામે નગરમાં પહોંચ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ ( 23 સુવઢ ચરિત્ર ત્યાં જઈને ચિંતવ્યું કે કોઈ ઉત્તમ સાધુ મળશે ત્યાં સુધી અહીં જ થોભીશ.” 146 વળી ચિંતવ્યું કે “આ નગરીને રાજા વિચારસાર ઘણે પ્રસિદ્ધ છે તેને જઈને મળું; કદાપિ તે પણ મારી સાથે પ્રતિબંધ પામે ૧૪છા એ વિચાર કરી તે રાજા પાસે પહોંચ્યો. રાજાને પ્રણામ કર્યા. રાજા તેનાથી ખુશ થયા અને પોતાની પાસે બેસાડ. 148 . રાજાએ તેને વિવેકપૂર્વક પૂછયું તમારા હાથમાં આ મુદ્રિકા છે, તે કોના નામની છે? આજ સુધી તમે કયો સ્વામી દ્રઢપણે સેવ્યો કે જેણે પિતાનાં નામની મુદ્રિકા તમને આપી ?" 149-150 કુંવરને રાજાએ પૂછયું, “તમારા સ્વામી (માલીક)નું નામ શું છે? કુંવર કહે ભેજન જમ્યા પહેલા એ માલીકનું નામ લેવું અને ઉચિત નથી.” 151 - રાજા કહે: “એ એનામાં શો અવગુણ છે?” કુંવર મોટી છે, કેઈક અવસરે જમ્યા પછી વૃત્તાંત કહીશ ૧૫રા - જમ્યા પહેલાં એનું નામ દેવાથી ભેજન ન પામીએ, આહાર વગર રહેવું પડે.” 153 તે સાંભળી રાજા વિરમત થયો. તેણે રસેઈ મંગાવી અને પરિવાર સાથે તેને જમવા બેસાડયો. 154 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર રાજાએ જમણા હાથમાં આહારને કવળ લઈ, કુંવરને પૂછયું : “કહે, કુંવરજી! હવે તે કુશીલીઆનું નામ કહો. વળી તે રાજાએ કહ્યું : “કદાપિ તેનું નામ લેતાં ભજન ન પામીએ એમ ખરેખર બનશે તો હું તેનું પાપ પ્રત્યક્ષ દેખીને પરિવાર સહિત દીક્ષા લઈશ એવી પ્રતિજ્ઞા લઉં છું.” 156 * ત્યારે કુમારે કહ્યું : “તે ચક્ષુકુશલીઓ અધમ, પાપી–રૂપરાય નામે છે. તેણે પિતાને મનુષ્યભવ નિષ્ફળ ક. ૧૫ણા , " તે જ સમયે શાસનદેવીનું આસન ચળ્યું. દેવીએ વિચાર્યું કે રખેને આ શીલવંત કુંવરનું વચન મિથ્યા થાય! માટે તેમ ન થાય એમ મારે કરવું જોઈએ.” એમ વિચારી દેવીએ પરશગુને લાવલશ્કર સહિત પેલા વિચારસાર રાજાની નગરીની ભાગોળે મોકલ્યો. 158 - શ્રી મહાવીર દેવ કહેતા હતા ? હે ગૌતમ ! તે શત્રુએ તેનું નગર તરફથી ઘેરી લીધું એ જાણી વિચારસાર રાજા હાથમાંને કવલ નીચે મૂકી કુંવરને પ્રણામ કરી રાજ્ય ભળાવી શીઘ નાઠો. ૧૫લા તે જોઈ શીલસનાહ કુંવર મનમાં વિચારવા લાગ્યો, સ્વામી વિનાના આ શહેરને છોડી નાશી જવું મને ન ઘટે તેમજ શ૩ સાથે સંગ્રામ કો પણ ઘટે નહિ. કારણ કે -16 પ્રાણાતિપાત વિરમણ નામે વ્રત મેં આદરેલું હોવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ - - સુવઢ ચરિત્ર - 2 ત્રસ જીવને હણવાના આરે પ્રત્યાખ્યાન છે. જમ્યા પહેલા કુશીલી આનું નામ લેવાથી આ પરિણામ આવ્યું એ પ્રત્યક્ષ જવાયું. 161 - હવે મારે કરવું ? સાગારી અનશન કરી મારા શીલની પરીક્ષા કરૂં. જે મન-વચન-કાયાની શુદ્ધિ કરીને શીલ પાળ્યું હશે તે શત્રુ રાજાને ડર દૂર થશે.” i૧૬રા નિર્મળ શીલ વ્રતના ધરણહાર પુરૂષોને સંસારમાં સખ્તમાં સત વિષે પણ અમૃત થઈ પ્રગટે છે, બળતી અગ્નિની જવાળા શિતળ સમાન થઈ પડે છે. 163, | (કુંવરની બાબતમાં પણ તેમજ થયું) તે શત્રુ રાજાને સંન્ય સમક્ષ જઈને ચિંતવન કરવા લાગ્યો. જે હું મનથી પણ શલહીન થયો હોઉં તો આ સૈન્ય મને હણ ! અને જે મારૂં શીલ નિર્મળ હોય તે સર્વ સૈનિકે બાંધવ સમાન હેજે ! 164 શત્રુ રાજાએ આ રૂપવંત પુરૂષને જોઈ તેને નગરને રાજા માન્યો અને કુંવરે શત્રુને એવી ભૂલમાં પડેલે જોઈ કહ્યું, હું આ નગરીને સ્વામી છું. તમારામાં વીય– પરાક્રમ હોય તો મારા શરીર પર પ્રહાર કરે.” ૧૬પ 166 તે સાંભળી શ૩રાજાના માણસે હાથમાં ખડૂગ સહિત કુંવર ઉપર ધસી આવ્યા. “હશે! હણો ! “એમ બેલતા થકા દૈત્યસરખા વિકાળ એ શત્રુઓ કુંવરને હણવા દોડયા. ૧૬ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિ - " હે ગીતમ! તે સમયે શાસન દેવીએ સર્વ સુભા થંભાવી દીધા. તે શત્રુ ચિત્રના પુતળાની માફક થંભ ગયા. it 68 પછી તે દેવી આકાશમાં પ્રત્યક્ષ આવીને કહેતી હતી મેરૂ પર્વતને ચળાવી શકે અને સમુદ્રને વિષે ચકવતીન સેનાને જીતી શકે એવો પુરૂષ કોપાયમાન થવા છતાં તે કેઈકાળે શીલવંત પુરૂષને જીતી શકશે નહિ. 169170 “શીલવંત પુરૂષનું કુળ નિર્મળ છે. આકાશને વિષે - શરદ નતુ તે ચંદ્ર જેમ પ્રકાશે છે તેમ શીલવંત પુરૂષ - ત્રણ લેકને વિષે પ્રકાશે છે–પૂજનીક થઈ પડે છે. સવ પાપને નિવારનાર એવું શીલવત સર્વ સુખનું નિધાન છે, શીલવંત જીવ લેકને વિષે જયવંત હો ! હે પ્રાણીઓ ! તમે ક્રોધ છેડી એ શીલ સન્નાહ કે વરને પગે પડે.” એમ કહી તે દેવીએ કુંવર ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ૧૭૧૧૭ર-૧૩ તે સમયે કુમાર મૂછ ખાઈ જમીન પર પડયો. થોડી વારે તે ચેતના પામી ઉભે થયો એટલે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું અને વળી સાથે અવધિ જ્ઞાન પણ ઉપજયું. 174 - - એ વખતે વિચારસાર રાજાએ પોતાના સેવકને નગર T જેવાને મોકલેલે તેણે નગરને મણિરત્ન કરી પુરિત જોયું ! ; અને શીલસનાહ કુંવરને પણ દીઠે ૧૭પા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર 27 રાજા વિચારસાર આ ખબર સાંભળી પર્વતની ગુફામાંથી બહાર નીકળી જાતિવંત અશ્વપર સવાર થઈ કુંવરની પાસે આવ્યો અને તે જ સમયે શત્રુરાજા પણ કુંવ૨ના. પગે પડયો તે વિચારસાર રાજાએ પ્રત્યક્ષ જોયું. 176aaaa . વળી એક આશ્ચર્યજનક દેખાવ દીઠે, તે કુંવરને જમણે હાથે પંચમુષ્ટિ લેચ કરતો જોયો ! શાસન દેવી હાથને વિષે ધર્મોપકરણ લઈ આગળ ઉભેલી દીઠી ! જય જય” શબ્દ બેલતી દેવી દીઠી ! ૧૭છા વિચારસાર રાજા કુંવરને જોઈ ઘણે હર્ષિત થયો.. દેવી પણ હર્ષિત થઈ રાજા પ્રમુખ સર્વ કેઈએ કુંવરને સુવર્ણ કમળ પર બેઠેલા અને સુમેન્દ્ર વડે છત્ર કરાતા જોયા! તેઓ તેમને દેવ તથા મનુષ્યની સભા વચ્ચે ઉપદેશ દેતા પ્રસન્ન થયા. 178-179 અવધિ જ્ઞાને કરી કુંવર (મુનિ) અસંખ્યાતા ભવનું પોતાનું સ્વરૂપ જેવા લાગ્યા, અને જે ભવમાં સમ્યકત્વ. પામ્યા તે ભવનું સ્વરૂપ પ્રકાશવા લાગ્યા. ઘ૧૮ના વિચારસાર રાજા કુમારને વાંદી, ધર્મોપદેશ સાંભળી, સંવેગ-વૈરાગ્ય પામી સર્વ પરિવાર સહિત દિક્ષા લેતો હતે. સાથે શત્રુરાજાએ પણ દિક્ષા લીધી. ઘ૧૮૧ હે ગૌતમ! એ સમયે ચાર પ્રકારના દેવતા અને દેવી ભાવ સહિત આકાશે દેવદુંદુભિ વગાડતા હતા અને સ્તુતિ કરતા હતા. ૧૮રા (તેઓ એમ સ્તુતિ કરતા હતા કે, હે જયવંતા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ સુપ ચરિત્ર - પુરૂષ! તારા ચરણકમળને દેવતા પ્રમુખ વાણચંતસર નમે છે. નિત્ય દુષ્કર એવું જે ચારિત્ર તેં આદર્યું છે. કે મુનિ ! તું રેગ–જરા–મરણને હરણહાર છે, ત્રિજગતના છાના રક્ષણને કરણહાર! તું જયવંત હે. 183 “મુશ્કેલીથી જીતાય એવા મેહ રૂપ સુભટને જીતનાર હે મહાનુભાવ, તું જયવંત છે ઘણા ભવ્ય અને નિર્મલ - બધી બીજના દાતાર હે મહાનુભાવ! તું જયવંત છે ! કામ અને મહેને રમતમાં જીતી લેનાર હે મહાનુભાવ! તમે વિજયવંત છે! 184 “સંવર રૂ૫ રનના ઘરમાં રહેનાર ! તું જયવંત છે ! ધર્મ રૂપી વૃક્ષને સિંચવાને જળધર મેઘ સમાન હે મહાશય ! તું વિજયવંત છે પિતા-પુત્ર-મિત્રાદિ સર્વ પરિ * વારના નેહને-રાગને છેડનાર તું વિજયવંત છે ! સમીર. રૂપી ધુળ ટાળવામાં - સમીર–વાયરા તુલ્ય, સંસાર રૂપ દાવાનળને બુઝવવાને જળ સમાન, માયારૂપ પૃથ્વી તે વિદારવાને તિક્ષણ હળસમાન હે મુનિ ! તું વિજયવંત હો ! T કંચનગિરિ મેરૂસમાન અત્યંત ધીર અને અચલ એવા હે મુનિવર ! તને તથા તારી જનનીને ધન્ય છે !" એવી રીતે 'મહાનુભાવના ચરણ-કમળમાં નમીને સધર્મેન્દ્ર સ્તુતિ કરતે હતા. ૧૮૫-૧૮૬-૧૮ના 1 પછી સુર–અસુર પિતાની દેવીઓ સાથે મુનિના ચર1ણકમળને નમી વાંકી પિતપતાને સ્થાનકે જતા હતા. 188 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ = સુપત્ર ચરિત્ર જેના ચરણને સુર-અસુરે ભાવ સહિત વાંધા છે 'એવા તે શીલસનાહ મુનિ ભવ્યજીને પ્રતિબદ્ધતા થકા ભૂતળ મહીં વિહાર કરતા હતા. ૧૮લા આ તે શીલસન્નાહ ભગવાન અવનવા ક્ષેત્રમાં વિહાર કરતા થકા સૂર્યની પેરે દેશના રૂપી કિરણોથી ભવ્યજીનાં હૃદયકમળને વિકસાવતા હતા. 19 હવે શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવીર પ્રભુ પ્રત્યે પૂછે છે; “હે ભગવન! એ કુંવરે એવું શું કર્યું હતું કે જેથી સુલભાધી થયે ? પૂર્વ ભવે એણે શું કર્યું હતું કે જેથી જાતિસ્મરણ તથા અવધિજ્ઞાન ઉત્પન્ન થયું ?" 191 શ્રી મહાવીર પ્રભુ કહેતા હતા : “હે ગૌતમ ! તે શીલસંનાહ પૂર્વભવે સાધુ હતા. તૃણ અને કંચનને સરખા માનનારા તે સાધુ હતા. એકદા અણ ઉપગપણે તેમણે વચન દંડનું દુષણ લગાડયું. 192aa - “તે વારે તે ગુરૂ પાસે જઈ પાપ પ્રકાશી આલેયણ લે—પ્રાયશ્ચિત લેઈ પાપરહિત-શલ્યરહિત થયા. પછી (ફરીથી વચન સંબંધી દુષણ ન લાગે એમ સમજી) મૌનવ્રત' . આદર્યું. સર્વ સાવદ્ય પાપકર્મના ભય થકી ડરીને મૌનવ્રત સહિત ચારિત્ર પાળી (કાળ સમયે) કાળ કરી મુનિ દેવલેક પામ્યા. 193 હે ગૌતમ! તે મુનિ દેવલોકમાંથી આવીને શીલસનાહ થયા. અને એ સુલભબધી જીવે સ્વયં બુદ્ધ થઈ સંયમ આદર્યો. 1945 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર - આ શીલસન્નાહ આચાર્યે એકદા સમયે પિતાનું આયુષ્ય થોડું જાણું સમેતશિખર પર જવા ધાયું. પરિવાર સહિત તે તરફ વિહાર કરતા અનુક્રમે ક્ષિતિ-પ્રતિષ્ઠિત નામના નગરમાં (જ્યાં પોતાને જન્મ થયે હતો. તે નગરમાં પહેચ્યા. વનપાલકે રૂપીરાયને વધામણી આપી તેથી તે રાજા પરિવાર સહિત વાંદવા ગયો. 19-1963 નરનાથ રૂપીરાયે મુનિનાથ શિવસન્નાહાચાર્યને ભક્તિપૂર્વક વંદન કર્યા બાદ પોતાની જગા લીધી. બાદ આચાર્ય શ્રી દેશના દેતા હતા. 197 - આચાર્ય શ્રી રાજા પ્રત્યે મધુર સવરે ફરમાવતા હતા ? હે રાજન ! ઈંદ્રપણું પામવું સુલભ છે અથવા અહેમેન્દ્રપણું પણ સુલભ છે; તેમજ ચક્રવતીપણું પણ સુલભ છે. પણ સંસારસમુદ્રને વિષે શ્રી જિનપ્રણિત ધર્મ પામવા મહાદુર્લભ છે. સદ્દગુરુની સામગ્રી વિના જૈન ધર્મ પામવે મુશ્કેલ છે. 198 “જૈન ધર્મ પામ્યા થકી ઘણા જીવે યથાર્થ દેવ-ગુરુધર્મનું સ્વરૂપ ગુરૂના પ્રસન મુખેથી સાંભળીને સંસારસમુદ્ર તરી પાર પામ્યા છે. તેવા - “અઢાર દોષ રહિત અને ત્રીસ “અતિશય વડે ભૂષિત એવા શ્રી વીતરાગ દેવ, વળી સાધુ તે પંચમહાવ્રતધારી-ત્રીશ ગુણેકરી સહિત હોય છે તેજ ગુરૂ જાણવા 2005 - : જીવદયા સહિત જે ધર્મ તેને જ ધર્મ જાણો. - - એ ધર્મ સંસાર રૂપ કુપ મચ્ચે પડતા પ્રાણીઓને તાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર શરણ સમાન છે. એ ધર્મરક્ષાને કરણહાર એ ધર્મ બે પ્રકારે છે; એક સાધુ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ. 201aa સાધુધર્મ અથવા યતિધર્મ (સંક્ષેપમાં) આ પ્રમાણે છે. તેણે શત્રુ-મિત્ર પર સમભાવ રાખવાને છે અને સર્વ સાવદ્ય કર્મથી નિવવાનું છે. આ યતિને ઉત્કૃષ્ટ ધર્મ થોડા કાળમાં મુક્તિ પમાડે. ર૦રા * “અને શ્રાવક ધર્મ આ પ્રમાણે છેઃ તેણે પાંચ અનુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત પાળવાનાં છે તથા દાન-શીલ-તપ અને ભાવના આદરવાની છે. આ ધર્મ પણ અનુક્રમે મોક્ષનાં સુખ આપનાર થઈ પડે છે.” 203 એવી રીતની દેશના સાંભળી રાજા પ્રતિબોધ્યો અને કહેતે હે હે સ્વામિન્ ભવસમુદ્રમાં ડુબતા આ સેવકને આપના ચરણકમળના પ્રતાપે અતિ દુર્લભ સંપત્તિ મળી. હે સ્વામી ! હું જાણું છું કે આ જીવ, સંસારને વિપ્રલ લપેટાઈ રહ્યો છે, ઘણું કષાય વડે બળ જળી રહ્યો છે. તે કષાયને સમાવવાને અર્થે અને સંસારને પાર પામવાને અર્થે હે મુનિનાથ ! મને દિક્ષા આપો.” ર૦૪-૨૦પા ગુરૂવર્ય કહેતા હવાઃ “હે રાજન ! તે કાર્ય કરવામાં પ્રતિબંધ કર ઉચિત નથી.” પછી રાજાએ પ્રધાન તથા સમંત વગેરે ને કહ્યું : “મને દીક્ષા લેવાની આજ્ઞા આપે અને રાજ્યની ચિંતા તમે રાખજો.” પારદા સામંતે તથા પ્રધાને કહ્યું, “હે નાથ! અમને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ 32 સુદ્ધ ચરિત્ર 1. આપને માગ હો!” મતલબ કે તેમણે પણ દિક્ષા લેવા ઈચ્છા બતાવી. ૨૦ણા પછી રૂપી રાજાએ વિધિસંહિત સપરિવાર ધામધુમ સાથે દીક્ષા લીધી. લબ્ધીવત ગુરૂએ દિક્ષા આપી. 208 “આર્યક્ષેત્ર, મનુષ્યજન્મ, શિક્ષા આદિ સામગ્રી મળવી જે અતિ દુર્લભ છે, તે પામીને તમે લેશ માત્ર પ્રમાદ કરતા ના” એમ ગુરૂએ (ગુરૂમંત્રો) | ઉપદેશ કર્યો. 209 : - તે ફરમાન સાંભળી રૂપી સાવી કહેતી હતીઃ “હે પ્રત્યે ! એ વચન પ્રમાણ છે, પછી ગ્રહણ” અને “આસેવણ” એ બે પ્રકારની શિક્ષા આદરતાં સર્વ સાધુ ગુરૂ સાથે વિહાર કરતા હતા તેમજ રૂપી સાધવી પણ ગુરૂ સાથે વિહાર કરતી હતી. 21 ITI તેઓ અનુક્રમે વિહાર કરતાં સમેતશિખર પર્વત પર પહોંચ્યા, કે જે પર્વત તરૂગણે કરી આચ્છાદિત થયે છે. 211. તે પર્વતપર સાંપ્રત, કાળે (અજીતનાથે આદિ) 20 તીર્થકર ધણું ભવનાં સંચેલાં કમેને ખપાવી સિદ્ધ પદ પામ્યા હતા, તે પર્વત પર જઈ શ્રી શીલસેનાહ આચાર્ય વગેરે ઉલ્લાસ સહિત શ્રી તીર્થકરની સ્તવના કરતા હતાઃ દુઃખ અને જન્મ-મરણના ક્ષયના કરણહાર, રાગ-દ્વેષ મેહના ક્ષયના કરણહાર, બેબીબીજના લાભ આપનાર પ્રભો ! મને મુક્તિનાં દાતા૨ થાઓ !" પર 12-213-214 I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર એવી રીતે જિન દેવની સ્તવના કરી તે મુનિનાથ શીલસંનાહ તે પર્વતના શિખરને વિષે મુનિના પરિવાર = સહિત જઈને શુદ્ધ ભૂમિકા પડિલેહીને સંથારે કરવા - તત્પર થયા. ર૧પડા - તે વખતે રૂપી સાદેવી પણ ગુરૂ પ્રત્યે નમ્રતાપૂર્વક કહેતી હતી; “હે ભગવાન! મને પણ સંલેહના-સંથાર કરવાને અવસર છે તે માટે સંથારે કરાવવા કૃપાવંત થશે.” 216 - ત્યારે આચાર્યજી તે સાધવી પ્રત્યે કહેતા હતાઃ હે સાવલી ! પ્રથમ તમે આલેયણા રૂપી જળે કરીને પૂર્વનાં પાપ રૂપ મેલને ધોઈ અર્થાત્ આલેયણાં લઇ, પછી સંથારો - ક. 217 - “શુદ્ધ દીવાલ પર જે ચિત્ર દોરાય તે રમણીય થાય : તેમ શલ્ય રહત જીવને સંથારે હિતકર થઈ પડે, તેને : અનશન હિતકર થઈ પડે. ર૧૮૫ - પાપના સેવણહારે કોની પાસે આલેયણા લેવી ? પાયના અણુસેવનહાર, ક્ષમાવાન, વૈરાગ્યવાન, સમ્યફ પ્રકારે ગુરૂગુણે કરી સહિત હોય એવા પુરુષ પાસે સમ્યફ પ્રકારે આલે- વણારૂપ ભિક્ષા લેવી. 219 10 પ્રકારના દોષ માટે આલેયણા લેવી પડે છે, કંદર્પ અથવા કામદેવને વશ્ય થઈ કરાયેલા દોષ, પ્રમાદને વશ થઈ કરાયેલા દોષઃ સુધાને લીધે થઈ ગયેલા દોષ, સુષઢ-૩ Jun Gun Aaradhak Trust P.P.Ac, Gunratnasuri M.S.
Page #47
--------------------------------------------------------------------------
________________ સુવઢ ચરિત્ર અજાણપણે થઈ ગયેલા દોષ, આપદા અથવા વિપતિને લીધે થઈ ગયેલા દોષ, કેઈ બાબતની શંકા પડવા છતાં તે કામ કરે તેથી થતાં દોષ, ઉન્મત્તપણે થઈ જતા દોષ, ભવના * કારણથી થઈ જતા દોષ દ્વેષને લીધે કરાતા દોષ, અને કેઈ કસોટી કરવા-પરીક્ષા-જેવા અર્થે કરવા પડતા દોષ, છે પર૨૦-૨૨૧-૨૨૨-૨૨૩ આયણ લેવાને તરપર થવા છતાં આલોયણામાં પણ કેટલાક દોષ કરે છે. એવા દોષ 10 પ્રકારે થાય છે, -ક્રોધ લાવીને આલોયણ કરે તે દોષ, અનુમાનથી પ્રાયશ્ચિત લે તે દોષ, જે દોષ બીજાઓના જોવામાં આવી ગયા હોય તેવા દોષનું જ પ્રાયશ્ચિત લે (ગુપ્ત દોષ છુપાવે, ન્હાના દોષોને નિર્માલ્ય ગણી તે દોષો છુપાવી માત્ર મેટા દોષોનું પ્રાયશ્ચિત લે તે દોષ? મેટા દોષો કહેવાથી લઘુતા થશે એમ સમજી માત્ર ન્હાના દોષ જ પ્રકાશે તે દોષ, સમજવામાં બરાબર ન આવે એવી રીતે ગરબડ સરબડ દોષ, “અમે કેવા પવિત્ર છીએ કે પાપ આળવીએ છીએ !" એવું દેખાડવા માટે લેકે સાંભળે તેવી રીતે આવે તે દેષ, અગીતાર્થ અથવા પ્રાયશ્ચિતની વિધિ નહિ જાણનાર-પુરૂષ પાસે આળવે તે દોષ, દોષીત પુરુષ પાસે આલોયાણા લે તે દોષ (દોષીત પુરૂષ પોતે જ દોષીત હોવાથી સામાને યથાગ્ય પ્રાયશ્ચિત ન જ આપે. પરર૪થી 28 * * આલોયણા દેનાર પુરૂષ ગુણવંત હોવો જોઈએ એમ કહેવાઈ ગયું છે, તે કયા ગુણે તેનામાં હોવા જોઈએ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ | સુપઢ ચરિત્ર (1) જાતિવંત, (2) કુલવંત, (3) વિનયવંત, (4) ક્ષમા. વંત, (5) વૈરાગ્યવંત, (6) ઇન્દ્રિજીત, (7) જ્ઞાનવંત (સિદ્ધાંતને જાણકાર) (8) દર્શન (સમ્યકત્વ) વત, (9) ચારિત્રવંત, (10) ગંભીર અર્થાત કેઈનું રહસ્ય બીજા સમક્ષ જાહેર ન કરે તેવોઃ આટલાં ગુણવાળા પુરૂષ સમક્ષ-- જ આલેયણ લેવી જોઈએ. ર૨૯ પરન્તુ આવી રીતે આલોયણ કેણ લે? જેનામાં 10 ગુણ હોય તે જ પુરૂષ આલોયણ લે. તે 10 ગુણનાં નામ આ પ્રમાણે છે : (1) જાતિવંત હોય તે પ્રાયઃ અનાચાર સેવે નહિ . અને સેવે તે આલેયણા લઈ પાપરહિત થાય. (2) કુલવંત હોય છે. ગુરૂ જે આલોયણા આપે તે સ્વીકારે. (3) જ્ઞાનવંત હોય તે કૃત્યાકૃત્ય સમજે (4) દર્શનવંત હોય તે કૃત્યાકૃત્ય સર્દ હે, કરવા એગ્ય તે આચરે અને નહિ કરવા યોગ્ય તે પરહરે, (5) ચારિત્રવંત હોય તે યથાર્થ આલયણ આચરે, (6) વિનયવંત, (7) વૈરાગ્યવંત, (8) ક્ષમાવંત (9) ઈન્દ્રજીત. (10) ભદ્રિક-સરળ સ્વભાવી. ' ર૩૦-૨૩૧ આલોયણાચાર્યમાં નીચેનાં ગુણો હોય છે-આચારવંત, , આધારવંતઃ વ્યવહારવંત ગંભીર, દુબળને તેની શક્તિ અનુસાર આયણ દે તેવા. ર૩રા ' ગીતાર્થ એટલે નીશીથ સૂત્ર વગેરેમાં પ્રવિણુ, કૃતયોગી અથવા મન, વચન, કાયાના વેગને જેણે શુભ કીધા - P.P. AC/Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિંગ હોય તેવા, ચારિત્રવંત અથવા નિરતિચારપણે ચારિત્ર પાળનારાઃ ગ્રહણા-કુશળ એટલે બહુ યુક્તિ કરીને આલેયણ લેનાર પાસે વિવિધ તપ અંગીકાર કરાવવામાં કુશળ, ખેદજ્ઞ અથવા સમ્યક્ પ્રાયશ્ચિત વિધિમાં પારંગત હોય એવા અવિષાદી અર્થાત આલેયણા લેનારને કઈ માટે દોષ " સાંભળીને ગુસ્સો ન કરતાં વિરાગ્ય વચનથી તેને આલોયણા લેવામાં ઉત્સાહી બનાવે એવા, પ્રકૂવી અર્થાત્ આલેયણા લેનારની શરમ દૂર થાય એવી રીતે પૂછી પૂછીને આલે. યણું આપે તેવા, અપરિશ્રાવિ અર્થાત્ આલેયણ લેના૨નું પાપ કેઈ ને કહી દે નહિ એવા, નિર્વાક એટલે સામા માણસની શક્તિ જોઈને લોયણા આપે એવા, અપાયદશી એટલે “ખરી અલેયણા ન લે તે બન્ને ભાવમાં દુઃખી થાય” એમ સમજાવી આલેયણા આપે તેવા. ર૩૩ થી 238 - - પોતાનું શલ્ય કાઢવાને અર્થે એવા ગુરૂની ગવેષણ ક્ષેત્રથી 700 એજન સુધી અને કાળથી ૧૨વર્ષ સુધી એવા યોગ્ય ગીતાર્થ પુરુષોની ગવેષણ (શેલ) કરે. (પરંતુ ચોગ્યતા - જોયા સિવાય પાપ ન પ્રકાશે) . મનુષ્યાવતાર, શુદ્ધ સંયમ અને પંડિત વીર્યનું ફોરવવું એ ચતુરંગી દુર્લભ છે. ર૩૯-૨૪૦ જેણે લગાર માત્ર ચારિત્ર ખંડિત કર્યું નથી, વ્રત અંગીકાર કર્યું ત્યારથી નિત્ય સાંગોપાંગપણે પાળ્યું છે તેવા ગુરૂ પાસે આલોયણું લેવી ઘટે છે. લજજા તેમજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ અભિમાનને બાજુએ મુકીને (જે પાપ કર્યા હોય તે) તેવા ગુરૂ પાસે પ્રકાશીત કરવા ઘટે છે. પાર૪૧-૨૪રા * જેમ એક બાળક પોતે કરેલાં કાર્યકાર્ય ખુલ્લી રીતે માતા પિતા આગળ પ્રકાશીત કરે છે તેમ, શિષ્ય પિતાનાં પાપ ગુરૂ આગળ માયા કપટ અને આઠ મદ છેડીને આવવાં જોઈએ. ર૪૩ - લઘુ પાપને આળવી આત્માને આલ્હાદ ઉપજાવે, પાપથી નિવર્તાવે, આપણે શુદ્ધતા કરે, ગુરૂની દુક્કર આજ્ઞા અનુસાર આલેયણા લે, એવી રીતે આત્માને નિઃશલ્ય '' કરે. ૨૪૪માં - આલયણ લેવાને પ્રવર્તમાન થયેલા જે પ્રાણ જ્યાં - ગુરૂજી બિરાજતા હોય ત્યાં તે લેવાને જાય. તેવામાં માર્ગને વિષે જ કાળ કરે તો પણ આરાધિક કહેવાય. ર૪પા ' અને તે જીવ જે ગુરૂ પાસે પહોંચીને આત્માના સર્વ દોષ નિશલ્યપણે પ્રકાશે અને ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત લઈ તપ કરે તે મુક્તિને વિષે જાય; યા આરાધિકપણે દેવલેાકમાં દેવતાપણે પણ કેટલાક ઉપજે છે. માર૪૬ અને જે જીવ પિતાનાં પાપ સમ્યક પ્રકારેન પ્રકાશે, ન ન આવે તેને ગુરૂ આદિક આગ્રહપૂર્વક પ્રેરણા કરે, ઘોડાના - દષ્ટાંતે ર૪ળા | (તે ઘોડાનું દૃષ્ટાંત અત્રે આપીએ છીએ? * એક રાજાને સર્વ ગુણથી સંપૂર્ણ ઘેડે હતો તેના પ્રભાવે કરીને રાજાની લક્ષ્મી પ્રતિદિન વધતી જતી હતી માર૪૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ સુવઢ ચરિત્ર આ રાજાને શત્રુરાજા પિતાની કચેરીમાં બેઠેલા સર્વ સુભટ્ટો તથા ખંડિયા રાજા પ્રત્યે કહેતે હતો-કે અહે ! મારા શત્રુ રાજાના ઘડાનું અપહરણ કરી શકે એ બહાદુર તમારામાં કેઈ છે?” રજા એ સાંભળી. એક માણસે જવાબ આપે છે, તે ઘોડાને હંમેશાં લેખંડના પીંજરામાં રાખવામાં આવે છે, તેથી તેનું હરણ કરવા કેઈ સમર્થ નથી, “પરંતુ એક દુષ્ટ પુરૂષ તે વખતે બોલી ઉઠે કે : રિપત્રો હે સ્વામિન્ ! તે ઘોડે હું લાવશે ! અને લાવી નહિ શકું તે મારી આવવા તૈયાર છું. “રાજાએ તેને ઘડો મારવા મોકલ્યા. તે દુષ્ટ, ઘોડાની જગાએ ગયે પણ તેનું હરણ કરવાને કઇ લાગ ન જે. એરપના પછી તેણે લેહને કા તીરના મુખે બેસીને તીર ઘોડા ઉપર છોડયું અને એ રીતે ઘડાના શરીરમાં તે કાંટે પેસવાથી તે ઘોડે શલ્ય સહિત થયે. રપરા શલ્ય સહિત થવાથી ઘેડ પ્રતિદિન સુકાવા લાગે, ખોરાકી મળવા છતાં દુર્બળ થતે ગયે. આ જોઈ રાજાએ વૈદને ઘડે દેખાડ. વૈદે તેનાં સર્વ અંગે પાંગ જોયાં. પારપડા વૈદે તપાસ કરીને કહ્યું કે, એ ઘડાને ધાતુક્ષયને રોગ નથી, પણ એના પેટમાં કોઈ ન જાણી શકે એવું શલ્ય છે એમ કહી તેણે ઘડાને આખે શરીરે લીલી માટીને લેપ કર્યો. પરપઝા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ સુપ૮ ચરિત્ર : 39 લેપ કરતાં જે સ્થળે શલ્ય હતું તે સ્થળે હાથ અટકળે કે તરત ઘડો ઉછળે, વૈદ સમજો કે તેને તે સ્થળે લેહવિકાર છે તેથી ચમક લાવીને તેના શરીરે ફેરવી કે તરત ઘેડે સાજે થયે. રપપા - જયાં સુધી શલ્ય શરીરમાં છે ત્યાં સુધી તે અશ્વ ! સંગ્રામમાં ઉતરવા અસમર્થ છે, તેમજ સાધુ શલ્ય ન કહાડે ન આવે તે સાધુ પાપ કર્મ રૂપ શત્રુ જીતવાને અસમર્થ સમજવા. રપરા (એવીજ રીતે એક બીજું દષ્ટાંત.) કુંચીન નામે એક તાપસ સુધાતુર થયો થકે ફળ લેવા માટે અટવીમાં ગયો હતો. ત્યાં તેણે નદી કીનારે મરે . મછ દીઠે. 25 સુધાથી પીડાતા તે તાપસે તે મચ્છ ખાધે, પરંતુ તેને કાંટો ગળે રહેવાથી પિતે રોગગ્રસ્ત બન્ય, કંઠ બંધ થ, જળ પણ ગળે ઉતરવાને રસ્તે રહ્યો નહિ. જયારે તે વૈદ પાસે ગમે ત્યારે પૂછયું કે “આપે શું ખાધું છે?” 5258. * તાપસે લોકલજજાને લીધે મચ્છ સંબંધી વાત ગુપ્ત રાખી. બીજા તાપસોએ ઘણે આગ્રહ કરી ખરી હકીકત પૂછી ત્યારે તેણે કહ્યું કે, મેં ફળ ખાધાં છે. તે તાપસાએ એકઠાં થઈ તેને ઘી પાયું, આથી પેલા બિચારા તાપસને ગળે વેદના ઉલટી વધી. તેનાથી તેને તે વેદનાથી રહ્યું ગયું નહિ. રિપલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ સુપ = ત્યારે બીજા વૈદે પૂછયું. હે તાપસ ! તારે જીવ્ય_ આશા હોય તો ખરેખરી હકીક્ત કહી દે. પછી = મછની વાત પ્રકાશી એટલે વિદે તેને વમન-જુલાઉપાય કરી શલ્ય રહિત કર્યો. મારો " રોગ હાથ લાગતાં જેમ વંદે તે તાપસને આર કર્યો તેમજ જે માણસ ગુરૂ પાસે પાપ પ્રકાશે નહિ = સુધી ગુરૂ પણ તેને ઉદ્ધાર કરવા સમર્થ નથી. તાપસ, પૈઠે સાચું કહે તે સુખ પામે, નહિ તે મરણ પા ર૬૧ જે સાધુ કે શ્રાવક મનમાં શલ્ય રાખીને આયા લે તે ન લીધા બરાબર છે. શલ્ય કહાડયા વગરને સારુ સંસારમાં ઘણું ભવ ભટકે અને દુઃખ પામે અને શ૯ કહાડીને આલેયણ લેનાર સાધુ થોડા કાળમાં શાશ્વત મોક્ષ સુખ પામે. 262-263 મનુષ્ય ભવે શલ્ય કહાડી આવવું સોહીલું છે, પદ પ્રાયશ્ચિત આવે તેવું કામ કરવું જ નહિ. 264 - શીલસન્નાહ આચાર્ય કહેતા હતા, “હે રૂપી સાથ્વી - તું પણ શલ્ય નિવારીને આલેયણ લે. શલ્ય કહાડયા વિન શુદ્ધ પ્રાયશ્ચિત ન દેવાય. શલ્ય રાખીને ધર્મ કરનાર, પા રાખીને આલેાયણ લેનાર પરભ પાપ કર્મોથી મુકયા મુકા નહિ. ર૬પા , આ સાંભળી રૂપી સાદેવી પિતાને બાલભાવથી જે કાં પાપદુષણ લાગેલાં હતાં તે સર્વ સંભારી-સંભારીને આવવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ સુવઢ ચરિત્ર લાગી. પરંતુ પિલું દૃષ્ટિવિકારનું પાપ આવ્યું નહિ = ર૬૬-૨૬ળા = : ત્યારે ગુરૂએ કહ્યું. હે વત્સ, તું એક પાપ વીસરી જાય છે. તે દિવસે સભા મધ્યે તેં મારા તરફ વિકારી દૃષ્ટિથી જેમાં કર્યું હતું તે પાપ આળે. પાર 68 . રૂપી સાધ્વીએ જવાબ આપ્યો, “હે સ્વામિન! મને તે યાદ છે, પરંતુ મેં આપના સામે કાંઈ સરાગ દષ્ટિએ જોયું નહોતું. ગુરૂજી! મેં તે આપના શીલની પરીક્ષા જોવા માટે નજર કરી હતી. ર૬ - “તેમ છતાં હે સ્વામિન! આપ કહેતા હો તે આલેવું. . હે પ્રભે! સર્વ પાપ આવી નિગ્રંથ થાઉં છું તે એટલે = દૈષ રાખ્યાનું મને પ્રજન છે“એમ કહી લોકલજજાને લીધે તેણીએ તે પાપ આવ્યું નહિ-કપટ મૂકયું નહિ ર૭૦ આવું વચન સાંભળીને ગુરૂ ચિત્તમાં ચિંતવવા લાગ્યા કે, ધિક્કાર છે સ્ત્રીના સ્વભાવને, કે જે માયા અને કપટથી ભરપુર છે! ર૭૧ | ગુરૂએ કહ્યું “અહો ભવ્ય ! જુઓ ! આ સ્ત્રીએ આટલે કાળ સંયમ પાળે છે અને તીવ્ર તપ કર્યો છે, સવ પ્રકારે શુદ્ધ છે, છતાં પણ માયા-કપટ છાંડી શકતી નથી ! શુદ્ધ આયણ લેતી નથી !" પર૭ર ગુરૂને ઉપદેશ સર્વ નિરર્થક ગયે. તેણી જે સૂત્ર ભણી તે જ્ઞાન પણ કારગત ન નીવડયું. સર્વ પુણ્ય નાશ - પામ્યું. ર૭૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ 42 સુદઢ ચરિત્ર વળી પણ ગુરૂને દયા આવી તેથી એક વધુ દષ્ટાંતથી તેણીને સમજાવવા કોશીશ કરી. તે દષ્ટાંત લક્ષમણ નામે આર્યાનું હતું. રાજપુત્રી લમણાએ દિક્ષા લઈને પણ શલ્ય છેડયું નહિ, આલોયણ લીધી નહિ, તેથી ઘણા દુઃખ પામી. ર૭૪ - - મનથી ચિંતવેલાં પાપ-અતિચાર પ્રકાશીત ન કર્યા. લજજા અને અભિમાનને લીધે ગરૂ આગળ પાપ જાહેર ન કર્યા, આથી, તીવ્ર તપસ્યા કરવા છતાં તેણે પાપથી મુક્ત થઈ નહિ અને સંસારરૂપ અરણ્યમાં ઘણે કાળ પરિભ્રમણ કર્યું. માર૭પા - આ સાંભળી રૂપિ સાધી પૂછતી હતી, હું પ્ર! - તે લક્ષ્મણ કેણ હતી ? અને તેની શી હકીક્ત છે” ગુરૂ શીલસના આચાર્ય કહેતા હતા “હે સાધવી. લક્ષ્મણ આર્યાનું ચરિત્ર તું એકાગ્ર ચિતે સાંભળ. તે સાંભળવાથી આત્માને વિષે ઘણું વિરાગ્ય ઉપજશે.” ર૭૬ (પછી તેમણે તે ચરિત્ર કહેવું શરૂ કર્યું કે આ હુંડાવસર્પિણી કાળને વિષે, વશમા તીર્થકર જયભૂષણે નામે (7 હાથ પ્રમાણુ શરીરવાળા) વિચરતા હતા. તે વખતે ભરતક્ષેત્રો ચરણપ્રતિષ્ઠિત નામા નગરમાં જ બુદાડિમ નામે રાજા રાજ્ય કરતા હતા. ર૭૭_૨૭૮ - " તે રાજાને રતિમતિ નામે પટરાણી હતી. તેણીને ઘણું ! રાજા રાણીએ કેટલાક ઉપાયે કર્યા. આખરે એક પુત્રી પ્રાપ્તિ થઈ. ર૭ા . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિત્ર - અત્યંત રૂપવંત તે પુત્રીનું નામ લમણા પાડ્યું. તે યૌવનાસ્થામાં આવતાં રાજાએ એકદા સંભ મળે કહ્યું કે, અહો ! આ કુંવરીને રૂપ સંપન્ન અને ગુણવંત એ કઈ કુમાર પૃથ્વી પર છે?” સામંતાદિકે સલાહ આપી કે, ઈચ્છાવર મળવા માટે સ્વયંવર મંડપ રચાવો. કર૮૦–૨૮૧-૨૮૨ | રાજાએ ઘણું ખર્ચ કરી સ્વયંવર મંડપ શુભ મુહુર્તે. શુભલગ્ન મંડા. સર્વ રાજાને તેડાવ્યા હોવાથી રાજપુત્રો સહર્ષ હાજર થયા. ર૮૩ાા - સવ કુમારે શણગાર પહેરી સ્વયંવર મંડપમાં પોતપોતાને આસને બિરાજી ગયા. તે પછી લમણા કુંવરી નાન કરી, કવેત વસ્ત્ર પહેરી, બાવના ચંદનને લેપ કરી, પુપમાળા ગળાને વિષે આપી, સોળે શણગાર સજી, મસ્તકે છત્ર ધરાવી, ચામર વીજાવતી, વરમાળા લઈ સર્વ પરિવાર સહિત તે સ્થળે આવી. ર૮૪ જે બુદાડિમ રાજાને એક સેવક તેણીની સાથે ચાલતા થકે સર્વ કુમારોની ઓળખ આપતો હતો. ૧૨૮પા - તેણીએ રણપ્રચંડ નામે રાજપુત્ર કે જે રૂપવંત અને ચતુર હતું તેને કંઠમાં માળા આપી. તેણે તેને વી. ર૮૬ - કુમાર તેણીને મોટા આનંદથી પરણ્ય, પરંતુ કુંવરીના અશુભ કર્મના ઉદયે કરીને તે તરત જ વિશુચિકા રેગથી તે જ સ્થાનકે મરણ પામ્યા. ર૮૭ " P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર - આથી વરકન્યાના કુટુંબમાં તથા નગરમાં સર્વત્ર હાહાકાર થઈ રહ્યો. રાજા પ્રમુખ સર્વ લેક રૂદન કરતા હતા પછી કુમારને અગ્નિસંસ્કાર કર્યો. પર૮૮ - પિતાની પુત્રીને આકંદ કરતી જોઈ રાજાએ તેણીને દિલાસો આપતાં કહ્યું. હે પુત્રી ! કાળ આગળ ચકવતીનું પણ બળ ચાલતું નથી. મત કોઈનું ટાળ્યું ઢળતું નથી, આભની અગે રહેલા જળબિંદને પડતાં જેમ વાર લાગતી નથી તેમ મનુષ્યના જીવિતવ્યથી વિખુટા પડતાં વાર લાગતી. નથી, માટે અસાર સંસારમાં સુખ દુખ જે કાંઈ કમને ઉદયે આવે તે સહ્યા કરવું. - હે પુત્રી ! ધીરજ ધરે. કર્મના ઉદયે કરીને દુખના નિધાનરૂપ વિધવ્ય પ્રાપ્ત થયું તે શાન્તપણે સહન કરોસંતાપ મુકીને નિત્ય વીતરાગ દેવની ભક્તિ કરે. પર્વ તીથીએ તપસ્યા કરે. નિયાણા રહિત સુપા દાન દ્યો. વૈરાગ્યનાં સૂત્ર ભણે. કુશીલીઆને સંગ છે અને સુખે દિન વ્યતિકમે.’ 289 થી ર૯રા , ધર્મરત્નના કરણહાર, વિગિની સ્ત્રી, વિધવા નારી તથા આચારી સાથ્વી: એટલાને ધર્મ કરતાં સુખે દિવસ જાય, પારડ્યા એમ સમજી રાજાએ તે પુત્રીને જિન માર્ગની વિધિ શીખવવાને અર્થે ડાહ્યા અને ભણાવવામાં કુશળ એવા પુરૂષની નીમણુંક કરી. કુંવરી બાર વ્રત સમ્યક પ્રકારે આદરતી હતી, પર૯૪ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ પદ્ધ ચરિત્ર - તે સમયે તે નગરને વિષે એકદા જયભૂષણ નામના ચાવીસમા તીર્થકર સમવસર્યા. દેવતાઓએ પ્રવચનની વિધિએ સમેસરણની રચના કીધી. રહ્યા સિંહાસન પર બિરાજીને પ્રભુ દેવતાઓ તથા મનુષ્યોને ધમ પ્રકાશવા લાગ્યા. તે બાબતની વધામણી વનપાલકે રાજાને આપી. 1296 એ વધામણીથી પ્રસન્ન થઈ રાજાએ તે. વનપાલકને પુષ્કળદ્રવ્ય દઈ સંતો અને પછી મેટા આડંબર સાથે સર્વ ઋદ્ધિ સહિત પોતે શ્રી જિનેશ્વરને વાંદવા ચાલ્યા. પાર૯ળા - સમેસરણમાં પ્રવેશ કરીને રાજા વિધિસહિત ત્રણ પ્રદક્ષિણા દઈને પંચાંગ પ્રણિપાત કરવા બે હાથ જોડીને ઉભે. પછી જિનેશ્વરને નમીને-વાંદને ભાવસહિત બે હાથ જેડીને, જિનની સ્તવના કરવા લાગ્યા. ર૯૮ - તે એવી રીતે સ્તવન કરતું હતું કેઃ “હે પ્રભે ! મધુ કર અથવા ભમરાને લયલીન કરનાર કમલની માફક દેવ-દાનવ-માનવને પિતાના ચરણ કમલમાં લયલીન કરનાર હે પ્રભો ! અમારા મોહરૂપ અંધકારને નિવારવાને આપ સુય કિરણ સમાન છે. માટે હે દેવ ! આપ જયવંત હો ! 29 - “હે પ્ર! જેમ ચંદ્રના ઉદયથી સમુદ્રમાં કલેલ થાય છે તેમ હે દેવ ! નિર્મળ ગુણરૂપ સાગરમાં આપનાં દશનથી કèલ આવે છે. આપના હાથપગ કમળના દળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર તથા પત્ર સમાન કમળ છે. ઈન્દ્રિય રૂપી અશ્વને આપે વશ્ય કર્યા છે. ૩૦૦ના હે કરૂણાસાગર! હે દયાના સમુદ્ર! ના સંદેહને છેદવામાં ચકધારા સમાન દેવ! આપના હાથ પગનાં તળાં ઉગતા સૂર્યના કિરણ જેવા છે. 301 લેભ કાષ્ઠને બાળનાર દાવાગ્નીરૂપ હે દેવ ! ભવભ્રમણરૂપી વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખનાર વાયુ સમાન હે પ્રભે ! રાગદ્વેષ રૂપી શત્રુનું બળ ભાંગનાર હે પરાક્રમી પ્રભો ! ઘણું કાળ સુધી આપ જયવંત હે ! ૩૦રા - “અનેક નય-ચૌભંગી-ભાંગાવાળા સિદ્ધાંતરૂપી ગંગા જયવંત હે ! અનંત બળના ધારણહાર અને ભવ્યોના જન્મ-જરા-મૃત્યુના નિવારણહાર હે જિન ! આપ જયવંત હા ! 303 ઘણાં પાપરૂપ કીચડને વિદારવાને મેટા તીર સમાન હે પ્રભે ! મેતીના હાર અને હંસની પાંખ સમાન ઉજજવળ ચિત્તના માલિક ! જળથી ભરપુર જલા અથવા મેઘના જેવી-ઉપદેશ વખતે ગર્જના કરનાર અને પ્રધાન સંવરરૂપ મંગળ પુષ્પના નિવાસસ્થાનરૂપ હે પ્રભે ! આપ જયવંત હે ! 304 ભવ્ય જીવે માટે પક્ષીઓના નિવાસસ્થાન છે વૃક્ષ ! વિષયરૂપી સર્પને નિવારનાર હે ગરૂડ ! તમે જયવંત હો ! |૩૦પા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ સુરત ચરિત્ર * “કામરૂપી મમત હાથીનું માન મુકાવનાર હે કેસરી સિંહ! હું રવિબિંબ! જેની પાછળ ભામંડળ ઝળકી રહ્યું છે અને જે મુક્તિ પુરીએ જવાની નિસરણી છે તેવા હે પ્ર ! તમે જયવંત હો ! 5306 on “કપટરૂપ ધરતીને વિદારવાને તિક્ષણ હળ સમાન, સંસારરૂપ સમુદ્રને તારવાને વહાણ ચમેન હે પ્રભો ! સર્વ ઈદ્રના સમુહને આપ વાંદવા ચોગ્ય છે. હે જિનંદ? - સમ્યક પ્રકારે અવિનાશી મોક્ષનાં સુખ અને આપ. 307 " એમ સ્તવના કર્યા બાદ સર્વ પરિવાર સહિત ઉચિત સ્થાનકે બેઠે, તેનું એકાગ્ર ચિત્ત જાણી શ્રી જીન વૈરાગ્ય દેશના દેતા હતા. 308 - પ્રભુએ (સંક્ષેપમાં) એવી દેશના દીધી કે - કમળપત્ર પરનું જળ બિંદુ પવન આગળ કેટલી વાર રહી શકશે ? પુત્ર-મિત્ર-સ્વજન-પરિવાર સર્વની સ્થિરતા, સર્વને સંયોગ આખરે દુઃખને કરણહાર છે. 309 “શક–દેવેન્દ્ર પણ પોતાની નજર આગળ પોતાની સ્ત્રીને મરતી જુએ છે ! અપ્સરા પણ મરણ પામે છે. ! ઇંદ્રાણના વિયોગથી સુરલેકને વિષે શેકાનલ ફેલાઈ રહે છે, અંધકારને નાટકની પેઠે ઈદ્ર સર્વ સુનું દેખે છે. (પણ તે મૃત્યુને રોકી શકતા નથી). 310-311 - અરે, આ સંસારમાં ચકવતીને પણ સુખ નથી. ભોગસામગ્રીની જોગવાઈ છતાં પણ તે દુઃખી છે. કારણ કે * પુત્ર, મિત્રાદિને વિયોગ તે થવાને જ (અને તજજન્ય દુખ પણ થવાનું જ) 312aa. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ સુવઢ ચરિત્ર તે પછી બીજા સામાન્ય પામરનું તે પૂછવું જ શું? તેઓ તે નિત્ય દુ:ખી છે. પિતાના ઉદર રૂપી જે ગુફા તેને ભરવાને જ તેઓ અસમર્થ છે. 313 માટે ખરેખરૂં સુખ તે સિદ્ધને જ છે; કારણ કે તે સુખ નિરૂપમ અને નિરાબાધ છે. નિર્મળ ચારિત્ર વડે તે સુખ પામી શકાય છે.” 314 આ ઉપદેશ સાંભળી રાજા જંબુલડીમ સંસારથી : ભય પામી મેક્ષના સુખને અભિલાષી થયો. મોટા પુત્રને રાજય ભળાવીને પિતાની લઘુપુત્રી લક્ષમણું કુંવારી, પિતાની સ્ત્રી તથા પરિવાર સહિત દિક્ષા લેતો હતો. ૩૧પ : . શ્રી જિનેશ્વરે તે વખતે ફરમાવ્યું : “હે રાજન! - મનુષ્યપણું પામી તમે દુર્લભ એવી દિક્ષા લીધી, તે માટે - તમને ધન્યવાદ ઘટે છે. પણ હવે દિક્ષાને વિષે નિરંતર પ્રમાદ રહિત વિચરજો ૩૧દા - જિનેશ્વરે એવી હિતશિક્ષા આપ્યા બાદ તેમને આચાર શીખવવા માટે સ્થવિર મુનિને ઓંખ્યા અને સાદેવીને સાધ્વી પાસે રાખ્યા. તેમને ગ્રહણ અને આસેવણા એ બે શિક્ષા . શિખવા મુકયા. ૩૧૭ના - તે સાધુ-સાધ્વી આચાર શીખવા તત્પર થયા, લક્ષમણું 1 સાવી સર્વ આચાર-જ્ઞાન પ્રમુખની જાણકાર થઈ. એક : દિવસે તે સાવીને શરીરે “અસઝાઈ” થઈ. પરંતુ અસઝાઈ , છતાં પણ તે સૂત્ર ભણતી હતી. તે જોઈ ગુરૂએ તેને { તેમ કરતાં અટકાવી. પછી ગુરૂ તથા સર્વ આર્યાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર ફથન સેવતો deg કામક્રિડા જ તેણીએ લક્ષમણને એકલી મૂકીને તીર્થંકરને વાંદવા ગયાં. લક્ષ્મણના . કમ ઉદયે કરીને તેણીએ પિતાની સન્મુખ ચકલા-ચકલીને મૈથુન સેવતાં દીઠાં 310-319 - 1 તે પક્ષીઓની કામક્રિડા જોઈને તે સાદેવીના લક્ષણ ભંગ થયાં, પાપકર્મના ઉદયે કરીને તેણીએ મનમાં ચિંતળ્યું કે –આ ચકલીએ શુ સુકૃત્ય કીધાં હશે કે જેથી પિતાના થર સાથે સ્વેચ્છા મુજબ નિરંતર અનેક પ્રકા ૨ના સુખવિલાસ ભોગવવા પામે છે. એમને વિલાસમાં જોઈને - મને પણ એ જ હર્ષ થાય છે. 320-321-322 - સાધુ-સાવીને પક્ષીનું મૈથુન જોવાની જિનેશ્વરે મના કરેલી છે. પણ તે કેમ ના ન કરે? વીતરાગને - તે વેદવિકાર સર્વ ક્ષય થયા છે તેથી તે સવેદી જીવન = દુખ ન જ જાણે, અર્થાત વેરાવકાર સહિત એવાં સામાન્ય મનુષ્યોને ભોગવિલાસ ન મળવાથી થતાં દુઃખ, જેને વેદ, વિકાર જ નથી એવા વીતરાગ શા માટે જાણે? 327 * - વળી પાછા ક્ષણેક રહીને તેણીને સદભાવના થઈ કે : હાધિક્ક છે મને કે મેં આવા કુતર્ક કર્યા ! મૈથુન : જેવાથી મારે સંયમ લૂંટાયો. તીર્થકરે જે નિષેધ કરો ! છે, તે ઉચિત જ છે. હું કે જેણે આજ પર્યત કઈ | દિવસ માં પણ પરપુરુષનું ચિંતન કર્યું નથી તેણે કે આજે પક્ષીનું મૈથુન જેવાથી શ્રી જિનેશ્વરની આશાતના કરી. અહ, આજે મેં કેવુ મહાન પાપ ચિંધ્યું? અહે, સુષઢ–૪ બા , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ સુપ ચરિત્ર ધન્ય છે તે સાધુ-સાવીને કે જે કારણ બનવા છતાં પણ વિષયનું ચિત્વન કરતાં નથી. ક્ષોભ પામતા નથી અને . ધિક્ક છે મને પાપીનીને કે જેણે પક્ષીને વિષય દેખીને મનને પાપ કર્મમાં ખરડયું. આજ સુધી હું સતીના વર્ગમાં ગણાતી; હવે હું પક્ષીનાં ભેગ જોઇને કુશલપણાના - પાપે કરીને બંધાણી. દષ્ટિવિયવી લાગેલું પાપ હવે હ નિવારને શુદ્ધ થાઉં તે કેવું સારૂ” 324 થી 330 1 - વળી પાછું તેણએ વિચાર્યું: “પણ જે યથાત દેષ પ્રગટ કરીશ તે લેકે મને કુશીલણ કહેશે. હું મારા માબાપ પાસે શું એ દેખાડીશ” 33 વળી વિચાર્યું : પરતુ જે હું ગુરૂ સમક્ષ યથાર્થ રીતે પાપ પ્રકાશુ નહિ તે મારા શલ્ય શી રીતે નીકળશે ? આત્મા શુદ્ધ કેમ કરી થશે ? એક તરફ વાઘ અને બીજી તરફના ભરપૂર નદી. એ બે વચ્ચે આવી પડેલા મનુષ્ય જેવી મારી દશા છે.” ૨૩રા - અથવા એ મનનું ચિંતવ્યું પાપ મનથી જ આવું તે શું ખોટું ? એમ ચિંતવીને ઉઠી. વળી વિચાર્યું કેઃ “ગુરૂને કહ્યા વગર તે પાપરૂપ શલ્ય કેમ દૂર થાય ' પાછી તે ગુરૂ પાસે જવા ઉઠી. પ૩૩૩ ઉપાશ્રય. બહાર નીકળતામાં જ એક તીવ્ર કાંટો તેણીના પગમાં ભેંકાશે, તેથી તે ન ચે બેઠી અને મનમાં વિચારવા લાગી અહે ! આ માઠું થાય છે, હું શલ્ય S.P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ (108 M સુષત્ર ચરિત્ર વા - કહાડવા જાઉં છું અને આ તે શલ્ય ભેંકાય છે. અરે! આ શુદ્ધ ભૂમિમાં કાંટો કયાંથી? હું આ પાપ-કર્મો જડાણી તે માથે વીજળી કાં નથી પડતી અથવા ધુળની વૃષ્ટિ કાં નથી થતી? એવા પાપથી ખરડાયેલું મારુ હૈયું ફાટી કેમ નથી જતુ ?" Is૩૪-૩૩પા માનરૂપી પર્વત તળે દબાયેલી તે સાત્રિીએ વળી એ વિચાર્યું કે હું સર્વ પ્રકારે શીલ ગુણે કરી સંયુક્ત છું.. - તે એ દષ્ટિવિકાર-કર્મને અતિચાર ગુરુ આગળ શું પ્રકશું ? જે ડુ એ શલ્યરૂપી પાપ નહિ કહું તે પાપ - ટળશે નહિં અને જે કહું છું તે લેકમાં લઘુતા થાય છે. પ૩૩૬–૩૩૭ . વળી તેણે એમ વિચાર્યું કે પોતે અમુક દેષ કરેલા છે એમ ન જણાવતાં કઈ માણસથી અમુક દેષ થાય તે શું પ્રાયશ્ચિત આવે એમ પૂછીને જે પ્રમાણે પ્રભુ ને ફરમાવે તે પ્રમાણે પ્રાયશ્ચિત અગિકાર કરવું. પ૩૩૮= ૩૩લ્લા - છેવટે ગુરૂને પૂછવાનું મોકુફ રાખી પિતાની મેળે જ ઘોર ઉગ્ર તપસ્યા તે કરવા લાગી. છઠ-આઠમ-દશમ-દ્વાદશી –આયંબીલ એવો તપ 10 વર્ષ સુધી કર્યો. વળી બે વર્ષ તે છઠ-આઠમને પારણે બે ચણા ખાઈને રહી. 16 વર્ષ માસમણું નિરંતર કર્યા 20 વર્ષ સુધી નિત્ય આયંબી 3. એમ 50 વર્ષ સુધી તપસ્યા કરી તે પણ લક્ષમણ સાધવી શય રહિત થઇ નહિં. 340-341 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak, Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર આવશ્યક–પ્રતિક્રમણ આદિ કિયા તે કર્યા કરતી. સાહસિકપણે ગુરુને પૂછયા વગર જ તેણે તપ કીધે. પણ કર્યા પછી તેણીને વિચાર થયે કે, “અહે ! મેં ફેગટ તપ કર્યો ! લગ.ર પણ શલ્ય કાઢયા વગરના તપથી શું વળ્યું ? ધિક્ક છે શલ્ય સહિત મારા હૈયાને! મારી આગળ શી ગતિ થશે ? 5342-343-344 - આ પ્રમાણે આત–રે ધ્યાન ધ્યાતી તે સાધ્વી કાળને અવસરે કાળ કરીને એક વેશ્યાની દાસીની કુક્ષી એ પુત્રી પણે ઉપની. ૩૪પા : - તે દાસી પુત્રી ઘણજ રૂપવંત હેવાથી ગણિકાની પુત્રીની કેઈકામી પુરૂષ દરકાર નહિ કરતે. આથી ગણિકાપુત્રીએ તેને કાઢી મૂકવા ધાયું. વળી તેણીએ વિચાર્યું કે કાઢી મુકીશ તો બીજે ઠેકાણે ઘણુ–કામીઓને વશ કરશે. કારણ કે દાસી પુત્રી વિનયગુણે કરી સહીત છે. વિનયવંત સર્વત્ર પુજાય છે.) 346 થી ૩૪ના - વિનય વગરનો ફૂટ વચન બોલનાર માણસ સવને દુઃખદાઈ થઈ પડે. વેશ્યાએ ચિંતવ્યું કે દાસી પુત્રી (જેનું નામ “ખડેષ્ટી હતું) ના કાન હઠ કાર્યું. પરંતુ તે જ ખંડેષ્ટીને ઉઘમાં કઈ પૂર્વના સંબંધી દેવે સ્વપ્નમાં, ચેતવણી આપી તેથી તેણી જાગીને ભયભીત થઈ અને પ્રભાતમાં નાસી ગઈ. 348 થી 351 છ માસ સુધી વનમાં ભટકયા પછી તેણે સંખેડા નામે નગરમાં આવી, જ્યાં એક ધનાઢય શાહુકારના પુત્ર વનથ P.P. Ac. Gunratnasuri M.S. JurrGun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર ' 53 તેણીને દીઠી અને પિતાના ઘેર લાવી કુમારિકા જાણી પરણ્યો. પરંતુ આ શહુકારપુત્રની જૂની સ્ત્રી આ કન્યાની ઘણી ઇર્ષા કરવા લાગી. તે તેણીનાં છિદ્રશેધવા લાગી. ૩૫ર૩૫૩ એકદા આ ખંડટીને પલંગમાં સૂતેલો જોઈને શેયે દુષ્ટ થાને કરી ચુલામાં લેખંડની કેશ ખૂબ તપાવી અને આ રૌદ્ર ધ્યાન દેવાતા એમ ચિંતવ્યું કે તે ધખધખતી કેશ હવે હું ખડોષ્ટીને ગુહ્ય સ્થાનમાં પ્રવેશ કરાવું; જેથી તે કોઈના સુખમાં અંતરાય આપનારી ના થઈ શકે. એમ ચિંતવીને તે નસકોરાં બોલાવતી કન્યાનાં કપડાં ખસેડી ગુઠ્ઠા સ્થાનમાં તે તપેલી કેશ પ્રક્ષેપી. જેથી અતિ વેદનાએ કરીને ખડેષ્ટી તત્કાળ તરફડીયા મારતી મરણ પામી. આ પછી તેણી એ બીજા અનેક ભવ સંસારમાં ભ્રમણ કર્યું. 354 થી ૩પળા પછી ખંડેષ્ટિના મૃત શરીરની શી વ્યવસ્થા કરવી એ બાબતમાં વિચાર કરીને તેણીની શકયે તે મૃત શરીરના ટુકડા કરી શ્વાન–વાયસને ખવરાવી દીધાં. 358 - કેટલેક વખતે તેણીને પતિ ગ્રામાંતરથી ઘેર આવ્યો. તેણે આ હકીક્ત જાણી તેથી ચિત્તમાં વિરાગ્ય પામ્યો. તેણે મન સાથે ગેષ્ઠિ કરી : “અહા ધિક્ક છે આ સંસારને વિષે લુબ્ધ થયેલા જીવને ! વિપરીત કામ જોવા છતાં પણ હું સંસાર છોડી નથી શકતો તે બીજાની શી વાત કરવી ? ધન્ય છે તે પવિત્ર પુરૂષોને કે જે વિષયનાં સુખ છોડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર સદા કાળ સાધુપણું અંગિકાર કરી વિચરે છે.” એમ ચિંત- વતે થકી સર્વ ધન તથા કુટુંબ છોડી તે શેઠને પુત્ર સાધુ પાસે ગયો. 359-360-3613 - સાધુને ભક્તિપૂર્વક વંદન કરી તે તેમની સમક્ષ બેઠે અને પોતાના ઘરને હેવાલ જાહેર કર્યો. ક્ષમાના સાગર જેવા મુનિવર સમિપે તેણે પછી દિક્ષા લીધી. 362 - - દિક્ષા લઈને તપસંયુક્ત સંયમ પાળવા લાગ્યો. નિષ્કલંક દિક્ષા પાળી, ચારિત્ર આરાધી, કર્મો ખપાવી કૈવલ્ય પ્રાપ્ત કરી અનુક્રમે મેક્ષગામી થયે 363 (૫ણ તે લમણા સાધવીનાં જીવનું શું થયું છે તેનું સંસારમાં પરિભ્રમણ કરતી અકામ નિર્જરાએ કરીને કોઈ ચકવર્તીના ઘેર સ્ત્રી રન પણે ઉપની. 364 ત્યાંથી મારીને છઠી નરકને વિષે નારકી પણે ઉપની. ત્યાંથી આવીને ધાનપણે તે જીવ ઉપન્ય. એ ભવમાં કુતરી સાથે ભોગ ભગવતી વખતે તેને કોઈ ગવાળીએ જેવાથી ગુહા થાનકે બાણ માર્યું જેથી ત્યાં કીડા પડ્યા; આખરે વેદનાથી મરણ પામ્યો. તેથી વેશ્યાની પુત્રી પાસે તે જીવ ઉપજ્યો. 365-366 * ત્યાં તે ગર્ભમાં જ મરણ પામીને કેઈ સુકના ઘેર પુત્રપણે તે જીવ ઉપજ્યો. તેની મા બે માસમાં જ ( મરણ પામવાથી બીજી સ્ત્રીએ તેને ધવરાવી જીવાડ અને પછી રબારીને સોંપ્યો. તે ગાયનું દુધ પીને મોટો થયે તા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર 55 અહીં પણ નિર્દયપણે ઘણું કર્મ બાંધીને કાળને સમયે કાળ કરીને મરણ પામીને ક્રડા કેડ ભવ સુધી સંસાર મધ્યે પરિભ્રમણ કર્યું. 367 થી 3 વાર મનુષ્યપણામાં પણ ધન નહિ મળવાથી સુધા-તૃષા– વેદના સહન કરતે, વધ-બંધનાદિ દુખ પામત. 371 તેથી અકાળ મૃત્યુ પામી બ્રાહ્મણ થયો. અજ્ઞાન બાલ કટે કરી કુહાડી દેવીપણે ઉપજે. ત્યાંથી મરી વળી વિધ થયે. તેથી અજ્ઞાન કટે કરીને ચામુંડા દેવીપણે ઉપજે. ત્યાંથી બીલાડે થશે અને ત્યાંથી નરકે બાય 372 ' પછી 7 ભવ પાડાના કર્યા, પછી દરિદ્રી મનુષ્ય અને પછી જળચર (મચ્છ) થયા. પછી પહેલી નરકે ગયે. વળી ડાકિનીરૂપે ઉપજે. તેથી તે જીવ છઠ્ઠી નરકે ગ. તેથી કેઢી પુરુષપણે ઉપની અનેક પાપ કરી સાતમી નરકે ગયે. પછો વિધાચળની અટવીમાં ગાય પણે તે જીવ ઉપજે. લોકોનાં ખળાં ખેતરમાં બગાડ કરતી તે ગાયને લેઓએ એકઠા મળીને તળાવના કાદવમાં નાખી, જ્યાં - કાગડા અને જળાએ તેને બહુ દુ;ખ આપી મારી નાખી. તેથી મારવાડમાં દ્રષ્ટિવિષ સર્પરૂપે અવતરી. અનેક પાપ - કરી પાંચમી નરકે ઉપજો. તેથી ચારે ગતિને વિષે અનેક - 'ભવ કર્યા. પ૩૭૩ થી 376 - આખરે શ્રેણિક રાજાને જીવ પદ્યનાભ નામે પ્રથમ તીર્થકર થશે તે વખતે પેલે જીવ કઈ દરીદ્દીના ઘેર કુલટી અને દુર્ગધી પુત્રપણે ઉપજશે. તે પુત્રી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ - સુષઢ ચરિત્ર માબાપને પણ નહિ ગમે. ગામ તેને ગધેડે બેસાડીને ગામની બહાર કહશે, તેના મોં ઉપર કાજળગે ચેપડીને, નગારાની સાથે ગામમાં ફેરવીને જંગલમાં મૂકી - આવશે. ત્યાં તે સુતી હશે, એવામાં એકદા તેને નાભી મળે છછુંદરી કરડશે. તેથી તેનું આખું અંગ સી જશે. ' તેવી અત્યત દુઃખ પામશે. તેવામાં તે અટવીમા પદ્મનાભ નામે તીર્થકર પધારશે. પ્રભુ તે સર્વ ભવ્ય જીવે.ના સમગ્ર દુઃખ ટાળવા સમર્થ છે. જ્યા જ્યાં તેઓશ્રી વિચરે છે. ત્યાં સર્વ જીના ભય અને રોગ ક્ષણમા નાશ પામે છે. તેમનાં દર્શનથી તે કુબડીના રોગ મટી શાતિ થશે. એ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ તેણી બૂઝશે અને પૂર્વકૃત દુષ્કર્મ : પૂછશે. વૈરાગ્ય પામી દિક્ષા દેશે સઘળાં પાપ આળાવી નિઃશલથપણે તીવ્ર તપ કરી ચારિત્ર પાળી ક્ષપકશ્રેણીએ ચડી કર્મ ખપાવશે અને આખરે આ પ્રમાણે તે લક્ષમણ સાદાઈ ને જીવ કેવલ્ય પ્રાપ્ત કરી મોગામી થશે. 377 થી 38 " શીલસના આચાર્ય, રૂપી સારી પ્રત્યે કતા હતા: “હે સાદી જે છેડે પણ ભાવસહિત શલ્ય લજજા , ગાર-ભચે કરી નહિ આવે તે લમણા સાધ્વીની પેરે દુઃખને પામશે. માટે હે વત્સ ! સર્વ દૃષ્ટિ-વિકાર પાપ અ લવે, પાપ આલેવીને પરત ના આત્માને સદગતિને વિષે સ્થાપે. તીવ્ર તપ સંયમની પાલનહારી એવી તું શકય વિકાર રાખીને દુર્ગતિમાં જશે. જેમ આંધળા આગળ નાટક નિષ્ફળ છે તેમ પાપ આલોવ્યા સિવાયનું તારું ચારિત્ર તથા તપ નિષ્ફળ છે . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ * સુષઢ ચરિત્ર - ઘણા કાળ સુધી ધમીને શોધેલું સુવર્ણ એક કુકે ઉડાડી દે એવું મૂર્ખ કેણ હોય કાચને માટે ચિંતામણી રત્ન હારી જાય એવું મૂર્ખ કોણ હોય? ચિંતામણિ રતનને હાથમાં લઈ નાખી દે એવું મૂર્ખ કોણ છે ? હે મૂર્ખ ! એવા ચિંતામણિ રત્નથી પણ વધુ કિંમતી તપ, ચારિત્ર થાડા માટે તુ ગુમાવે છે.”૩૮૬ થી 36 લસન્નાહ આચાર્ય બેલો રહ્યા ત્યારે રૂપી સાધ્વીએ જવાબ આપ્યોઃ “હે ભગવન! આપની સમક્ષ જુઠું કહે. વાની હિંમત કેણ કરી શકે? આખો સમુદ્ર તો પછી ગેપદ માત્ર જળ મધ્યે ડુબે એવું મૂખ કેણ હોય ? આપે આટલી આટલી શિખામણ આપી છતાં પિતાને શલ્ય (જે હોય તે ન કહે તે મનુષ્ય મહા મૂર્ખ જ ગણાય.” 392-393 નિવડ માયાને વશ્ય થઈને રૂપી સાવી કહેતી હવીઃ હે સ્વામિન ! આપ રાજસભામાં આવ્યા તે વખતે મેં આપની તરફ જોયુ એ વાત તે ખરી, પર તુ મેં કાંઈ સરાગ દૃષ્ટિએ-વિકાર-દષ્ટિએ જોયું નહે તું. આપનું નામ શીલસન્નાહ છે અર્થાત્ (શીલનું બખતર પહેરનાર) એવો આપના નામને શબ્દાર્થ છે તે આપનામાં શીલ ગુણ કેવક છે તે જોવા માટે અર્થાત્ પરીક્ષા કરવા માટે મેં આપની તરફ જોયું હતું. 394-395 તે આયએ પછી શલ્ય સહિત સંથારે કર્યો અને કાળ સમયે કળ: કરીને (માયા કપટને પ્રભાવે) સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. ત્યાથી આવીને ભવનપતિની ચોથી નિકાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ - 58 સુષઢ ચરિત્ર વિજજુ કુમારને વિષે ઈદેવતાની દેવી તરીકે જન્મ લીધો. 396 - તેથી કાળ કર્યા પછી કેઈ દરિદ્રના કુળમાં દુર્ભાગિની. કન્યા તરીકે જન્મ લીધે. યૌવાનાવસ્થા પ્રાપ્ત થતાં પણ કેઈએ તેને આ ગીકાર કરી નહી, તેથી દુઃખી થઈ કાળ કરી તિર્યંચ પચેંદ્રિયપણે ઉપની. પ૩૯૭–૩૯૮ - એમ કઈ ગતિમાં છેદતી ભાતી, કોઈ ગતિમાં બળદપણે ભાર વહન કરતી, સુવા-તૃષા સહન કરતી એવા અનેક ભવ કરતી સંસારમાં ભટકી પણ નરકને વિષે ગઈ નથી) ૩લ્લા એમ રૂપી સાદેવી તરીકેના ભવથી માંડીને 997 ભવ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું. પછી ચક્રવતી જેવું સુખ ભોગવી સંસાર દુઃખ વિલાસ જોઈ વૈરાય આવવાથી દીક્ષા અંગીકાર કરી, ખરા મનથી ધર્મ આરાધી જ્ઞાન ભણી, શાસ્ત્રોક્ત ક્રિયા કરી, શુભ ધ્યાને કાળ કરીને ઈન્દ્રની અગ્રમહિષી ઈંદ્રાણી થઈ. પૂર્વની માયાકપટને લીધે સ્ત્રી વેદ. પામી. 400-401 . ત્યાંથી આવીને શબુક ગામને વિષે ગોવિંદ બ્રાહ્મણના ઘેર સ્ત્રી પણે ઉપની. ત્યાં પુત્રનું વચન સાંભળી જાતિસ્મરણ જ્ઞાને કરીને પૂર્વ ભવ દીઠ અને વિરાગ્ય આવવાથી દિક્ષા - લીધી. ઉગ્ર તપવડે કર્મ ક્ષય કરી કેવલ્ય પામી મક્ષ ગતિ પ્રાપ્ત કરી. ૪૦રા , હવે શ્રી ગૌતમ ઋષિ શ્રી મહાવીરદેવ પ્રત્યે પૂછતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ 59 સુપઢ ચરિત્ર હતાઃ “હે ભગવન! તે રૂપી સાધવીના જીવે સાઠવી તરીકે ચારિત્ર પવા છતાં સાત આઠ ભવથી વધારે ભવસુધી સંસાર ભ્રમણ કરવું પડ્યું, તેનું કારણ શું?” u403 ભગવાને જવાબ આપ્યો: “હે ગૌતમ! રૂપી સાવીને, ભવે તે શીલસનાહ આચાર્યો શયના સમ્બન્ધમાં ઘણે ઉપદેશ દીધે તે પણ તેણીએ લાખ ભવ કર્યા અને ઘણું દુઃખ સહ્યું. જે તે ભવમાં માયા ન કરત, શલ્ય ન રાખત તે તે જ ભવે મેલ જાત. થડે કાળે સિદ્ધિ વરત.” ૪૦૪-૪૦પ ભગવાને ફરમાવ્યું કે, જે જીવ રૂપી સાવીનું ચરિત્ર, સાંભળીને માયાશલ્ય નહિ છોડે તે ઘર સંસારમાં પરિભ્રમણ કરશે. જેમ દહીંમાં માખણ સાર છે, જેમ ભાલામાં સાર પદાર્થ તેની અણી છે; તેમ જૈન ધર્મમાં સાર પદાર્થ શલ્યરહિત થવાપણું છે. ૪૦૬-૪૦છા - તે શીલસના આચાર્યો પછી જિન આગળ આ. જન્મનાં પાપો આવી સંથારાની જગા જેઈ-પુંજી, સ્થ ડીલ ભૂમિકા પ્રમાઈ સાધુ ગુણે સહિત પૂર્વ તરફ પલાઠી વાળી સંથારે કર્યો. 40-40 - તેઓ પંચપદની સ્તુતિ કરતા હતા. ત્રણ ભુવનના. પૂજનીક એવા શ્રી અરહિંત દેવને નમસ્કાર છે. સર્વ કાર્ય સિદ્ધ કરનાર સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ ! શિષ્ય ગણને વાંચનાં દેવામાં સમર્થ એવા ઉપાધ્યાયને નમસ્કાર હ! સમભાવે આત્માને ભાવીને મોક્ષમાર્ગની સાધના કરનાર સાધુજીને નમસ્કાર હે” i410-411 ધારાની જ થી સવારે માજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર પછી ચાર આહારનાં પ્રત્યાખ્યાન કર્યા. ચાર કષાયરૂપ મેલને ત્યાગ કર્યો. ચાર શરણાં અંગિકાર કર્યા. સર્વ જીવાનીને ખમાવીને અને સર્વ સાધુ સાહિત એક મ સને સંથારો કર કૈવલ પામી, સર્વ પરિવાર સહિત મેક્ષને પામ્યા. 412-13 * પછી શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી શ્રી મહાવીર સ્વામીએ કથા આગળ ચલાવી કે, તે સૂર્યસિરિ કન્યા ગોવિંદ દ્વાણુકન્યા સમળી તે આહી. ત્યાં વિનાત આહીરાણીએ પકડીને અટકાવી અને કહ્યું કે મારું ગરમ ખાદને મૂલ્ય દીધા વિના કયાં જાય છે તારી બાઈએ જે ચેખા દેવાનું કહ્યું છે તે લીધા પહેલાં હું તને જવા દઈશ નહિ 414-016 બ્રાહ્મણ કન્યા સૂર્યસિરિ કહેવા લાગીઃ “મૂલ્ય આપવા હું અસમર્થ છુ.” આ સાંભળી તે આહીરણએ તેને કહ્યું, જે તું અસમર્થ હે તે ચાલ મારી સાથે, ત્યાં વિનીત થઈ રહેવાથી પુત્રીવત્ દહી દૂધ વગેરે સર્વ ચીજથી હું - તેને તૃપ્ત કરીશ.” આ સાંભળી તેણી તે ભરવાડણને ઘેર ગઈ અને તેને પુત્રીવત્ રહેવા લાગી. દુધ દહી વગેરે સર્વ સરસ આહાર જમવાથી તે અત્યંત રૂપવંત થઈ, અનુકમે તેણીનું થી ન સંપૂર્ણ ખીલ્યું 417-18 * આ સમયે દુકાળ મટી સર્વત્ર સુકાળ વ્યાયે હતે. સૂર્યશલ કે જે પોતાની પુત્રી સૂર્યસિરિને વેચીને પરદેશ ગયે હતું તે ઘણુ દ્રવ્ય એકઠું કરી સ્વજન વર્ગને મળવા P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર માટે સ્વદેશ તરફ આવવા નીકળે. ચાલતાં ચાલતાં તે પિલા આહીરને ગામ આવી પહોંચ્યા. ભેજન પ્રાપ્તિ અર્થે , ગામમાં ફરતાં ફરતાં તે તે જ આહીરને ઘેર આવી પહએ. કે જે આહીર સૂર્યરિને પુત્રીવત્ પાળતા હતા. અહીં તે ધનાઢય બ્રાહ્મણ સંપૂર્ણ યૌવનાવસ્થાને પામેલી સૂર્યસિરિને જોઈને કામાતુર બન્યો અને તેણીને કહેવા લાગ્યું. હું તને સુવર્ણનાં આભૂષણે આપવા ઉપરાંત તારાં માબાપને ઘણું દ્રવ્ય આપ્યું અને સ્વજન પરિવારને જમાડું ૪૧૯-૪ર૩ - તે કુમારિકાએ સઘળી હકીક્ત પોતાના માની લીધેલાં માબાપને સંભળાવી. તે સાંભળી આહીરે તે વિપ્રને કહ્યું, કયાં છે તારું ધન, અમને તે જેવા દે. વિપ્રે પાંચ રત્ન કાઢી બતાવ્યાં ત્યારે આહીરે કહ્યું “એ પાંચ પાંચી કે શું થાય ?" ૪૨૪-૪રપા પછી વિપ્રે કહ્યું : “તમે તે રનની કીંમત સમજી નહિ શકે, માટે મારી સાથે શહેરમાં ચાલે.” પછી સર્વ આહીરને લઈને તે નગરમાં વસતા ઝવેરીઓએ તે રનને બહુ કીમતી જામી રત્ન સાથે તેને તેના માલીકને રાજા પાસે લઈ ગયા. રાજા તે વ્યાપારીઓને મૂલ્ય પૂછવા લાગ્યા. વેપારીઓ કહે –આમાંના એક રનની કીમત કહેવા અમે આ અસમર્થ છીએ તે, પાંચ રનની કીંમત શી રીતે કહી જાય ? ૪ર૬-૪૨૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ 51 ત્યારે રાજાએ વિપ્રને જ પૂછ્યું, “હે ભદ્ર! એનું શું મૂલ્ય અમારે તમને આપવું ?" બ્રાહ્મણ બોલ્યા “આપ નામદાર પ્રસન્ન થઈને જે આપ તે મારે કબુલ છે.” ૪૩૦મી . પછી રાજાએ બ્રાહ્મણને દસ કરોડ દ્રવ્ય આપ્યું. વળી તે ઉપરાંત વિના માગવાથી ગોકુળ ગામ કે જ્યાં પેલો આહં 2 રહે અને જ્યાંની ગાયો વીસ- ગાઉ સુધીમાં ચરતી હતી તે વીસ ગામ જેટલી જર્મન પણ તેને આપવામાં આવી. પછી તે વિપ્ર આહીરના ગામમાં આવી સૂર્યસિરિને પણ અને એશઆરામમાં રહેવા લાગ્યા. 431 -433 - તે મુઢ સ્ત્રી-પુરુષ વિષયાસક્ત થઈ ઘણાં વર્ષ સુધી સંસાર ભગવતાં હતા. તેના પરિણામે સ્ત્રી ગર્ભવતી થઈ. 434 એક વખતે ગામમાં બે જૈન મુનિ શદ્ધ ગોચરીને ' અર્થે આવી પહોંચ્યાં અને તે વિપ્રને ઘેર ગયા. સૂર્યનિરિ સાધુને દેવી હર્ષ પામી આહાર લેવા ઉઠે છે. તે જોઈ સાધુ તેને સગર્ભા જાણી પાછા વળ્યા. ૪૩પા . તેથી તે સ્ત્રી રૂદન કરવા લાગી, તે જોઈ તેને પતિ ૨ડવાનું કારણ પૂછવા લાગ્યો “સાએ જવાબ આપે, પર્વે મારા પિતાએ મને ગવદ વિપ્રને ઘેર વેચી હતી તે વખતે ઘણા મુનિ ત્યાં આહારને અર્થે પધારતા તેમને P.P. Ac. Gurratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર તે બ્રાહ્મણી વિવિધ પ્રકારનાં શુદ્ધ ખાનપાન પંચાંગ પ્રણમીને આપતી, તે આજે મને યાદ આવ્યું, તેથી હું પણ દાન દેવા ઉઠી પર તુ સાધુએ તે દાન સ્વીકાર્યું નહિ તેથી મને રૂદન આવ્યું. 436-438 - આ સાંભળી સૂર્યશીલને વહેમ પડે. વધારે ખુલાસા | માટે તેણે પૂછ્યું: ‘તારી શેઠાણી તે બ્રાહ્મણ કોણ હતી ?" છે જવાબમાં તેણી એ પિતાને સર્વ ઇતિહાસ કહ્યો, જે સાંભળીને વિપ્રને ખાત્રી થઈ કે તેને જવાબ આપનારી સ્ત્રી તે પિતાની પુત્રી જ હતી. ૮૩લા - હવે તે સૂર્યશીલ બ્રાહ્મણ મનમાં ચિંતવવા લાગ્યાઃ - અહ, ધિક્ક છે મને કે મેં આવું ઘેર પાપ કર્યું. પૂર્વના કઈ કેવાએ અઘોર પાપના ઉદયે કરીને હું પિતાની પુત્રીને જ પર હવે હું આ પાપથી ખરડાયેલા શરીરને જાજવલ્યમાન અગ્નિ મધ્ય હેમીશ, કે, જેથી તે પાવન થાય. હવે હું કાતરવડે આ શરીરના તીલતી જેટલા કકડા કરીશ. અથવા ઉંચા પર્વત પર ચડીને પૃપાપાત કરીશ. અથવા ઘણા પુરૂષો પાસે લેખ ડના ઘણવડે તે ટીપાવીશ. અથવા તીખી કરવત કરી કાષ્ટની માફક તે શરીરને છેદાવીશ. ત્રાંબુ ગાળીને તે ધગધગતે રસ પીશ , અથવા શરીરના ટુકડેટુડા કરી-છુંદાવ-તે ઉપર ખાર ભરાવીશ. અથવા જીવતે પાણીમાં બુડી મરીશ અને મારા શરીરને મગરને ભક્ષ બનાવીશ. 44-446 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ 64 \ સુષઢ ચરિત્ર એવા એવા કષ્ટ-મરણ ચીતવીને છેવટે તે એવા. ઠરાવ૫ર આવ્યું કે, બળતા અગ્નિ વિના મારા પાપને બાળવા કેઈ સમર્થ નથી, માટે તેમ કરવાને ઠરાવ કરી ગામલોકને એકઠા કરી ખુલ્લા દીલથી કહેવા લાગ્યા અહો લેક! પિતાની પુત્રી સાથે પરણનાર મુજ દુષ્ટ તરફે. નજર કરે. મારા સરખે પાપી ત્રણ ભુવનને વિષે તમે કદી સાંભળ્યું હતું ? પિતાની ફરજ છે કે પુત્રીને ગ્ય. ઉમરે સમાન કુળ જેને પરણાવે. તે ફરજ મેં અદા કરી નહિ અને લેભ વશ થઈને બ્રાહ્મણને ઘેર તે કન્યાને વેચી અને આખરે હું જ તેણીને પરણે. અહો કે ! પાપરૂપી કાદવથી ખરાયેલું આ મારું શરીર અગ્નિ વિના પાવન થઈ શકે તેમ છે નહિ. માટે તમે બધા મળીને મને તેનું પ્રાયશ્ચિત આપ.” 447-454 પછી નદી કિનારે કાષ્ટની એક મોટી ચતા ગાઠવવામાં આવી, તે ઉપર બેસીને તે વિપ્ર પિતાનાં પાપ પ્રકાશતે હતો તથા આત્માને નિંદતો હતો. લોકે પાસે રાળ તથા ઘી સીચાવીને અગ્નિ પ્રદિપ્ત કરાવતા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે, તે વિઘના શરીરે જવાલા મુદલ સ્પર્શ કરી શકી નહિ. 1455-456 તે જોઈ ગામલોક કહેવા લાગ્યા કેઃ “શત્રુ-મિત્ર ઉપર ' સમભાવ રાખનાર અગ્નિ પણ જેને પશ કરવા ખુશી નથી એ આ વિપ્ર ખરે જ મહા પાપી છે” જીપળા એમ કહી તેને ધિક્કારી તેની સ્ત્રી સહિત ગામ બહાર કાઢયે 458 ; P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર લક્ષમણને એકલી મુકીને તીર્થકરને વાંદવા ગયાં. લક્ષ્મણના કર્મા ઉદયે કરીને તેણીએ પોતાની સન્મુખ ચકલા-ચકલીને મૈથુન સેવતાં દીઠાં ૩૧૮–૩૧લા તે પક્ષીઓની કામક્રિડા જોઈને તે સાવના લક્ષણ ભંગ થયાં, પાપકર્મના ઉદયે કરીને તેણીએ મનમાં ચિતવ્યું કે, –આ ચકલીએ શું સુકૃત્ય કીધાં હશે કે જેથી પોતાના ભથર સાથે સ્વેચ્છા મુજબ નિરંતર અનેક પ્રકા૨ના સુખવિલાસ ભેગવવા પામે છે. એમને વિલાસમાં જોઈને “સાધુ-સાવીને પક્ષીનું મૈથુન જેવાની જિનેશ્વરે મના કરેલી છે. પણ તે કેમ મના ન કરે? વીતરાગને તે વેદવિકાર સર્વ ક્ષય થયા છે તેથી તે સવેદી જીવનાં . દુખ ન જ જાણે, અર્થાત વેદવિકાર સહિત એવાં સામાન્ય મનુષ્યોને ભેગવિલાસ ન મળવાથી થતાં દુઃખ, જેને વેદવિકાર જ નથી એવા વીતરાગ શા માટે જાણે? 327 - વળી પાછા ક્ષણેક રહીને તેણીને સદભાવના થઈ કે : 2 “હે ! ધિક્ક છે મને કે મેં આવા કુતર્ક કર્યો ! મૈથુન = જોવાથી ભારે સંયમ ફંટાયો. તીર્થકરે જે નિષેધ કર્યો છે, તે ઉચિત જ છે. હું કે જેણે આજ પર્યત કઈ = દિવસ સ્વનમાં પણ પરપુરુષનું ચિંતન કર્યું નથી તેણે આજે પક્ષીનું મથુન જેવાથી શ્રી જિનેશ્વરની આશાતના - 4-8 P.P. Ac. Gunratnasuri M.S. .. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર ધન્ય છે તે સાધુ-સાવીને કે જે કારણ બનવા છતાં પણ વિષયનું ચિત્વન કરતાં નથી. ક્ષોભ પામતા નથી અને ધિ છે અને પાપનીને કે જેણે પક્ષીને વિષય દેખીને મનને પાપ કર્મમાં ખરડયું. આજ સુધી હુ સતીના વર્ગમાં ગણાતી; હવે હું પક્ષનાં ભોગ જોઈને કુશલપણાના પાપે કરીને બંધાણ. દષ્ટિવિષયથી લાગેલુ પાપ હવે હું નિવારીને શુદ્ધ થાઉ તે કેવું સારૂ ?" 324 થી 330 વળી પાછું તેણુએ વિચાર્યું: “પણ જે યથાત દેષ પ્રગટ કરીશ તે લેકે મને કુશીલણ કહેશે. હું મારા માબાપ પાસે શું એ દેખાડીશ”૩૩ * વળી વિચાર્યું ? પરંતુ જે હું ગુરૂ સમક્ષ યથાર્થ રીતે પાપ પ્રકાશ નહિ તે મારા શલ્ય શી રીતે નીકળશે? આત્મા શુદ્ધ કેમ કરી થશે ? એક તરફ વાઘ અને બીજી તરફ ભરપૂર નદી. એ બે વચ્ચે આવી પડેલા મનુષ્ય જેવી મારી દશા . 33 “અથવા એ મનનું ચિંતવ્યું પાપ મનથી જ આવું તે શું છેટું એમ ચિંતવીને ઉઠી. વળી વિચાર્યું કેઃ “ગુરૂને કહ્યા વગર તે પાપરૂપ શલ્ય કેમ દૂર થાય ? પાછી તે ગુરૂ પાસે જવા ઉઠી. 333 - ઉપાશ્રય બહાર નીકળતામાં જ એક તીવ્ર કાંટો તેથીના પગમાં ભેંકાણે, તેથી તે ન ચે બેઠી અને મનમાં વિચારવા લાગી. “અહે ! આ માઠું થાય છે, હું શલ્ય Jun on Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ - 51 સુષત્ર ચરિત્ર કહાડવા જાઉં છું અને આ તે શલ્ય ભેંકાય છે! અરે! આ શુદ્ધ ભૂમિમાં કાંટો કયાંથી ? હું આ પાપ-કર્મો જડાણી તે માથે વીજળી કાં નથી પડતી અથવા ધુળની વૃષ્ટિ કાં નથી થતી? એવા પાપથી ખરડાયેલું મારું હૈયું ફાટી કેમ નથી જતુ ?" Is૩૪-૩૩પા માનરૂપી પર્વત તળે દબાયેલી તે સાળીએ વળી વિચાર્યું કે હું સર્વ પ્રકારે શીલ ગુણે કરી સંયુક્ત છું. તે એ દષ્ટિવિકાર-કમને અતિચાર ગુરુ આગળ શું પ્રકાશું ? જે થોડુ એ શલ્યરૂપી પાપ નહિ કહું તો પાપ ટળશે નહિં અને જે કહું છું તે લેકમાં લઘુતા થાય. છે.” 336-337 - વળી તેણે એમ વિચાર્યું કે પોતે અમુક દેષ કરેલા છે એમ ન જણાવતાં કે ઈ માણસથી અમુક દેષ થાય તે શું પ્રાયશ્ચિત આવે એમ પૂછીને જે પ્રમાણે પ્રભુ ફરમાવે તે પ્રમાણે પ્રાયશ્ચિત અગિકાર કરવું. પ૩૩૮૩૩લા . છેવટે ગુરૂને પૂછવાનું મેકુફ રાખી પિતાની મેળે જ ઘોર ઉગ્ર તપસ્યા તે કરવા લાગી. છઠ-આઠમ-દશમ-દ્વાદશ -આયંબીલ એ તપ 14 વર્ષ સુધી કર્યો. વળી બે વર્ષ તે છઠ-આઠમને પારણે બે ચણા ખાઈને રહી. 16 વર્ષ માસખમણ નિરંતર કર્યા. 20 વર્ષ સુધી નિત્ય આયંબીલ. એમ 50 વર્ષ સુધી તપસ્યા કરી તે પણ લમણું સાધવી શલ્ય રહિત થઈ નહિ. 340-341 1aradhak Trus
Page #81
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિવ. આવશ્યક-પ્રતિક્રમણ આદિ ક્રિયા તે કયાં કરતી. 1સાહસિકપણે ગુરુને પૂછ્યા વગર જ તેણે તપ કીધે. પણ T કર્યા પછી તેને વિચાર કર્યો કે, “અહે ! મેં ફોગટ તપ કર્યો ! લગ ર પણ શલ્ય કાઢયા વગરના તપથી શું વળ્યું ? ધિક્ક છે શલ્ય સહિત મારે હૈયાને! મારી આગળ શી ગતિ થશે? 34-343-344 ( આ પ્રમાણે રોદ્ધ ધયાન યાતી તે સાધ્વી કાળને અવસરે કાળ કરીને એક વેશ્યાની દાસીની કુક્ષીએ, પુત્રી પણે ઉપની. ૩૪પ છે . તે દાસીપુત્રી ઘણું જ રૂપવંત હેવાથી ગણિકાની પુત્રીની કઈ કામી પુરૂષ દરકાર નહિ કરતે. આથી ગણિકા પુત્રીએ તેને કાઢી મૂકવા ધાર્યું. વળી તેણીએ વિચાર્યું કે કાઢી મુકીશ તે બીજે ઠેકાણે ઘણા-કામીઓને વશ કરશે. કારણ કે દાસી પુત્રી વિનયગુણે કરી સહીત છે. વિનયવંત સર્વત્ર પૂજાય છે) 346 થી ૩૪ળા - વિનય વગરનો ફૂટ વચન બોલનાર માણસ સર્વને દુઃખદાઈ થઈ પડે. વેશ્યાએ ચિંતવ્યું કે દાસી પુત્રી (જેનું નામ “ખડેઝી” હતું) ના કાન હઠ કાર્યું. પરંતુ તે જ ખંડેષ્ટીને ઉઘમાં કઈ પૂર્વના સંબંધી દેવે સ્વપ્નમાં ચેતવણી આપી તેથી તેણી જાગીને ભયભીત થઈ અને પ્રભાતમાં નાસી ગઈ. 348 થી 351 - છ માસ સુધી વનમાં ભટકયા પછી તેણે સંખેડા . નામે નગરમાં આવી, જ્યાં એક ધનાઢય શાહુકારના પુત્ર ૧માં Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ 53 તેણીને દીઠી અને પિતાના ઘેર લાવી કુમારિકા જાણી પરણ્યો. પરંતુ આ શહુકાર પુત્રની જૂની સ્ત્રી આ કન્યાની ઘણી ઈષા કરવા લાગી. તે તેણીનાં છિદ્ર શેધવા લાગી. શાપર૩૫૩ એકદા આ ખંડોષ્ટીને પલંગમાં સુતેલી જોઈને શકયે દુષ્ટ ધ્યાને કરી ચુલામાં લોખંડની કોશ ખૂબ તપાવી અને આ રૌદ્ર ધ્યાન થાતા એમ ચિંતવ્યું કે તે ધખધખતી કેશ હવે હું ખડેપ્ટન ગુહ્ય સ્થાનમાં પ્રવેશ 2 323 થઈ શકે. એમ ચિંતવીને તે નસકોરાં બોલાવતી કન્યાનાં કપડાં ખસેડી ગુહ્ય સ્થાનમાં તે તપેલી કોશ પ્રક્ષેપી. જેથી અતિ વેદનાએ કરીને ખડેષ્ટી તત્કાળ તરફડીયા મારતી મરણ પામી. આ પછી તેણી બીજા અનેક ભવ સંસારમાં ભ્રમણ કર્યું. 354 થી ૩પળા : " પછી ખંડેષ્ટિના મૃત શરીરની શી વ્યવસ્થા કરવી એ બાબતમાં વિચાર કરીને તેણીની શકયે તે મૃત શરીરના ટુકડા કરી શ્વાન-વાયસને ખવરાવી દીધાં. ૩૫૮માં કેટલેક વખતે તેણીને પતિ ગ્રામાંતરથી ઘેર આવ્યો. તેણે આ હકીક્ત જાણી તેથી ચિત્તમાં વૈરાગ્ય પામ્યો. તેણે મન સાથે ગોષ્ઠિ કરી: “અ ધિક્ક છે આ સંસારને વિષે લબ્ધ થયેલા જીવને! વિપરીત કામ જેવા છતાં પણ હું સંસાર છોડી નથી શકતો તે બીજાની શી વાત કરવી ? ધન્ય છે તે પવિત્ર પુરૂષોને કે જેઓ વિષયનાં સુખ છેડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ 54 - સુષઢ ચરિત્ર સદા કાળ સાધુપણું અંગિકાર કરી વિચરે છે.” એમ ચિંતવતે થકે સર્વ ધન તથા કુટુંબ છોડી તે શેઠને પુત્ર સાધુ પાસે ગયો. આ૩૫૯–૩૬૦-૩૬૧૩ સાધુને ભક્તિપૂર્વક વંદન કરી તે તેમની સમક્ષ બેઠો અને પિતાના ઘરને હેવાલ જાહેર કર્યો. ક્ષમાના સાગર જેવા મુનિવર સમિપે તે પછી દિક્ષા લીધી. ૩૬રા . - દિક્ષા લઈને તપસંયુક્ત સંયમ પાળવા લાગ્યો. નિષ્કલંક દિક્ષા પાળી, ચારિત્ર આરાધી, કર્મો ખપાવી કૈવલ્ય પ્રાપ્ત કરી અનુક્રમે મેક્ષગામી થયે 363 (પણ તે લક્ષમણ સાર્વીનાં જીવનું શું થયું છે તેણી . સંસારમાં પરિભ્રમણ કરતી અકામ નિર્જરાએ કરીને કઈ ચક્રવતીના ઘેર સ્ત્રી રત્ન પણે ઉપની, 364o. ત્યાંથી મને છઠી નરકને વિષે નારકી પણે ઉપની. ત્યાંથી આવીને શ્વાનપણે તે જીવ ઉપન્યો. એ ભવમાં કુતરી સાથે ભોગ ભગવતી વખતે તેને કોઈ ગવાળીએ જેવાથી ગુહ્ય સ્થાનકે બાણ માર્યું જેથી ત્યાં કીડા પડયા; આખરે વેદનાથી મરણ પામ્યો. તેથી વેશ્યાની પુત્રી પાસે તે જીવી ઉપજ્યો. 365-366 ત્યાં તે ગર્ભમાં જ મરણ પામીને કેઈ સુકના ઘેર પુત્રપણે તે જીવ ઉપજ્યો. તેની મા બે માસમાં જ મરણ પામવાથી બીજી સ્ત્રીએ તેને ધવરાવી જીવાડયો અને પછી રબારીને સંયો. તે ગાયનું દુધ પીને મોટો થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ - અહીં પણ નિર્દયપણે ઘણાં કર્મ બાંધીને કાળને સમયે કાળ કરીને મરણ પામીને ક્રોડા કેડ ભવ સુધી સંસાર મધ્યે પરિભ્રમણ કર્યું.૩૬૭ થી 30 મનુષ્યપણામાં પણ ધન નહિ મળવાથી ક્ષુધા-તૃષાવેદના સહન કરતે, વધ-બંધનાદિ દુઃખ પામત. 371 તેથી અકાળ મૃત્યુ પામી બ્રાહ્મણ થયો. અજ્ઞાન બાલ કષ્ટ કરી કુહરી દેવીપણે ઉપયે. ત્યાંથી મરી વળી વિઝ થયે. તેથી અજ્ઞાન કષ્ટ કરીને ચામુંડા દેવીપણે ઉપજે. ત્યાંથી બીલાડો થશે અને ત્યાંથી નરકે ગયે. ૩૭રા પછી 7 ભવ પાડાના કર્યા, પછી દરિદ્રી મનુષ્ય અને પછી જળચર (છ) થયો. પછી પહેલી નરકે ગયે. વળી ડાકિનીરૂપે ઉપન્યો. તેથી તે જીવ છઠ્ઠી નરકે ગયે. તેથી કોઢી પુરુષ પણે ઉપની અનેક પાપ કરી સાતમી નરકે ગયે. પછી વિધ્યાચળની અટવીમાં ગાય પણે તે જીવ ઉપજે. લેકોનાં ખળાં ખેતરમાં બગાડ કરતી તે ગાયને લોકોએ એકઠા મળીને તળાવના કાદવમાં નાખી, જ્યાં કાગડા અને જળએ તેને બહુ દુખ આપી મારી નાખી. તેથી મારવાડમાં દ્રષ્ટિવિષ સર્ષરૂપે અવતરી. અનેક પાપ કરી પાંચમી નરકે ઉપ. તેથી ચારે ગતિને વિષે અનેક ભવ કર્યા. 373 થી 376 આખરે શ્રેણિક રાજાને જીવ પદ્મનાભ નામે પ્રથમ તીર્થકર થશે તે વખતે પલે જીવ કોઈ દરીદ્દીના ઘેર કુલટી અને દુર્ગધી પુત્રીપણે ઉપજશે. તે પુત્રી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ સુપ૮ ચરિત્ર માબાપને પણ નહિ ગમે. ગામ તેને ગધેડે બેસાડીને ગામની બહાર કહાશે, તેના મેં ઉપર કાજળગેરૂ ચોપડીને, નગારાની સાથે ગામમાં ફેરવીને જંગલમાં મૂકી આવશે. ત્યાં તે સુતી હશે, એવામાં એકદા તેને નાભી . મળે છછુંદરી કરડશે. તેથી તેનું આખું અંગ સી જશે. તેથી અત્યંત દુખ પામશે. તેવામાં તે અટવીમા પદ્મનાભ નામે તીર્થંકર પધારશે. પ્રભુ તે સર્વ ભવ્ય જીવેના સમગ્ર દુઃખ ટાળવા સમર્થ છે. જ્યાં જ્યાં તેઓશ્રી વિચરે છે. ત્યાં સર્વ જીના ભય અને રોગ ક્ષણમા નાશ પામે છે. તેમનાં દર્શનથી તે કુબડીના રોગ મટી શાનિત થશે. એ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ તેણી બૂઝશે અને પૂર્વકૃત દુષ્કર્મ પૂછશે. વિરાગ્ય પામી દિક્ષા લેશે સઘળાં પાપો આવી નિઃશથપણે તીવ્ર તપ કરી ચારિત્ર પાળી ક્ષપકશ્રેણીએ ચડી કમ ખપાવશે અને આખરે આ પ્રમાણે તે લક્ષ્મણ સાવીને જીવ કેવલ્ય પ્રાપ્ત કરી મોક્ષગામી થશે. 1377 થી 38 શીલસના આચાર્ય, રૂપી સાધવી પ્રત્યે કહેતા હતાઃ “હે સાધ્વી ! જે છેડે પણ ભાવસહિત શલ્ય લજા ગાર-ભથે કરી નહિ આલેવે તે લક્ષમણ સાધ્વીની પેરે દુઃખને પામશે. માટે હે વત્સ ! સર્વ દૃષ્ટિ-વિકાર પાપ - અલોવે, પાપ આલેવીને પેત ના આત્માને સદગતિને વિષે સ્થાપે. તીવ્ર તપ સંયમની પાલનહારી એવી તું શથિ વિકાર રાખીને દુર્ગતિમાં જશે. જેમ આંધળા આગળ નાટક નિષ્ફળ છે તેમ પાપ આવ્યા સિવાયનું તારૂં - ચારિત્ર તથા તપ નિષ્ફળ છે! P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ ---- - ઘણા કાળ સુધી ધમીને શોધેલું સુવર્ણ એક કે ઉડાડી દે એવું મૂર્ખ કેણ હોય કાચને માટે ચિતામણી રન હારી જાય એવું મૂર્ખ કોણ હોય ચિ તામણિ રતનને હાથમાં લઈ નાખી દે એવુ મૂર્ખ કેણ હેય? હે મૂર્ખ ! એવા ચિંતામણિ રનથી પણ વધુ કિંમતી તપ, ચારિત્ર છેડા માટે તુ ગુમાવે છે.” 306 થી 31 ૨.લસન્નાહ આચાર્ય બે લો રહ્યા ત્યારે રૂપી સાવીએ. જવાબ આપ્યોઃ “હે ભગવન! આપની સમક્ષ જુઠું કહે વાની હિંમત કેણ કરી શકે? આ સમુદ્ર તલ પછી ગોપ માત્ર જળ મદયે ડુબે એવું મૂર્ખ કેણ હોય ? આપે આટલી આટલી શિખામણ આપી છતાં પેતાને શલ્ય (જે હોય તો ન કહે તે મનુષ્ય મહા મૂબ જ ગણાય.” ૧૩૯૨-૩૯યા નિવડ માયાને વશ્ય થઈને રૂપી સાધવી કહેતી હવીઃ હે સ્વામિન ! આપ રાજસભામાં આવ્યા તે વખતે મેં આપની તરફ જોયુ એ વાત તે ખરી, પર તુ મેં કાઈ સરાગ દષ્ટિએ-વિકાર-દષ્ટિએ જોયું નહતું. આપનું નામ શીલસનાહ છે અર્થાત્ (શીલનું બખતર પહેરનાર) એ આપના નામને. શબ્દાર્થ છે તે આપનામાં શીલા ગુણ કેવક છે તે જોવા માટે અર્થાત પરીક્ષા કરવા માટે મેં આપની તરફ જોયું હતું. 394-395 " તે આયએ પછી શલ્ય સહિત સંથારે કર્યો અને કાળ સમયે કળ કરીને (માયા કપટને પ્રભાવે સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. ત્યાંથી આવીને ભવનપતિની ચેથી નિકાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ , . 58 - સુષઢ ચરિત્ર વિજજુ કુમારને વિષે કોઈ દેવતાની દેવી તરીકે જન્મ લીધે. આ૩૯૬ તેથી કાળ કર્યા પછી કેઈ દરિદ્રના કુળમાં દુર્ભાગની કન્યા તરીકે જન્મ લીધો. યૌવાનાવસ્થા પ્રાપ્ત થતાં પણ કેઈએ તેને અગીકાર કરી નહી, તેથી દુઃખી થઈ કાળ કરી તિર્યંચ પચેંદ્રિયપણે ઉપની. 397-398 એમ કઈ ગતિમાં છેદતી ભેજાતી, કેઈ ગતિમાં બળદપણે ભાર વહન કરતી, સુવા-તૃષા સહન કરતી એવા કે અનેક ભવ કરતી સંસારમાં ભટકી પણ નરકને વિંધે ગઈ નથી) ૩૯લા. એમ રૂપી સાધ્વી તરીકેના ભવથી માંડીને 997. ભવ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું. પછી ચકવતી જેવું સુખ જોગવી સંસાર દુઃખ વિલાસ જોઈ વૈરાય આવવાથી દીક્ષા અંગીકાર કરી, ખરા મનથી ધર્મ આરાધી જ્ઞાન ભણ, શાસ્ત્રોક્ત કિયા કરી, શુભ દયાને કાળ કરીને ઇન્દ્રની અમહિષી ઈંદ્રા થઈ. પૂર્વની માયાકપટને લીધે સ્ત્રી વેદ. પામી. 400-4 015 ત્યાંથી આવીને શબુક ગામને વિષે ગેવિંદ બ્રાહ્મણના ઘેર સી પણે ઉપની. ત્યાં પુત્રનું વચન સાંભળી જાતિસ્મરણ જ્ઞાને કરીને પૂર્વ ભવ દીઠો અને વિરાગ્ય આવવાથી દિક્ષા લીધી. ઉગ્ર તપવડે કર્મ ક્ષય કરી કૈવલ્ય પામી મિક્ષ ગતિ પ્રાપ્ત કરી. ૪૦રા હવે શ્રી ગૌતમઋષિ શ્રી મહાવીરદેવ પ્રત્યે પૂછતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ હતાઃ હે ભગવન! તે રૂપી સાથ્વીના જીવે સાદેવી તરીકે ચારિત્ર પવા છતાં સાત આઠ ભવથી વધારે ભવસુધી સંસાર ભ્રમણ કરવું પડયું, તેનું કારણ શું ?" 403 - ભગવાને જવાબ આપેઃ હે ગૌતમ! રૂપી સાધવીને. ભવે તે શીલસના આચાર્યે શલ્યના સમ્બન્ધમાં ઘણે ઉપદેશ દીધો તે પણ તેણીએ લાખ ભવ કર્યા અને ઘણું દુઃખ સહ્યું. જે તે ભવમાં માયા ન કરત, શલ્ય ન રાખત. તે તે જ ભવે મેક્ષ જાત થોડે કાળે સિદ્ધિ વરત. ૪૦૪-૪૦પ - ભગવાને ફરમાવ્યું કે, જે જીવ રૂપી સાક્વીનું ચરિત્ર સાંભળીને માયાશલ્ય નહિ છેડેતે ઘર સંસારમાં પરિભ્રમણ કરશે. જેમ દહીંમાં માખણ સાર છે, જેમ ભાલામાં સાર પદાર્થ તેની અણી છે; તેમ જૈન ધર્મમાં સાર પદાર્થ શલ્યરહિત થવાપણું છે. ૪૦૬-૪૦છા તે શીલસના આચાર્યો પછી જિન આગળ આ જન્મના પાપો આવી સંથારાની જગા ઈ-પુંજી, થડીલ ભૂમિકા પ્રમાઈ સાધુ ગુણે સહિત પૂર્વ તરફ પલાઠી વળી સંથારે ક. 400-400 - તેઓ પંચપદની સ્તુતિ કરતા હતા. “ત્રણ ભુવનના પૂજનીક એવા શ્રી અરહિંત દેવને નમસ્કાર હો! સર્વ કાર્ય સિદ્ધ કરનાર સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ ! શિષ્ય ગણને વાચનાં દેવામાં સમર્થ એવા ઉપાધ્યાયને નમસ્કાર હે! સમભાવે આત્માને ભાવીને મોક્ષમાર્ગની સાધના કરનાર સાધુજીને નમસ્કાર હો” 410-411 P.P. Ac. Gunratnaeuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર - પછી ચાર આહારનાં પ્રત્યાખ્યાન કર્યા. ચાર કષાય( રૂપ મેલનો ત્યાગ કર્યો. ચાર શરણ અંગિકાર કર્યા. સર્વ જવાનીને ખમાવીને અને સર્વ સાધુ સહિત એક માસને સંથારે કરી કૈવલ પામી, સર્વ પદ્ધિારસહિત મેક્ષને પામ્યા. 412-13 ' પછી શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી શ્રી મહાવીર સ્વામીએ કથા આગળ ચલાવી કે, તે સૂર્ય સિરિ કન્યા ગોવિંદ વિપ્રના પરિવાર સાથે જતી હતી તેને ગેરસ વેચાનારી આહીરાણીએ પકડીને અટકાવી અને કહ્યું કે મારૂં ગેરસ : . ખાદને મૂલ્ય દીધા વિના કયાં જાય છે ? તારી બાઈએ જે ! ચેખા દેવાનું કહ્યું છે તે લીધા પહેલાં હું તને જવા દઈશ. નહિ 1414-016 * બ્રાહ્મણ કન્યા સૂર્યસિરિ કહેવા લાગીઃ “મૂલ્ય આપવા હું અસમર્થ છુ.” આ સાંભળી તે આહીરણીએ તેને કહ્યું, ‘જે તું અસમર્થ હો તે ચાલ મારી સાથે, ત્યાં વિનીત થઈ રહેવાથી પુત્રીવત્ દહી દૂધ વગેરે સર્વ ચીજથી હું તેને તૃપ્ત કરીશ.” આ સાંભળી તેણી તે ભરવાડણને ઘેર ગઈ અને તેના પુત્રીવત્ રહેવા લાગી. દુધ દહી વગેરે સર્વ - સરસ આહાર જમવાથી તે અત્યંત રૂપવંત થઈ, અનુક્રમે તેણીનું યૌ ન સંપૂર્ણ ખીલ્યું 5417-4181 - આ સમયે દુષ્કાળ મટી સર્વત્ર સુકાળ વ્યાપે હતે. સૂર્યશ લ કે જે પોતાની પુત્રી સૂર્યસિરિને વેચીને પરદેશ ગયે હતા તે ઘણું દ્રવ્ય એકઠું કરી સ્વજન વર્ગને મળવા P.P. Ac. Gunratnasuri M.S. Jun.Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ સુદ ચરિત્ર માટે સ્વદેશ તરફ આવવા નીક. ચાલતાં ચાલતાં તે પેલા આહીરને ગામ આવી પહોંચે. ભેજન પ્રાપ્તિ અર્થે ગામમાં ફરતાં ફરતાં તે તે જ આહીરને ઘેર આવી પહોંચે. કે જે આહીર સૂર્યરિને પુત્રીવત્ પાળતું હતું. અહીં તે ધનાઢય બ્રાહ્મણ સંપૂર્ણ વનાવસ્થાને પામેલી સૂર્યસિરિને જોઈને કામાતુર બન્યો અને તેણીને કહેવા લાગ્યા.. “હે ભદ્ર! તારાં માબાપ જે તારાથી મારું લગ્ન કરાવે તે હું તને સુવર્ણનાં આભૂષણો આપવા ઉપરાંત તારાં માબાપને ઘણું દ્રવ્ય આપું અને સ્વજન પરિવારને જેમાડું.. 419-423 . કુમારીકાએ સઘળી હકીક્ત પોતાના માની લીધેલાં માબાપને સંભળાવી. તે સાંભળી આહીરે તે વિપ્રને કહ્યું, કયાં છે તારું ધન, અમને તે જેવા દે. વિપ્રે પાંચ રત્ન કાઢી બતાવ્યાં ત્યારે આહીરે કહ્યું એ પાંચ પાંચીકે શું થાય ?" ૪૨૪–૪રપા - પછી વિપ્રે કહ્યું : “તમે તે રનની કીમત સમજી નહિ શકે, માટે મારી સાથે શહેરમાં ચાલે. પછી સર્વ આહીરને લઈને તે નગરમાં વસતા ઝવેરીઓએ તે રનને બહુ કીંમતી જાણી રત્ન સાથે તેઓ તેના માલીકને રાજા પાસે લઈ ગયા. રાજા તે વ્યાપારીઓને મૂલ્ય પૂછવા લાગે વેપારીઓ કહે –આમાંના એક રત્નની કીંમત કહેવા અમે અસમર્થ છીએ તે, પાંચ રત્નની કીંમત શી રીતે કહી. જાય ? 26-429 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ સુપઢ ચરિંત્ર '. ત્યારે રાજાએ વિપ્રને જ પૂછયું, “હે ભદ્ર! એનું શું મૂલ્ય અમારે તમને આપવું ? બ્રાહ્મણ બોલ્યા “આપ નામદાર પ્રસન્ન થઈને જે આપ મારે કબુલ છે. I430 પછી રાજાએ બ્રાહ્મણને દસ કરોડ દ્રવ્ય આપ્યું. વળી તે ઉપરાંત વિપ્રન માગવાથી ગેકુળ ગામ કે જ્યાં પેલો આહાર રહેતા અને જ્યાંની ગાયો વીસ ગાઉ સુધીમાં ચરતી હતી તે વીસ ગામ જેટલી જમીન પણ તેને આપવામાં આવી. પછી તે વિપ્ર આહીરના ગામમાં આવી સૂર્યસિરિને પર અને એશઆરામમાં રહેવા લાગ્યા. 431 -433 - તે મુઢ સ્ત્રી-પુરુષ વિષયાસક્ત થઈ ઘણાં વર્ષ સુધી સંસાર ભગવતા હતા, તેના પરિણામે સ્ત્રી ગર્ભવતી થઈ. 434 - એક વખતે ગામમાં બે જૈન મુનિ શુદ્ધ ગોચરીને અર્થે આવી પહોંચ્યાં અને તે વિપ્રને ઘેર ગયા. સૂર્યનિરિ સાધુને દે થી હર્ષ પામી આહાર લેવા ઉઠે છે. તે જોઈ સાધુ તેને સગભાં જાણી પાછા વળ્યા. ૪૩પા તેથી તે સ્ત્રી રૂદન કરવા લાગી, તે જોઈ તેનો પતિ રડવાનું કારણ પૂછવા લાગ્યું “સીએ જવાબ આપ્યો, પૂર્વે મારા પિતાએ મને ગવદ વિપ્રને ઘેર વેચી હતી તે વખતે ઘણા મુનિ ત્યાં આહારને અર્થે પધારતા તેમને P.P.Ac. Gunratnasuri M.S. suri M.S. Jun Gun Aaradhak Trust /
Page #92
--------------------------------------------------------------------------
________________ સુષઢ ચરિત્ર તે બ્રાહ્મણી વિવિધ પ્રકારનાં શુદ્ધ ખાનપાન પંચાંગ પ્રણમીને આપતી, તે આજે મને યાદ આવ્યું, તેથી હું પણ દાન દેવા ઉઠી પર તુ સાધુ એ તે દાન સ્વીકાર્યું નહિ તેથી મને રૂદન આવ્યું.' 436-438 આ સાંભળી સૂર્યશીલને હેમ પડયે. વધારે ખુલાસા માટે તેણે પૂછ્યું: ‘તારી શેઠાણી તે બ્રાહ્મણ કેણ હતી ?" જવાબમાં તેણીએ પિતાને સર્વ ઇતિહાસ કહ્યો, જે સાંભળીને વિપ્રને - ખાત્રી થઈ કે તેને જવાબ આપનારી - સ્ત્રી તે પિતાની પુત્રી જ હતી. 83aaaa હવે તે સુર્યશીલ બ્રાહ્મણ મનમાં ચિંતવવા લાગ્યાઃ કઈ કેવાએ અઘોર પાપના ઉદયે કરીને હું પિતાની પુત્રીને જ પર હવે હું આ પાપથી ખરડાયેલા શરીરને જાજવલ્યમાન અગ્નિ મધ્ય હેમીશ, કે જેથી તે પાવન થાય. હવે હું કાતરવડે આ શરીરના તીલકીલ જેટલા કકડા કરીશ. અથવા ઉંચા પર્વત પર ચડીને પૃપાપાત કરીશ. અથવા ઘણા પુરૂષો પાસે લેખડના ઘણવડે તે ટપાવીશ. અથવા તીખી કરાવતે કરી કાછની માફક તે શરીરને છેદાવીશ. ત્રાંબુ ગાળીને તે ધગધગતે રસ પીશ અથવા શરીરના ટુકડેટડા કરી-છુંદાવ-તે ઉપર ખાર ભરાવીશ. અથવા જીવતે પાણીમાં બુડી મરીશ અને મારા શરીરને મગરને ભક્ષ બનાવીશ. 44-446 .
Page #93
--------------------------------------------------------------------------
________________ સુદઢ ચરિત્ર, એવા એવા કષ્ટ-મરણ ચીંતવીને છેવટે તે એવા ઠરાવપર આવ્યું કે, બળતા અગ્નિ વિના મારા પાપને બાળવા કે ઈ સમર્થ નથી, માટે તેમ કરવાને ઠરાવ કરી ગામલેકને એકઠા કરી ખુલલા દીલથી કહેવા લાગે “અહો લોકો પોતાની પુત્રી સાથે પરણનાર મુજ દુષ્ટ તરફ નજર કરે. મારા સખે પાપી ત્રણ ભુવનને વિષે તમે. કદી સાંભળ્યું હતું ? પિતાની ફરજ છે કે પુત્રીને ચેગ્ય ઉરે સમાન કુળ જેઈને પરણાવે. તે ફરજ મેં આંટા કરી નહિ અને લેભ વશ થઈને બ્રાહ્મણને ઘેર તે કન્યા ને અને આખરે હું જ તેણીને પર. અહિ લેકે રૂપી કાદવથી ખરાયેલું આ મારું શરીર અગ્નિ વિના પાવન થઈ શકે તેમ છે નહિ. માટે તમે બધા મળીને મને તેનું પ્રાયશ્ચિત આપો.” 487-454 અને પછી નદી કીનારે કાષ્ટની એક મેટી ચીતા ગોઠ. વવામાં આવી, તે ઉપર બેસીને તે વિપ્ર પિતાનાં પાપ પ્રકાશને હતો તથા આત્માને નિંદતે હતે. લેલ પાસે શળ તથા ધી સી ચાવીને અગ્નિ પ્રદિપ્ત કરાવતા હતો. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે, તે વિમના શરીરે જવાલા મુદલ શું કરી શકી નહિ. ૪૫૫-૪૫દ્દા તે જોઈ ગામલોક કહેવા લાગ્યા કે શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખનાર અગ્નિ પણ જેને વિશ કરવા ખુશી નથી એ આ વિપ્ર ખરે જ મહા પાપી છે? 45 - એમ કહી તેને ધિક્કારી તેની સ્ત્રી સહિત ગામ બહાર કાઢયે. 458 P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust