________________ સુવઢ ચરિત્ર આ રાજાને શત્રુરાજા પિતાની કચેરીમાં બેઠેલા સર્વ સુભટ્ટો તથા ખંડિયા રાજા પ્રત્યે કહેતે હતો-કે અહે ! મારા શત્રુ રાજાના ઘડાનું અપહરણ કરી શકે એ બહાદુર તમારામાં કેઈ છે?” રજા એ સાંભળી. એક માણસે જવાબ આપે છે, તે ઘોડાને હંમેશાં લેખંડના પીંજરામાં રાખવામાં આવે છે, તેથી તેનું હરણ કરવા કેઈ સમર્થ નથી, “પરંતુ એક દુષ્ટ પુરૂષ તે વખતે બોલી ઉઠે કે : રિપત્રો હે સ્વામિન્ ! તે ઘોડે હું લાવશે ! અને લાવી નહિ શકું તે મારી આવવા તૈયાર છું. “રાજાએ તેને ઘડો મારવા મોકલ્યા. તે દુષ્ટ, ઘોડાની જગાએ ગયે પણ તેનું હરણ કરવાને કઇ લાગ ન જે. એરપના પછી તેણે લેહને કા તીરના મુખે બેસીને તીર ઘોડા ઉપર છોડયું અને એ રીતે ઘડાના શરીરમાં તે કાંટે પેસવાથી તે ઘોડે શલ્ય સહિત થયે. રપરા શલ્ય સહિત થવાથી ઘેડ પ્રતિદિન સુકાવા લાગે, ખોરાકી મળવા છતાં દુર્બળ થતે ગયે. આ જોઈ રાજાએ વૈદને ઘડે દેખાડ. વૈદે તેનાં સર્વ અંગે પાંગ જોયાં. પારપડા વૈદે તપાસ કરીને કહ્યું કે, એ ઘડાને ધાતુક્ષયને રોગ નથી, પણ એના પેટમાં કોઈ ન જાણી શકે એવું શલ્ય છે એમ કહી તેણે ઘડાને આખે શરીરે લીલી માટીને લેપ કર્યો. પરપઝા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust