SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અભિમાનને બાજુએ મુકીને (જે પાપ કર્યા હોય તે) તેવા ગુરૂ પાસે પ્રકાશીત કરવા ઘટે છે. પાર૪૧-૨૪રા * જેમ એક બાળક પોતે કરેલાં કાર્યકાર્ય ખુલ્લી રીતે માતા પિતા આગળ પ્રકાશીત કરે છે તેમ, શિષ્ય પિતાનાં પાપ ગુરૂ આગળ માયા કપટ અને આઠ મદ છેડીને આવવાં જોઈએ. ર૪૩ - લઘુ પાપને આળવી આત્માને આલ્હાદ ઉપજાવે, પાપથી નિવર્તાવે, આપણે શુદ્ધતા કરે, ગુરૂની દુક્કર આજ્ઞા અનુસાર આલેયણા લે, એવી રીતે આત્માને નિઃશલ્ય '' કરે. ૨૪૪માં - આલયણ લેવાને પ્રવર્તમાન થયેલા જે પ્રાણ જ્યાં - ગુરૂજી બિરાજતા હોય ત્યાં તે લેવાને જાય. તેવામાં માર્ગને વિષે જ કાળ કરે તો પણ આરાધિક કહેવાય. ર૪પા ' અને તે જીવ જે ગુરૂ પાસે પહોંચીને આત્માના સર્વ દોષ નિશલ્યપણે પ્રકાશે અને ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત લઈ તપ કરે તે મુક્તિને વિષે જાય; યા આરાધિકપણે દેવલેાકમાં દેવતાપણે પણ કેટલાક ઉપજે છે. માર૪૬ અને જે જીવ પિતાનાં પાપ સમ્યક પ્રકારેન પ્રકાશે, ન ન આવે તેને ગુરૂ આદિક આગ્રહપૂર્વક પ્રેરણા કરે, ઘોડાના - દષ્ટાંતે ર૪ળા | (તે ઘોડાનું દૃષ્ટાંત અત્રે આપીએ છીએ? * એક રાજાને સર્વ ગુણથી સંપૂર્ણ ઘેડે હતો તેના પ્રભાવે કરીને રાજાની લક્ષ્મી પ્રતિદિન વધતી જતી હતી માર૪૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036498
Book TitleSushadh Charitra
Original Sutra AuthorN/A
AuthorSthanakvasi Jain Karyalay
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1988
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy