SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુષઢ ચરિત્ર શરણ સમાન છે. એ ધર્મરક્ષાને કરણહાર એ ધર્મ બે પ્રકારે છે; એક સાધુ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ. 201aa સાધુધર્મ અથવા યતિધર્મ (સંક્ષેપમાં) આ પ્રમાણે છે. તેણે શત્રુ-મિત્ર પર સમભાવ રાખવાને છે અને સર્વ સાવદ્ય કર્મથી નિવવાનું છે. આ યતિને ઉત્કૃષ્ટ ધર્મ થોડા કાળમાં મુક્તિ પમાડે. ર૦રા * “અને શ્રાવક ધર્મ આ પ્રમાણે છેઃ તેણે પાંચ અનુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત પાળવાનાં છે તથા દાન-શીલ-તપ અને ભાવના આદરવાની છે. આ ધર્મ પણ અનુક્રમે મોક્ષનાં સુખ આપનાર થઈ પડે છે.” 203 એવી રીતની દેશના સાંભળી રાજા પ્રતિબોધ્યો અને કહેતે હે હે સ્વામિન્ ભવસમુદ્રમાં ડુબતા આ સેવકને આપના ચરણકમળના પ્રતાપે અતિ દુર્લભ સંપત્તિ મળી. હે સ્વામી ! હું જાણું છું કે આ જીવ, સંસારને વિપ્રલ લપેટાઈ રહ્યો છે, ઘણું કષાય વડે બળ જળી રહ્યો છે. તે કષાયને સમાવવાને અર્થે અને સંસારને પાર પામવાને અર્થે હે મુનિનાથ ! મને દિક્ષા આપો.” ર૦૪-૨૦પા ગુરૂવર્ય કહેતા હવાઃ “હે રાજન ! તે કાર્ય કરવામાં પ્રતિબંધ કર ઉચિત નથી.” પછી રાજાએ પ્રધાન તથા સમંત વગેરે ને કહ્યું : “મને દીક્ષા લેવાની આજ્ઞા આપે અને રાજ્યની ચિંતા તમે રાખજો.” પારદા સામંતે તથા પ્રધાને કહ્યું, “હે નાથ! અમને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036498
Book TitleSushadh Charitra
Original Sutra AuthorN/A
AuthorSthanakvasi Jain Karyalay
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1988
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy