Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 36
________________ ( 23 સુવઢ ચરિત્ર ત્યાં જઈને ચિંતવ્યું કે કોઈ ઉત્તમ સાધુ મળશે ત્યાં સુધી અહીં જ થોભીશ.” 146 વળી ચિંતવ્યું કે “આ નગરીને રાજા વિચારસાર ઘણે પ્રસિદ્ધ છે તેને જઈને મળું; કદાપિ તે પણ મારી સાથે પ્રતિબંધ પામે ૧૪છા એ વિચાર કરી તે રાજા પાસે પહોંચ્યો. રાજાને પ્રણામ કર્યા. રાજા તેનાથી ખુશ થયા અને પોતાની પાસે બેસાડ. 148 . રાજાએ તેને વિવેકપૂર્વક પૂછયું તમારા હાથમાં આ મુદ્રિકા છે, તે કોના નામની છે? આજ સુધી તમે કયો સ્વામી દ્રઢપણે સેવ્યો કે જેણે પિતાનાં નામની મુદ્રિકા તમને આપી ?" 149-150 કુંવરને રાજાએ પૂછયું, “તમારા સ્વામી (માલીક)નું નામ શું છે? કુંવર કહે ભેજન જમ્યા પહેલા એ માલીકનું નામ લેવું અને ઉચિત નથી.” 151 - રાજા કહે: “એ એનામાં શો અવગુણ છે?” કુંવર મોટી છે, કેઈક અવસરે જમ્યા પછી વૃત્તાંત કહીશ ૧૫રા - જમ્યા પહેલાં એનું નામ દેવાથી ભેજન ન પામીએ, આહાર વગર રહેવું પડે.” 153 તે સાંભળી રાજા વિરમત થયો. તેણે રસેઈ મંગાવી અને પરિવાર સાથે તેને જમવા બેસાડયો. 154 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93