Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 44
________________ સુષઢ ચરિત્ર શરણ સમાન છે. એ ધર્મરક્ષાને કરણહાર એ ધર્મ બે પ્રકારે છે; એક સાધુ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ. 201aa સાધુધર્મ અથવા યતિધર્મ (સંક્ષેપમાં) આ પ્રમાણે છે. તેણે શત્રુ-મિત્ર પર સમભાવ રાખવાને છે અને સર્વ સાવદ્ય કર્મથી નિવવાનું છે. આ યતિને ઉત્કૃષ્ટ ધર્મ થોડા કાળમાં મુક્તિ પમાડે. ર૦રા * “અને શ્રાવક ધર્મ આ પ્રમાણે છેઃ તેણે પાંચ અનુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત પાળવાનાં છે તથા દાન-શીલ-તપ અને ભાવના આદરવાની છે. આ ધર્મ પણ અનુક્રમે મોક્ષનાં સુખ આપનાર થઈ પડે છે.” 203 એવી રીતની દેશના સાંભળી રાજા પ્રતિબોધ્યો અને કહેતે હે હે સ્વામિન્ ભવસમુદ્રમાં ડુબતા આ સેવકને આપના ચરણકમળના પ્રતાપે અતિ દુર્લભ સંપત્તિ મળી. હે સ્વામી ! હું જાણું છું કે આ જીવ, સંસારને વિપ્રલ લપેટાઈ રહ્યો છે, ઘણું કષાય વડે બળ જળી રહ્યો છે. તે કષાયને સમાવવાને અર્થે અને સંસારને પાર પામવાને અર્થે હે મુનિનાથ ! મને દિક્ષા આપો.” ર૦૪-૨૦પા ગુરૂવર્ય કહેતા હવાઃ “હે રાજન ! તે કાર્ય કરવામાં પ્રતિબંધ કર ઉચિત નથી.” પછી રાજાએ પ્રધાન તથા સમંત વગેરે ને કહ્યું : “મને દીક્ષા લેવાની આજ્ઞા આપે અને રાજ્યની ચિંતા તમે રાખજો.” પારદા સામંતે તથા પ્રધાને કહ્યું, “હે નાથ! અમને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93