Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 92
________________ સુષઢ ચરિત્ર તે બ્રાહ્મણી વિવિધ પ્રકારનાં શુદ્ધ ખાનપાન પંચાંગ પ્રણમીને આપતી, તે આજે મને યાદ આવ્યું, તેથી હું પણ દાન દેવા ઉઠી પર તુ સાધુ એ તે દાન સ્વીકાર્યું નહિ તેથી મને રૂદન આવ્યું.' 436-438 આ સાંભળી સૂર્યશીલને હેમ પડયે. વધારે ખુલાસા માટે તેણે પૂછ્યું: ‘તારી શેઠાણી તે બ્રાહ્મણ કેણ હતી ?" જવાબમાં તેણીએ પિતાને સર્વ ઇતિહાસ કહ્યો, જે સાંભળીને વિપ્રને - ખાત્રી થઈ કે તેને જવાબ આપનારી - સ્ત્રી તે પિતાની પુત્રી જ હતી. 83aaaa હવે તે સુર્યશીલ બ્રાહ્મણ મનમાં ચિંતવવા લાગ્યાઃ કઈ કેવાએ અઘોર પાપના ઉદયે કરીને હું પિતાની પુત્રીને જ પર હવે હું આ પાપથી ખરડાયેલા શરીરને જાજવલ્યમાન અગ્નિ મધ્ય હેમીશ, કે જેથી તે પાવન થાય. હવે હું કાતરવડે આ શરીરના તીલકીલ જેટલા કકડા કરીશ. અથવા ઉંચા પર્વત પર ચડીને પૃપાપાત કરીશ. અથવા ઘણા પુરૂષો પાસે લેખડના ઘણવડે તે ટપાવીશ. અથવા તીખી કરાવતે કરી કાછની માફક તે શરીરને છેદાવીશ. ત્રાંબુ ગાળીને તે ધગધગતે રસ પીશ અથવા શરીરના ટુકડેટડા કરી-છુંદાવ-તે ઉપર ખાર ભરાવીશ. અથવા જીવતે પાણીમાં બુડી મરીશ અને મારા શરીરને મગરને ભક્ષ બનાવીશ. 44-446 .

Loading...

Page Navigation
1 ... 90 91 92 93