Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 69
________________ - સુષઢ ચરિત્ર માબાપને પણ નહિ ગમે. ગામ તેને ગધેડે બેસાડીને ગામની બહાર કહશે, તેના મોં ઉપર કાજળગે ચેપડીને, નગારાની સાથે ગામમાં ફેરવીને જંગલમાં મૂકી - આવશે. ત્યાં તે સુતી હશે, એવામાં એકદા તેને નાભી મળે છછુંદરી કરડશે. તેથી તેનું આખું અંગ સી જશે. ' તેવી અત્યત દુઃખ પામશે. તેવામાં તે અટવીમા પદ્મનાભ નામે તીર્થકર પધારશે. પ્રભુ તે સર્વ ભવ્ય જીવે.ના સમગ્ર દુઃખ ટાળવા સમર્થ છે. જ્યા જ્યાં તેઓશ્રી વિચરે છે. ત્યાં સર્વ જીના ભય અને રોગ ક્ષણમા નાશ પામે છે. તેમનાં દર્શનથી તે કુબડીના રોગ મટી શાતિ થશે. એ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ તેણી બૂઝશે અને પૂર્વકૃત દુષ્કર્મ : પૂછશે. વૈરાગ્ય પામી દિક્ષા દેશે સઘળાં પાપ આળાવી નિઃશલથપણે તીવ્ર તપ કરી ચારિત્ર પાળી ક્ષપકશ્રેણીએ ચડી કર્મ ખપાવશે અને આખરે આ પ્રમાણે તે લક્ષમણ સાદાઈ ને જીવ કેવલ્ય પ્રાપ્ત કરી મોગામી થશે. 377 થી 38 " શીલસના આચાર્ય, રૂપી સારી પ્રત્યે કતા હતા: “હે સાદી જે છેડે પણ ભાવસહિત શલ્ય લજજા , ગાર-ભચે કરી નહિ આવે તે લમણા સાધ્વીની પેરે દુઃખને પામશે. માટે હે વત્સ ! સર્વ દૃષ્ટિ-વિકાર પાપ અ લવે, પાપ આલેવીને પરત ના આત્માને સદગતિને વિષે સ્થાપે. તીવ્ર તપ સંયમની પાલનહારી એવી તું શકય વિકાર રાખીને દુર્ગતિમાં જશે. જેમ આંધળા આગળ નાટક નિષ્ફળ છે તેમ પાપ આલોવ્યા સિવાયનું તારું ચારિત્ર તથા તપ નિષ્ફળ છે . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93