________________
૩૯૯
કરવા 'એવા અર્થ થાય છે, અને તે અર્થમાં જેને આશ્રય કરવામાં આવે તેની બીજી વિભક્તિ લે છે.
સન્તો 7 દ્રાવ્યસન્માર્ગમમિનિવિજ્ઞતે સારા પુરુષો કાઈ પણ વખતે ખાટા માર્ગને સ્વીકાર (આશ્રય) કરતા નથી. ( મિનિવિશ્ર્વ )
ષિ અથવા આ આવે તા સ્થાનવાચક જેની સાથે તે સંબંધમાં છે તેની બીજી વિક્તિ આવે છે.
(૪) વક્ ધાતુની પહેલાં ૩૧, અનુ,
तातेनावमानितो राजपुत्रो द्वादश वर्षान्वनमध्युवास । रम्यां रघुप्रतिनिधिः स नवोपकार्य बाल्यात्परामिव दशां मदनोऽध्युवास ।
(૫) સિવાય તથા ‘ના વિષે’ ના અર્થમાં અન્તરેળ આવે, તા તે જે નામની સાથે આવે તેની બીજી વિભક્તિ લે છે. માર્મિકઃ જો મન્લાનામન્તરેળમધુવ્રતમ્ ભમરા સિવાય ફૂલના રસના મર્મ કાણુ જાણે. ( મધુવ્રત ભમરા—‘ ભમરા સિવાય ’ પ્રેમ હાવાથી મધુવ્રત બીજી વિભક્તિમાં આવ્યા છે. ) મવતીમન્તરેળ જીદશોઽસ્ય પ્રાય: આપના વિષે તેને પ્રણય કેવા છે.
अस्यां वेलायां किं नु खलु मामन्तरेण चिन्तयति वैशं - પાયન કૃતિ ચિન્તયન્નેવ સુનિત્રમાં ચૌ આ વખતે ખરેખર તે વૈશંપાયન મારે વિષે કેવા વિચાર કરે છે એમ ચિન્તન કરતા જ તે ઊંઘી ગયા.
>
તે જ પ્રમાણે અંતરા ′ વચ્ચે ' પણ ખીજી વિભક્તિ લે છે. રાત્રુોનાં મન એનાં પાન્તરાનફી-શત્રુની સેના અને મારી સેના વચ્ચે નદી છે.