________________
સુગંધીદાર શ્વાસને વાસ લીધો નથી, માટે તેની પ્રીતિ કમળ તરફ છે એમ કહેવાનો ભાવાર્થ છે.
किं वाऽभविष्यदरुणस्तमसा विभेत्ता।
तं चेत्सहस्रकिरणो धुरि नाकरिष्यत् ॥ અથવા જે સૂર્યે અરુણને ધુંસરીમાં જોડયે ન હેત, તે શું તે અંધકારને નાશક બનત?
अकरिष्यदसौ पापमतिनिष्करुणैवसा ।
नाभविष्यमहं तत्र यदि तत्परिपन्थिनी ॥ જો હું તેના કાર્યમાં આડે આવી ન હતી, તે તે અતિ નિર્દય સ્ત્રીએ પાપ કર્યું હત. આ વાકયોમાં ક્રિયાતિપસ્યર્થ વપરાય છે. લેખન વિચારમાં બીજી કહેલી બાબતે ચર્ચવાની રહી જાય છે. જેમકે પત્રલેખન ઇત્યાદિ; પણ સ્થળસંકોચને લીધે આટલેથી સમાપ્ત કરીશું. વિશેષ જિજ્ઞાસુએ પ્રિન્સિપલ વામન શિવરાવ આપ્ટેની A Guide of Sanskrit Compositiondi gadai પ્રકરણ વાંચવાં.
સમાસ